Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 305
________________ 290 સ્વભાવનો અર્થ ટીકાર્ય : આ આત્માના સ્વભાવનો અર્થ છે સ્વ-ભાવ-સ્વનો ભાવ. પરમાર્થથી તો આત્માની પોતાની સત્તા૫-પોતાનું અસ્તિત્વ, આ જ ખરો ‘સ્વભાવ’ પદનો પદાર્થ છે. આમ છેવટે માત્ર પોતાના ભાવને- અસ્તિત્વને જ સૂચવતું, ખરેખર સ્વભાવરૂપ છે. પોતાનું પોતાનારૂપે હોવું – સ્વનું ‘સ્વ’રૂપે જ ભવન સ્વભાવ છે. કેમકે અન્યથા અતિપ્રસંગ આવે છે. શૂન્યતા કોઇનો સ્વભાવ ન હોઇ શકે, કારણકે સ્વભાવ પોતે પરમાર્થથી ભાવ (=સત્તા) સાપેક્ષ ચીજ છે. નૈરાત્મવાદીમત નિષેધ ટીકાર્ય : વર્તમાન ક્ષણને જ સત્ માનતા જે વાદીના મતે પૂર્વ- ઉત્તરની ક્ષણે અભૂતિ=ન હોવું એ જ આત્મભૂત છે, તે વાદીને આવતો દોષ બતાવે છે. અનન્તરક્ષણઅભૂતિ સાથે વર્તમાનભાવનો અવિરોધ હોવાના કારણે કાં તો આ વર્તમાન ક્ષણ નિત્ય જ રહેશે કેમકે અનન્તરક્ષણઅભૂતિ જેમ હંમેશા રહે છે, તેમ આ વર્તમાનક્ષણ પણ હંમેશા રહેશે. હવે બીજો પક્ષ બતાવે છે – જો અનન્તરક્ષણ અદ્ભૂતિ સાથે વર્તમાનક્ષણને વિરોધ માનશો, તો તે અસત્ત્વયુક્ત થવાથી અસત્ બનો. વિવેચન ક્ષણિવાદીઓ દરેક સ્વલક્ષણભૂત પદાર્થનો કે આત્માનો ઉત્તર ક્ષણમાં જ ધ્વંસ માને છે. એમની વ્યાખ્યા પ્રમાણે સ્વનો ઉત્તરક્ષણમાં અભાવ એ જ ધ્વંસ છે. સ્વનો ઉત્તરક્ષણમાં અભાવ એટલેકે પછીની ક્ષણમાંન હોવાપણું. આ જો‘અનંતરક્ષણે ન હોવું’ એસ્વલક્ષણના આત્મભૂત આત્માના સ્વભાવભૂત છે. અર્થાત્ તેઓના મતે આત્મા વર્તમાનક્ષણની પૂર્વની ક્ષણે અને ઉત્તરની ક્ષણે હોતો નથી. આત્માનો અભાવ હોય છે. વિચારવા જેવું એ છે કે સ્વલક્ષણમાં ‘ઉત્તરક્ષણે ન હોવું’ એ વાતને ‘વર્તમાનક્ષણે હોવું’ એ વાત સાથે અનન્તરક્ષાઽસ્મૃતિ:-પ્રાપશ્ચાત્મળયોમૃતિ-વિરોધ નથી. તેથી વર્તમાનક્ષણ શાશ્વત છે, તે આ રીતે- પ્રત્યેક ક્ષણે આત્માનો પૂર્વોત્તર ક્ષણમાં જેમ રિત્યર્થ:, આત્મમૂતે યસ્ય તુ-વર્તમાનસ્ય વાનિોવા, વિવેચન : આત્માનું આ નિજરૂપે હોવાપણું અનંત આત્મગુણોથી યુક્ત છે. તેથી એમ કહી શકાય, માત્ર પોતાના જ અનંતગુણોથી યુક્તરૂપે પોતાની હાજરી રહેવી–જરા પણ કર્મઆઢિકૃત ઔપાધિક ધર્મોથી મિશ્રિતરૂપે હોવું, અથવા સર્વથા ‘સ્વ’રૂપે પણ ન હોવું, આ બેમાંથી એક પણ રીતે ન હોવું, તે જ આત્માનો વાસ્તવિક સ્વભાવ છે. આમ કહેવાથી (૧) આત્મા પોતાના અનંતગુણ સાથે જ મોક્ષમાં રહે છે એ વાત અને (૨) આત્માનો સર્વથા અભાવ ન થવો એમ બે વાત સિદ્ધ થાય છે. આમ અનંત સંસારકાળના વિવિધ વિભાવો અને ઉપાધિઓથી દબાયેલો હોવા છતાં આ સ્વભાવ જ વાસ્તવિક હોવાથી અંતે એ જ સ્વભાવને જીવ પામે છે. આમ આવા પ્રકારના સ્વભાવને ન સ્વીકારીએ, તો નીચે જણાવશે તેમ અતિપ્રસંગ છે. નમેવા -- યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ तस्य दोषमाह-तया-अनन्तरक्षणाभूत्या अविरोधात् ારાદ્રર્તમાનમાવેન જિમિત્યા નિત્યોસૌ-વર્તમાનઃ સ્વાત, તદ્દાવા તમાવાવિતિ। પક્ષાન્તરમાદ-અસન્ વા-સવૈવહિતયા વિરોધેન તવ્યસ્તત્વાવિતિ।।૧૩।। આ જ વાત કરે છે – ગાથાર્થ : જે વાદીના મતે અહીં અનન્તરક્ષણે અભૂતિ જ આત્મભૂત છે, તો તે સાથે અવિરોધથી કાં તો એ નિત્ય જ રહેરો, અથવા તો હંમેશા અસત્ જ રહેશે. अनन्तरक्षणाभूतिरात्मभूतेह यस्य तु । તયાઽવિરોધાગ્નિત્યોમાં સ્વાવલદા નૈવ દિશા??શા

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342