Book Title: Vishanima Vanik Gnatino Itihas Author(s): Mahasukhram Prannath Shrotriya Publisher: Vadilal Mansukhram Parekh View full book textPage 9
________________ કૈવલ્યાધિપતિ પ્રભુ જગતના, દુઃખાઘને ટાળતા, તે વિષ્ણુ ભવખંધ પાશ છુટતાં, શરણે મા રાખતા; ભક્તાનંદુ પ્રદા સદા અભયને, શાન્તિપ્રદા શ્રીધર, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, પૂ ઘનશ્યામલ॰ સત્યે પ્રાણ વિના સદા વસી રહ્યા, પ્રાણિતણા દેહમાં, દેખે અણુ માત્રમાં; વિશ્વેશ જે વ્યાપક, પૂજી ઘનશ્યામલ જે કર્ણાવિણ સાંભળે ઈંગ વિના, ચાલે પાય વિના ગ્રહે કર વિના, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, આદિ જે શીવ શક્તિ રૂપ જગના, પ્રાણિતણા પાલક, ઈચ્છા જે અમ પાષતા જગતના, સ્વામિ યાસાગર; શંખાદિ શુભ આયુધા સ્વરૂપમાં, શાભે સદા પ્રેમલ, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, વંદું ઘનશ્યામલ॰ ૫ ७ જેની છાતી વિષે શ્રી લક્ષ્મિ વસતાં, કૌસ્તુભથી શાંભતા, શ્રી વત્સાંક્તિ પદ્મનાભ મઘુડ્ડા, શા જે ધારતા; જેને દેવ સદા મહા મુનિવર, સેવે ખરા યાગીઓ, તે શ્રી ધ્રુવ ગદાધર સ્વરૂપને, પૂજી' ઘનશ્યામલ૰ . જે આ નિત્ય ગદાધરાષ્ટક પઢે, રાખી સદા ટેકને, તે સિદ્ધિ શીવ સાધીને જગતમાં, અંતે વરે મુક્તિને; દેવા કિન્નર ચારણા દિગ્ વિષે, અંતે વરે મુકિતને; નિષ્પાપી વળી નિષ્કંલક થઇને, વૈકુંઠવાસી અને ૯ સમલૈાકી અનુવાદકઃ વિષ્ણુશ'કર સામેશ્વર, જોષિ–કપડવંજ,Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 390