Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 314
________________ યોગિજ્ઞાન અવસ્થાંતરરૂપ ન સિવાય કોઇ કારણ રહેલું નથી. વસ્તુ હોય, તો તેની અનુભૂતિ થાય. વસ્તુ જ ન હોય, તો અનુભૂતિ કેવી રીતે થાય ? તેથી જો અનુભૂતિ થતી હોય, તો વસ્તુ હોવી જ જોઇએ. બે અવસ્થાઓની અનુભૂતિ તો થાય છે. અવસ્થાદ્રય જો અતાત્ત્વિક હોય, તો આ શી રીતે બને ? અહીં, નિત્યવાદી કહે છે કે – અવસ્થાઓનો અનુભવ ભ્રાન્ત છે, કેમકે જે ન હોય, તેનો અનુભવ ભ્રાન્તિજન્ય હોય છે. ભાન્ત અનુભવને શું કરવાનો ? વસ્તુસિદ્ધિમાં તે નકામો છે. આ ગાથાર્થ : જો યોગીનું જ્ઞાન પ્રમાણરૂપ છે, (તેમ કહેશો) તો તે યોગિજ્ઞાન તો અવસ્થાન્તર છે. તો શું ? યોગિજ્ઞાન ભ્રાન્ત છે. અન્યથા સિદ્ધસાધ્યતા છે. 299 અવસ્થાન્તરરૂપ જ છે. તેથી શું ? એવી આશંકામાં કહે છે – આથી આ યોગિજ્ઞાન ભ્રાન્ત હોવું જોઇએ. અને જોયોગિજ્ઞાન અભ્રાન્ત હોય, તો અવસ્થાભેદ સિદ્ધ થતો હોવાથી સિદ્ધ સાધ્યતા છે. અહીં નિત્યવાદીઓને પ્રશ્ન છે, જે બે અવસ્થાઓનો અનુભવ થાય છે, તેને ભ્રાન્ત કહેવાના. પાછળકોઇ પ્રમાણ છે? અર્થાત્ કોઇ પ્રમાણનથી. કેમકે આ અતીન્દ્રિય પદાર્થોમાં યુક્તિ કે આગમ છોડી અન્ય કયું પ્રમાણ મળી શકે ? અને જ્યાં આગમોમાં પરસ્પર વિરોધ દેખાય, ત્યાં યુક્તિનું બળ વધી જાય છે. પૂર્વોક્ત યુક્તિઓથી તો બે અવસ્થા સિદ્ધ થાય છે, તો હવે એને ભ્રાન્ત કહેવામાટે પ્રમાણ ક્યાંથી લાવશો ? અહીં નિત્યવાદીને પ્રશ્ન છે, કે તમે યોગી છો? યોગીઓ અનાદિકાલથી યોગી છે કે પહેલા અયોગી હોય, ને પછી સાધનાના બળે યોગી બન્યા? અનાદિકાળથી યોગીતરીકે તો તમે કલ્પેલો ઈશ્વર જ આવે, કે જે પોતે પ્રત્યક્ષ ન હોવાથી વિવાદાસ્પદ છે. હવે જો સાધનાના બળથી કો‘કને યોગી થયેલા માનો છો, તો અહીં પણ અવસ્થાંતર તો આવ્યું છે. પહેલા અયોગીઅવસ્થા અને પછી યોગી અવસ્થા. આમ યોગીરૂપે અવસ્થાંતર योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । પામેલાનું જ્ઞાન જ યોગિજ્ઞાન બન્યું. અર્થાત્ યોગિततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥ २०३॥ જ્ઞાન પણ યોગીઆત્માની એક અવસ્થારૂપ જ છે. योगिज्ञानं तु - योगिज्ञानमेव प्रमाणं चेदत्र एतदा- હવે જો તમારા મતે અવસ્થાંતરો એ ભ્રાન્ત રા#ચાઇ તવવસ્થાનાં તુ-યોયવસ્થાન્તરમેવ, તત્-હોય, તો યોગીઅવસ્થારૂપ અવસ્થાંતર (એટલે કે યોળિજ્ઞાનમ્ । તતઃ 'વિમિત્યેતવારા ચાદ પ્રાન્તમે-યોગિજ્ઞાન પોતે) પણ ભ્રાન્ત છે. અને તો એ તત્સ્યાત્-યોળિજ્ઞાનં, અન્યથા અપ્રાન્તત્વેઽસ્થિિમ- અવસ્થાનું જ્ઞાન પણ ભ્રાન્ત જ સિદ્ધ થશે. ભ્રાન્ત ત્યાન્હ સિદ્ધસાપ્યતા અવસ્થામેવોપપત્તેરિતિ॥૨૦॥ જ્ઞાન કંઇ પ્રમાણભૂત બને નહીં. તેથી ભ્રાન્ત યોગીજ્ઞાનથી તમે અવસ્થાંતરને ભ્રાન્ત કહી શકો નહીં. હવે જો યોગિજ્ઞાનને અભ્રાન્ત કહેશો, તો યોગી અવસ્થાને પણ અભ્રાન્ત જ માનવાની રહી, અને જો યોગીઅવસ્થા અભ્રાન્ત હોય, તો અવસ્થાભેદ પણ અભ્રાન્તરૂપે જ સિદ્ધ થાય છે. તેથી તમે જ અભ્રાન્તરૂપે અવસ્થાભેદ સિદ્ધ કર્યો, એને જ તમારું અભ્રાન્ત યોગિજ્ઞાન સિદ્ધ કરતું હોવાથી, અહીં તમને સિદ્ધસાધ્યતા નામનો દોષ ચોગિજ્ઞાન અવસ્થાંતરરૂપ ટીકાર્ય : અહીં (અવસ્થાન્તર ન હોવામાં) યોગિજ્ઞાન જ પ્રમાણભૂત છે. આવી પૂર્વપક્ષીય આશંકાના જવાબમાં કહે છે- તે યોગિજ્ઞાન યોગીના વિવેચન : અહીં એકાંતનિત્યવાદી કહે છે – આ અવસ્થાભેદને ભ્રાન્ત માનવા પાછળયોગીઓનું અતીન્દ્રિયાર્થગ્રાહી જ્ઞાન જ પ્રમાણભૂત છે. અને તેઓએ એકાંતનિત્યવાદ પોતાના જ્ઞાનના બળે કહ્યો છે. માટે અવસ્થાંતર ભ્રાન્તિ છે.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342