Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 279
________________ 264 યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ ચંડકાસિયાને ભગવાને બુજઝબુજઝચંડકાસિયા પ્રાતિહાર્યો. આ ધ્યાનથી અભુત સુખાનુભૂતિ થઈ કહ્યુંને ચંડકાસિયાના જ્ઞાનપરના પરદા હટી ગયા. શકે, પણ તે તો જ શક્ય બને, જો વિષયોમાંથી આવરણો દૂર થયા. પૂર્વભવમાં સાધુના ભવમાં એક સુખ મેળવવાની ચેષ્ટા બંધ કરીએ. ક્ષુલ્લક સાધુ પર રોષકરી એને મારવા દોડ્યો. એ વિષયો ભયંકર લાગે ક્રોધના આ કુસંસ્કારે આજે હું દષ્ટિવિષ બની આ દષ્ટિમાં એવો વિવેક સ્પષ્ટ થયો છે, કે સાક્ષાત્ ભગવાનને પણ ડસવા ધસ્યો! અરર ! શબ્દાદિ વિષયો તુચ્છ છે. કાયાની માયા કારમી મારા જેવો નીચ-નપાવટકોણ? બસ ચંડકોસિયો છે, ઇંદ્રિયો, વિષયો, ષાયો, બધા આશ્રવસ્થાનો બોધ પામી ગયો. હોવાથી હેય છે. જિનભક્તિ, સાધુ સેવા, ઉપશમભગવાન મને પણ ફરમાવી રહ્યા છે – હે ભાવવગેરે સંવર-નિર્જરાસ્થાનો હોવાથી ઉપાય અબૂઝ ! બોધ પામ! બોધ પામ ! હું પણ છે. એટલે જ્યારે એક બાજુ ઇંદ્રિયના વિષયો ચંડકાસિયા જેવો કોધિયો છું ! તીર્થંકર નહીં, તો ઉપસ્થિત થાયને બીજી બાજુ જિનભક્તિવગેરેનો તીર્થંકરના શાસનની ઘોર અવહેલના કરી રહ્યો છું! પ્રસંગે ઉપસ્થિત થાય, તો ત્યાં જેમ વિષ્ટા અને હવે મારે બોધ પામવાનો છે. ભગવાન કહી રહ્યા મિષ્ટાન્ન વચ્ચે સ્પષ્ટ ભેદ સમજાય છે, તેમ બે વચ્ચે છે કે જે હું અનંતા જીવોને નથી મળ્યો, તે હું તને સ્પષ્ટ ભેદ સમજાય. મળ્યો, તો તે મળ્યાની વડાઇ શી, જો તું એવો ને જેમ ઉકરડા પાસેથી જતાં સહજ ઉદ્વેગ થાય, એવો અભાગિયો રહી જાય. અને ઉદ્યાન પાસેથી જતાં સહજ ઉમંગ આવી જાય. આવા ધ્યાનમાં ઊતરી ગયા પછી, બહાર શું એમ કાયામાટે કામ કરવામાં સહજ ઉદ્વેગ આવી થાય છે એની કોઈ ગતાગમ રહે ખરી? જાય અને આત્માના કાર્યમાં સહજ ઉમંગ આવી ભગવાનના અતિશયો પર ધ્યાન કરો. જાય. ભગવાનના ચાર અતિશયો જન્મથી હતા. જેમ ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ન પડે, ભગવાનનું શરીર સુંદર, વગર સ્નાને સ્વચ્છ, પણ ઠરેલા પાણીમાં પ્રતિબિંબ પડે, એમ પરસેવા, મેલ, રોગ વિનાનું! પ્રભુની લોહી વગેરે વિષયોથી ઉકળતા હૃદયમાં તત્ત્વની છાયા પડતી ધાતુઓ પણ સુંદર, અબિભત્સ ! ભગવાનનોશ્વાસ નથી, પણ ઉપશાંત થયેલા હૃદયમાં જ તત્ત્વની કમળની સુવાસને ટક્કર મારે એવો ! ભગવાનના છાયા પડે. આહાર- નિહાર પણ અદશ્ય! આ જન્મથી બસ આ જ સતત આત્મમંથન ચાલવું અતિશયો. એ જ રીતે કર્મનાશ થયે પ્રગટેલા જોઇએ. સતત મનમાં ઉક્યા કરવું જોઇએ કે વિષયો અગ્યાર અતિશયો અને દેવોએ પ્રભુના પ્રભાવે જ માત્ર અસાર નથી, પણ સાથે ભયંકર પણ છે. એ કરેલા ઓગણીશ અતિશયો, એમ ચોત્રીસ જેટલા સોહામણા લાગે છે. તેથી કાંઈક વધુ ગણા અતિશયોનું ધ્યાન કરો. દેવોના ઓગણીશ બિહામણા છે, એમ સતત લાગ્યા કરવું જોઇએ. અતિશયોમાં પણ ત્રણ વિભાગ (૧) ભગવાન તેથી જ સાધુને જેટલી કપડાવગેરેથી ટાપટીપ વધુ વિહાર કરે ત્યારે થતાં અતિશયો. (૨) ભગવાન થાય, તેટલો રાગ પોષાતો દેખાતો હોવાથી અનિષ્ટ દેશનાવગેરેમાટે સ્થિરતા કરે તે વખતના અતિશયો લાગ્યા કરે. આમ રાગ અને વિષય-કષાયો સતત અને (૩) ભગવાનના ભામંડલ વગેરે આઠ મારનારા લાગ્યા કરે. તેથી જેવું મન એ તરફ જવા

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342