Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 331
________________ 16 ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ અતિચાર અને અતિચારની ચિંતા બંને સંભવે. આ જ યમ કે યોગની સિદ્ધિની સાર્થકતા છે. જ્યારે ધૈર્યયમમાં એ બંનેન હોય. કસ્તૂરીની પરીક્ષા તે કેટલા પડા, કેટલી જગ્યાને પાર્થસાવંત્યેત્સિદ્ધિ શુદ્ધાન્તરાત્મનઃ સુવાસિત કરી શકે છે, એના આધારે પર થાય છે, મરિન્યરશિયોનિ ચતુર્થો યાત્રાર૮ાા નહીંતે કેટલી કાળી છે? એનાપર. પાર્થસાથ સ્વૈત-યમપાતને સિદ્ધિમિ- એમ યોગી-યમીને યોગ ખરેખર કેટલો થીયાત શુદ્ધાત્મિનોનાચી, રિ- આત્મસાત્ થયો છે, તેની પરીક્ષા એ નથી, કે તે શરિયોન તત્સન્નિધો વૈરત્યાવિતઃ | તીવ્રતુર્થો કેટલો વખતયમપાલન-યોગપાલન કરતો દેખાય યgar સિદ્ધિયમ તિ ભાવ: ર૧૮ાા છે, પણ તે છે કે એયમપાલનથી બીજા એયમીના. ગાથાર્થ શુદ્ધ અંતરાત્માવાળાનું અચિંત્ય સાન્નિધ્યમાં આવવાઆદિ માત્રથી એ યમપાલન શક્તિના યોગથી પરાર્થસાધક જે યમપાલન છે, તે તરફ આકર્ષાય છે ખરા કે નહીં? સિદ્ધિ નામનો ચોથો યમ છે. વ્યક્તિ જેનાથી ભાવિત થઇ હોય, તેનાથી સિદ્ધિયમ પોતાના સંપર્કમાં આવેલા બીજાને પણ ભાવિત ટીકાર્ય : જ્યારે અહિંસાદિ યમપાલન કરે. ભીનું ભાવિત થયેલું કપડું બીજા કપડાઓની પરાર્થસાધક બને છે, ત્યારે સિદ્ધિયમ કહેવાય છે. સાથે હોય, તે એ કપડાઓને પણ ભીના કરે. ક્રોધી આ માત્ર શુદ્ધ અંતરઆત્માવાળા જીવને જ સંભવે બીજાને ક્રોધથી ભાવિત કરે. માની માનથી. માટે છે. અન્યને નહીં. કારણકે આવા જ મહાપુરુષોના તો દુર્જનનો સંગ ત્યાજ્ય છે. બગડેલી કેરીઓ સાંનિધ્યમાં તેમના આ યમના અચિંત્યશક્તિના કેટકેટલી કેરીને પોતાના સંગથી બગાડી શકે છે. પ્રભાવે જાતિવેરવાળાજીવો પણ પોતાનું વેર છોડી જેમ વિકૃત ભાવોથી ભાવિત થયેલાઓ દે છે. આ ચોથો યમ સિદ્ધિયમ છે. પોતાની અસર બીજાઓમાં ઊભી કરવા સફળ બને વિવેચનઃ સતત લોહચુંબકના સંપર્કથી જેમ છે. તેમશુદ્ધ અહિંસાદિભાવોથીભાવિત થયેલાઓ લોખંડ સ્વયં ચુંબક બની જાય, તેમ સતત પણ પોતાના સાંનિધ્યમાં આવનારને પોતાના અહિંસાદિના પાલનથી, તેમાં જ સ્થિરતા રાખવાથી યોગનો વિનિયોગ કરે જ. લસણ લસણનું કામ જીવ અહિંસાદિમય બની જાય છે. પોતે કસ્તૂરીથી કરે, કસ્તુરી કસ્તૂરીનું. હા, લસણના સંગમાંકસ્તૂરી સુવાસિત નહીં, પોતે જ કસ્તુરી ! પોતે દીવાથી લસણ ન બને, કસ્તૂરીના સંગમાં લસણ કસ્તૂરી પ્રકાશિત નહીં, પોતે જ દીવો બની જાય! ના બને. કસ્તૂરીના સંગથી સુવાસિત થયેલા કપડા જેમ સતત ક્રોધ કરી કરીને ક્રોધમય બની લસણની દુર્ગધથી વાસિત થતાં વાર લાગે, તેમ ગયેલી વ્યક્તિ પાસે આવનાર અક્રોધી વ્યક્તિને લસણથી વાસિત થયેલા કપડાને કસ્તૂરીથી પણ ક્રોધ ઉઠવા માંડે છે, તેમ સતત અહિંસાનું સુવાસિત થતાં પણ વાર લાગે. મુકેલ પડે. અહીં મન-વચન-કાયાથી પાલનકરી કરીને અહિંસા- લસણ = દુર્જન, કસ્તૂરી = સિદ્ધયોગીઓ, કપડા મય બની ગયેલી વ્યક્તિના તેજપ્રભાવમાં આવેલી સામાન્ય જન. વ્યક્તિ પણ સહજ અહિંસા પાલવા માંડે છે. તેથી બીજાને હજી યોગમાર્ગને પામ્યાનથી, પણ આ સિદ્ધયોગીને પોતે સિદ્ધ કરેલા અહિંસાદિનો યોગમાટે ભૂમિકા-યોગ્યતા ધરાવે છે. તેઓને અન્યમાં વિનિયોગ કરવો ઘણો સહેલો પડે છે. અને સિદ્ધયોગીઓ સહજ સાંનિધ્ય અને પ્રેરણાથી

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342