Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh
Catalog link: https://jainqq.org/explore/032630/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશાનમા વણિક જ્ઞાતીનો ઇતિહાસ. -: છપાવી પ્રસીદ્ધ કરનાર :– વાડીલાલ મનસુખરામ પારેખ ખાટલીબેયની કુંપની. ફેાસ સ્ટ્રીટ, કાટ, મુંબઈ ૧. પુસ્તક મળવાનું ઠેકાણું:શ્રી વિશાનિમા જૈન યુવક મંડળ, પીપવાળે માળા, ગુલાલવાડી, મુંબઇ-ર. મૂલ્ય રૂા. ૩) Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશાનિમા વણિક જ્ઞાતીનો ઇતિહાસ. -: સંપાદક :મહાસુખરામ પ્રાણનાથ શ્રોત્રીય. –: છપાવી પ્રસીદ્ધ કરનાર :– વાડીલાલ મનસુખરામ પારેખ. ખાટલીબેયની કુપની. ફ્રાસ સ્ટ્રીટ, કાટ, મુંબઈ ૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રકઃ માહનલાલ ત્રીભાવનદાસ મેાદી ૨૩/૨૫, હમામ સ્ટ્રીટ, કાટ, સુબઈ ૧. પ્રથમ આવૃત્તિ પ્રત ૧૦૦૦ મુદ્રણાલયઃ જનરલ કમરશીયલ પ્રીન્ટરી ૨૩/૨૫ હમામ સ્ટ્રીટ, મુંબઇ ૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આગમાધારક આચાર્ય દેવ શ્રી ૧૦૦૮ શ્રી આનંદસાગર સૂરિશ્વરજી :- વિક્રમ સંવત ૧૯૩૧ અસાડ વદ ૦)) :- વિક્રમ સંવત ૧૯૪૭ મહા સુદ ૫ વિક્રમ સંવત ૧૯૬૦ જેઠ સુદ ૧૦ જન્મ દિક્ષા પન્યાસ પદ :– આચાય પદ – વિક્રમ સંવત ૧૯૭૪ નિર્વાણ :- વિક્રમ સંવત ૨૦૦૬ વૈશાખ વદ ૧૦ વૈશાખ વદ ૫ મુ. કપડવણજ મુ. લીંબડી મુ. અમદાવાદ (રાજનગર) મુ. સુર્ય પુર મુ. સુર્ય પુર Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ ॥श्री कुळदेव श्री॥ देव गदाधरराय (शामळाजी) प्रभुजीनी स्तुतिनुं अष्टक (शार्दुल विक्रिडित छंद) लक्ष्म्या सेवित पादपद्म युगलं कंदर्प कोटि प्रभु । नित्यं शाश्वतमव्ययं शिवतमं सत्यस्वरूपं परम् ॥ इन्द्रादैस्मरै स्तथा मुनिवरै ासादिभिः सेवितम् । वन्दे देव गदाधरं जलधरश्यामं सदा माधवम् ॥१॥ सद्योदर्शनतोऽधनाशनिपुणं भास्वत्सहस्त्रार्चिषम् । संसारार्णव तारक कीलमलं प्रध्वंसनं श्री हरिम् ॥ वकुंठाधिपतिं चतुर्भुज भज विश्वेश्वर निर्गुणम् । वन्दे देव गदाधरं जलधरश्यामं सदा माधवम् ॥२॥ योपत्ते विविधावतार रचना भक्तस्य तुष्टै विभु । यं चैतत्सकलं जगत्स्थित महो येनैव चोत्पादितम् ॥ कल्पान्ते विलयं करोत्यपिचतक्षस्तं जगत्छाशकं । वन्दे देव गदाधरं जलधरश्याम सदा माधवम् ॥३॥ दिनानां परिपालकं भवभयच्छेदैक दक्षं प्रभु । आम्नायै दुरितापहा चतुरैस्तोष्ठय मानं सदा ॥ तं पितांबर धारिणि मुररिपुंपापौध विध्वसनम् । वन्दे देव गदाघर जलधरश्यामं सदा माधवम् ॥४॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ कैवल्यापदमिश्वरं जगध्धत्रासाग्नि कर्कालालाधितम् । श्री विष्णुभव बन्धभीत शरणं देवाधिदेवं प्रभुं ॥ भक्तानामभयं पदं सुमनसा मानन्ददं श्रीधरम् । वन्दे देव गदाधरं जलधरश्याम सदा माधवम् ॥५॥ योसत्यामपि वाचि वाक्पदुरहो घ्राणं विना जिघ्रति । योकर्णोपि शृणों त्यलं च नयना भावेऽपि सर्वार्थ दृक् ॥ योगच्छत्यपि निष्पदो काइहा गृहातितं विश्वपां । वन्दे देव गदाधरं जलधरश्याम सदा माधवम् ॥६॥ आद्य श्री जगदीश्वरं गुणनीधि वृन्दारकै पूजितम् ।। सर्वेशं वरदं दयार्द्र हृदयम् कामप्रदं सेविताम् ॥ शंखाद्यै रूप शोभितं वरतनु ज्ञेयं पवित्रं शुचिम् । वन्दे देव गदाधरं जलधरश्यामं सदा माधवम् ॥७॥ वक्षः कौस्तुभ शोभितं विजयते स्थानं श्रीयो यस्यतम् । शाङगद्या युध धारिणं मधुरिपु तं पद्मनाभं शुभम् ॥ श्री वत्सेव च लांच्छितं सुरवरै भक्तिश्च संपूजितं । : वन्दे देव गदाधरं जलधरश्यामं सदा माधवम् ॥८॥ श्रीमद् देव गदाधराष्टकमिदं नित्यं पठन्ते नराः ।। संप्राप्यैव निजं समीहित फलं सर्वतथान्ते पुनः ॥ देवैः किन्नर चारणादिभिरमी संभाव्य माना मुदा । तल्लोकं दुरितादि दोष रहितं गच्छन्ति निष्पातकाः ॥९॥ : संपादक गोविंदलालजी, प्रोफेसर, इन्दोर. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રો કુળદેવ શ્રી દેવ ગદાધરરાય (શામળાજી) પ્રભુજીની સ્તુતિ અષ્ટક (સમશ્લોકી અનુવાદ ગુજરાતિમાં ) શાર્દૂલ વિક્રિડિત છંદ. લક્ષ્મિ સેવિત પાદ પદ્મ રૂપમાં, કદ્રુપ કેાટિ પ્રભુ, જે છે શાશ્વત નિત્ય સત્ય, જીવના કલ્યાણકારી મહા; શક્રાદિ સુર, વ્યાસ, યાગી મુનિએ સેવે સદા ભાવથી, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને પૂજું સદા પ્રેમથી ૧ જેનાં દન માત્રથી મળી જતા પાાદ્ય જે ક્રિમિમાં, સંસારી તરતા ભવાબ્ધિ કલિના, ફિલ્મીષ જે કાપતા; વૈકુંઠાધિપતિ ચતુર્ભુજ હરિ, વિશ્વેશ જે નિ`ણુ, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, વંદું સદા માધવ૦ * જે લઇ વિવિધાવતાર જગમાં, સામ્રાજ્ય સ્થાપે રૂડું, જેનામાં વળી જે થકી સકળ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યું; તે બ્રહ્માંડ વળી મહાપ્રલયમાં, આપ સ્વરૂપે