________________
મલયસુંદરી ચરિત્ર
હાવાથી તે વૃક્ષને બીજા થોડાં સાધનવાળાં વૃક્ષોની અપેક્ષાએ વહેલાં અને સ્વાદિષ્ટ ફળે આવશે. આવી જ રીતે કડવાં ફળવાળાં વૃક્ષને બધાં સાધના અનુકૂળ મેળવી આપ્યાં હશે તે તે વૃક્ષને ખીજા સાધન વિનાના વૃક્ષેાની અપેક્ષાએ વહેલાં અને કડવાં ફળે આવશે.
આજ દ્રષ્ટાંતથી મીઠાં વૃક્ષવાળાં ધર્મનાં મોઢાં ફળે, અને કડવાં વૃક્ષવાળ પાપનાં કડવાં ફળે!ની સાથે સરખા-મણી કરી લેવી જોઈ એ,
ઉગ્ર પુણ્ય, પાપવાળાં કત યેાનું ફળ ઘણાજ થાડા વખતમાં અને તીવ્ર મળે છે, ત્યારે મદ પરિણામે કરાચેલાં પુણ્ય પાપવાળાં કત્ત બ્યાનુ ફળ કાળાંતરે અને મદ્યપણે થાડાં સુખ દુઃખરૂપે મળે છે,
૪
આટલુ જણાવ્યાથી એ પરિસ્કુટ થયુ` કેજે પાપવૃત્તિવાળા છળપ્રપ’ચીઆ અત્યારે સુખી દેખાય છે, અને વ્યવહારિક કાર્ય માં વિજય પામે છે, તે તેમનાં પૂ તબ્યાનુ ફળ છે, આ પૂર્વ કત્ત બ્ય શુભ-સારૂ છે તેથી તેએ સુખી અને વિજયી છે. અત્યારના અશુભ કત્ત બ્યાનાં ફળે! આડુ પૂના શુભ કર્ત્તવ્યનું વ્યવધાન-આંતરૂ' પડેલુ છે, તે અંતર નીકળી જતાં અર્થાત્ તે શુભ ક`નું ફળ સમાપ્ત થતાં અને વર્તમાન કાળનુ કે પૂર્વ-કાળનું અશુભ કમ ઉદય થતાં અત્યારે સુખી દેખાતાં; તે તેમના તીવ્ર કે મઢ પાપી પરિણામના પ્રમાણમાં વધારે કે ઓછા દુઃખી
થવાનાજ