Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 323
________________ 308 યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ થાય, ત્યારે કેટલા જૂઠ, કેટલા ક્લેશ અને કેટલી આજ ધર્મનો જ પ્રભાવ છે કે જીવને પૂજનીય માયા કરો, ત્યાં સુધી તમારા સિદ્ધાંતની વફાદારી વર્ગ અને ઉત્તમવર્ગ જ ગમે, એમનો સંગ જ સાચી ગણાય ? એક સાચા માનેલા સિદ્ધાંતને આનંદદાયક લાગે. અધર્મ આદરનારને એવા દુષ્ટોનો પકડી રાખવાથી જે લાભ ધાર્યો હોય, તેના કરતાં સંગ ગમતો હોય છે. ધર્મ આચરનારને દેવ-ગુરુવધુનુકસાન એ માટે શ્રેષ વગેરે કરતાં વધી જતું તો પૂજ્યો-પવિત્રોનો સંગ ગમતો હોય છે. નથી ને? એનો નિર્ણય કેવી રીતે કરશો? હવેલી અથવા, કુલયોગીઓ પોતે ધર્મ આચરતા લેવા જતાં ગુજરાત ગુમાવવા જેવી પરિસ્થિતિનથી હોવાથી એના સદાચાર-ધર્મને જોઈ ગુરુદેવદ્વિજો સર્જાતીને? એવો ખ્યાલ કેવી રીતે આવે? એક =ગુરુવર્ગ, દેવતાવર્ગ અને દ્વિજવર્ગને એ પ્રિય બને સિદ્ધાંતનું સત્ય પકડવા જતાં શ્રેષનું કલુષિત છે. ગુરુ, દેવો અને દ્વિજોને પ્રિય-એવો સમાસાર્થ વાતાવરણ, જૂઠ-માયા-પ્રપંચ-ખટપટનું કરવાથી આ અર્થનીકળે. વડીલવર્ગ પણ ધર્મમયરાજકારણ, એકાંતવાદનો આશરો આ બધું સંસ્કારમય જીવન જીવતા સંતાનથી પ્રસન્ન થાય મિથ્યાત્વ ગળે નથી વળગતું ને ! એવો નિર્ણય છે. દેવતા- ભગવાનના કેવળજ્ઞાનમાં ધર્મમય આગ્રહના કાળમાં થવો શું શક્ય છે? જીવનારનું સ્વરૂપ ધાર્મિકરૂપે ઉપસે છે. અને સ્વાથ્યમાટે પીવાતો દારુ પોતે જ વ્યસન સાધુવર્ગ પણ એના પ્રત્યેકૃપાદૃષ્ટિ રાખે છે. આમ બની તમારા પૂરા સ્વાથ્યનો ખાતમોન બોલાવી ઉત્તમ વ્યક્તિઓની કૃપા-અનુગ્રહ-પ્રસન્નતા દે, એ નથી સંભવતું? સિદ્ધાંતમાટે પ્રશસ્ત પ્રાપ્ત થાય છે. ગણાતો દ્વેષ અંતે પોતાના તમામ વિરોધી પ્રત્યે (૩) દયાળુ બધી રીતે બધા કાર્યોમાં વેર-નિંદા-તિરસ્કારનું વળી, કુલયોગીઓ દયાળુ હોય છે. ક્લિષ્ટ વ્યસન પાડી અંતે તમારી પોતાની દુર્ગતિ નોતરનારો પાપકર્મો, તીવ્રમોહનીય કર્મોનો ઉદયનરહેવાથી, નહીં બની જાય? માટે સાચો સમ્યત્વી પણ ખોટો પાપ કરવાના સંસ્કારો ન રહેવાથી, એ બીજા આગ્રહી ન હોય, કારણ કે સર્વત્ર આગ્રહ જ અંતે દુઃખી, ગરજુ જીવોને જોઈ પીડવાના કે લાભ દ્વેષનું નિમિત્ત બને છે. ઉઠાવવાના કઠોર ભાવથી મુક્ત રહે છે. અને (૨) ગુરૂદેવદ્વિજપ્રિય દયાભાવને રોકનારું પાપતત્ત્વ ન હોવાથી જીવ વળી કુલયોગીઓ ગાથા ૧૫૧માં બતાવેલા સ્વભાવગત દયાને સહજ વહેવડાવી શકે છે. ક્લિષ્ટ સ્વરૂપવાળા ગુરુવર્ગ, દેવતા, અને દ્વિજ-વિપ્રને પાપોદયથી જીવ દુષ્ટ કાર્યો કરવા પ્રેરાય છે, તે ચાહનારા હોય છે. અહીં કારણ બતાવ્યું છે કાર્યોની સિદ્ધિમાટે કે તેમાં અટકાવનાર વ્યક્તિ પ્રતિ ધર્મપ્રભાવ. ધર્મનો એ પ્રભાવ છે કે તમને સારાનો શ્રેષના કારણે કઠોરતા આવે છે. ક્લિષ્ટ પાપકર્મન સંયોગ કરી આપેને સારાઓ જ વિશેષતયા ગમે રહેવાથી જીવને દુષ્ટ કાર્યો કરવાનું મન થતું નથી, એવું મન બનાવી આપે. સસલાને બચાવવા જેટલો વેશ્યાઓ પવિત્ર રહે છે, સ્વાર્થમાટે પણ બીજાનું ધર્મ હાથીના ભાવમાં કર્યો હતો, તો એ ધર્મના બગાડવાની ઇચ્છા થતી નથી, આમ દયાભાવ પ્રભાવથી જ મેઘકુમારને વડીલોનો વિનય કરવો સહજ પાળી શકે છે. ગમતો હતો ને ભગવાન મહાવીરસ્વામી અને આનું તાત્પર્ય એ છે કે જેને દયા પાળવી છે, સાધુઓ ગમ્યા, તો દીક્ષા લેવાનું મન થયું. એને ક્લિષ્ટ આરંભ-સમારંભ જેવા પાપોથી દૂર

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342