શમ્યું, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, ભકતા ભાવે નમુ ં ૩ દીનાના હિરનાથ દક્ષ ભવનાં દુ:ખે। સુનિવારવા, ચારે વેદ થકી પ્રસન્ન હૃદયે, ભકતા કરે પ્રાર્થના; જે પિતાંબર ધારી મુરરપુને, પાપ તણા દાહક, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, પૂજું ઘનશ્યામલ॰ ૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ કૈવલ્યાધિપતિ પ્રભુ જગતના, દુઃખાઘને ટાળતા, તે વિષ્ણુ ભવખંધ પાશ છુટતાં, શરણે મા રાખતા; ભક્તાનંદુ પ્રદા સદા અભયને, શાન્તિપ્રદા શ્રીધર, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, પૂ ઘનશ્યામલ॰ સત્યે પ્રાણ વિના સદા વસી રહ્યા, પ્રાણિતણા દેહમાં, દેખે અણુ માત્રમાં; વિશ્વેશ જે વ્યાપક, પૂજી ઘનશ્યામલ જે કર્ણાવિણ સાંભળે ઈંગ વિના, ચાલે પાય વિના ગ્રહે કર વિના, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, આદિ જે શીવ શક્તિ રૂપ જગના, પ્રાણિતણા પાલક, ઈચ્છા જે અમ પાષતા જગતના, સ્વામિ યાસાગર; શંખાદિ શુભ આયુધા સ્વરૂપમાં, શાભે સદા પ્રેમલ, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, વંદું ઘનશ્યામલ॰ ૫ ७ જેની છાતી વિષે શ્રી લક્ષ્મિ વસતાં, કૌસ્તુભથી શાંભતા, શ્રી વત્સાંક્તિ પદ્મનાભ મઘુડ્ડા, શા જે ધારતા; જેને દેવ સદા મહા મુનિવર, સેવે ખરા યાગીઓ, તે શ્રી ધ્રુવ ગદાધર સ્વરૂપને, પૂજી' ઘનશ્યામલ૰ . જે આ નિત્ય ગદાધરાષ્ટક પઢે, રાખી સદા ટેકને, તે સિદ્ધિ શીવ સાધીને જગતમાં, અંતે વરે મુક્તિને; દેવા કિન્નર ચારણા દિગ્ વિષે, અંતે વરે મુકિતને; નિષ્પાપી વળી નિષ્કંલક થઇને, વૈકુંઠવાસી અને ૯ સમલૈાકી અનુવાદકઃ વિષ્ણુશ'કર સામેશ્વર, જોષિ–કપડવંજ, Page #10 -------------------------------------------------------------------------- ________________ મહાસુખરામ પ્રાણનાથ શ્રોત્રીય મેટી ઉમ્મરે વર્ષો સુધી આ ઈતિહાસનું સંપાદન કરી પુસ્તકાકારે અસ્થિમાં લાવવા માટે જેમણે જહેમત ઉઠાવી અને જાણે પોતાની જીંદગીને અંત નજદીક આવવાની આગાહી થઈ હોય તેમ જાણી, ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખને માથે તે છપાવી પ્રસિદ્ધ કરવાની જવાબદારી સેપી પિતાની આકાંક્ષા પુરી કરી. તેમના આ કામને માટે સમસ્ત વિશાનિમાં જ્ઞાતિ હમેંશને માટે તેમની રૂણી રહેશે. O , Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ : : : : : : : : : : : : ૮૧ થી અનુક્રમણિકા પ્રકરણ ૧ વેદના સમયની ચાતુર્વણું પાને ૧ થી ૫ ૨ આર્યોની જાતિ વ્યવસ્થા છે ૬ થી ૧૦ ૩ હાલની જ્ઞાતિઓ , ૧૧ થી ૧૮ ૪ જ્ઞાતિ અને ગોત્ર ૧૯ થી ૨૬ ૫ નિયમા વાણિજ્ય ઉફે નીમા વણિક મહાજન ... - ૪૦ ૬ શામળાજીની મૂર્તિ અને મંદિરનું વર્ણન . ૫૭ નિયમા વૈશ્યા ઊર્ફે નિમા વણિક .. ૫૮ થી ૮ ગાત્રોના નામના મૂળ શબ્દ તથા તેના અર્થ ... ૬૭ થી ૯ ગોત્રની મહત્તા ૧૦ નિમાવણિકની પ્રાંતવાર વસ્તીની ગણત્રી .. ૮૧ થી ૧૦૧ ૧૧ કપડવણજના શ્રી ચિંતામણજી પાર્શ્વનાથની સ્તુતિ ૧૦૨ થી ૧૦૬ ૧૨ કુલગુરૂનાં લાણ તેમજ કુટુંબની વિગત .. કે ૧૦૭થી ૧૧૪ ૧૩ કપડવણજના વિશાનિભાનાં કુટુંબની તેમજ તેમના દરેકના કુલગુરૂના સંબંધનું વિગતે વિવરણ .. ક ૧૧૫ થી ૧૨૪ ૧૪ કપડવણજના વીશાનિમા વણિક મહાજનને પરિચય અને ઇતિહાસ , ૧૨૫ થી ૧૬૬ ૧૫ કપડવણજ ગામને જુનો-નવો ઇતિહાસ .. ૧૬૭ થી ૧૮૬ ૧૬ કપડવણજ માં વસતા વીશાનિમા જૈનેની વંશાવળીઓ ૧૮૭ થી ૨૨૧ પરિશિષ્ટ નં. ૧ ઈતિહાસને પિષણ આપતી જગાઓને સંક્ષિપ્તમાં પરિચય . , ૨૨૨ થી ૨૨૬ નં. ૨ કપડવણજનું વર્ણન તથા ચતુર્દિશા .. , ૨૨૭ થી ૨૩૨ પાંચે ગામના વિશાનિમા જેના જ્ઞાતિ મંડળની માહિતી. બંધારણને ખરડો » ૨૩૩ થી ૨૪૦ પ્રથમ (સંમેલન) અધિવેશન ૨૪૧ થી ૨૬૪ દ્વિતિય અધિવેશન ૨૬૫ થી ૩૦૪ મંડળનું પાકુ બંધારણ > ૩૦૫ થી ૩૧૨ આધુનિક ધાર્મિક પ્રવૃત્તિઓ. શ્રી જ્ઞાન મંદિરની સ્થાપના. ૩૧૩ થી ૩૧૪ શ્રી મોદીના દેરાસરજીને જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા. , ૩૧૫ થી ૩૧૬ શ્રી ચિંતામણજી પાર્શ્વનાથજીના મંદિરનો જીર્ણોધ્ધાર. , ૩૧૬ થી ૩૧૮ શેઠ મીઠાભાઈ ગુલાલચંદ પાંજરાપોળ ૩૧૮ થી ૩૨૩ દિક્ષિત ભાઈઓ તથા બહેનેના સંસારી તથા દિક્ષિત નામની યાદી , ૩૨૩ થી ૩૨૪ - TV Page #13 -------------------------------------------------------------------------- ________________ સાભાર સ્વીકાર આ પુસ્તક છપાવી બહાર પાડવામાં નીચે જણાવેલ ભાઈઓ તરસ્થી સહાય મળી છે - ર૫ સ્વ. શેઠ શામળભાઈ નથુભાઈ હા. શેઠ બાબુભાઈ પ૦૧૭ સ્વ. શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ હા. નં. બહેન માયાબહેન પ-૧ શા. કેશવલાલ સોમાભાઈ હા, પોતે પત્ર પારેખ વાડીલાલ મનસુખરામ હા પોતે પ. શા મફતલાલ કાન્તીલાલ હા, ભાઈ કાન્તીલાલ ર૫૧પારેખ રમણલાલ છોટાલાલ હા, ભાઈ રમણલાલ ૨૫૧ શા. હિરાલાલ વાડીલાલ - હા. પોતે રપ0 સ્વ. દોશી પુનમચંદ લલ્લુભાઈ હા, ડૉ. રમણલાલ ર૫૧ સ્વ. ગાંધી વાડીલાલ લીંબાભાઈ હા, ભાઈ નગીનભાઈ ર૫) શા. ગિરધરલાલ ભોગીલાલ હા, ભાઈ ચીમનલાલ ર૫૧] શા. જશવંતલાલ જયંતિલાલ હાભાઈ વાડીલાલ જીનવાળા ૨૫૧ શા. રતીલાલ હરજીવનદાસ કેહિનુર વાળા હા. પોતે રપ પરીખ રમણલાલ નગીનદાસ વિમળચંદ હા. પોતે રર૬ શ્રી ગોધરા વિશાનિમા જૈન સંઘ તરફથી હા, દોસી મણલાલ પાનાચંદ ૧૫ શ્રી મહુધા-ચુણેલ-કાનમના વિશાનિમા જૈન સંઘ તરફથી હા, ભાઈ કસ્તુરલાલ ચીમનલાલ Page #14 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પત્રિકા. समर्पण કપડવંજ વીશા નીમાવણિક મહાજન જ્ઞાતિની ગૃહસ્થાઇ, ઉદારતા, ગૌરવ, સ`સ્કાર અને આબરૂ ટકાવવા, વધારવા અને નિર્મળ કરવામાં જે કુળે પર પરાથી તન, મન અને ધનથી અવર્ણનીય પ્રેમપુર સેવા આપણુ કરેલી છે, તે સાખી કુળના શેઠજી શ્રી હીરજીભાઈ અંબાઈદાસના વ મા ન પુવ અને કુ ળ ભુ ષ ણા ને આ પુસ્તક આદર પુર્વ ક સમપ ણુ કર્યું છે. Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ શ્રી. મણીભાઈ શામળભાઈ (શેઠ હીરજીભાઈ અંબાઈદાસના કુટુંબના પુત્ર રત્ન) તેઓ પિતાની પાછળ એક બાળ પૂત્રિ બહેન ચંપાબહેન અને શેઠાણીબાઈ જડાવને મુકી વીસ વરસની તદન કુમળી ઉમ્મરે સંવત ૧૯૫ર ના જેઠ સુદ ૯ ના રોજ સ્વર્ગે સિધાવ્યા. Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ પુણ્યભૂમિ કપડવંજ શ્રી નિમા વણિક જ્ઞાતિને ઇતિહાસ” એ નામના આ પુસ્તક વિશે મારે કંઈક પ્રાસ્તાવિક લખવું એવી સૂચના મુ. શ્રી. વાડીલાલ પારેખ તરફથી આવી ત્યારે મને નવાઈ લાગી. કારણ કે, ગાંધીયુગની આજની વિચારસરણી મુજબ આપણા સમાજનું ઘડતર થવું જોઈએ એવું માનનારે અને એ માન્યતાને યથાશકિત વર્તનમાં મૂકનારે હું રહ્યો. આથી જ્ઞાતિરૂપી વાડામાં પુરાઈ રહેવાની હિમાયત મારાથી કોઈ દિવસ થઈ શકે જ નહિ. આ સંજોગોમાં આ પુસ્તક વિશે કંઈક લખવાની સૂચના નમ્રતાપૂર્વક મારે નકારવી જોઈએ એવો વિચાર મને આવ્યું. પણ પ્રેમપૂર્વક કરેલી કોઈ પણ સારી સૂચના એકદમ નકારવાને માટે સ્વભાવ નથી એટલે આખું પુસ્તક જોઈ જવું અને તે બાદ મારે જે તે નિર્ણય કરે એમ વિચાર્યું. અને તેમ કરવામાં જે ભાઈની મારફત મને સૂચના મળી હતી તે મારા સ્નેહી શ્રી ચંદ્રકાન્ત પરીખે અનુમતિ આપી. આ આખું પુસ્તક હું જોઈ ગયો છું. એકંદરે જોતાં જ્ઞાતિના વાડાઓને આ પુરતક ઉત્તેજન નથી આપતું એની મને પ્રતીતિ થઈ છે. આખા પુસ્તકમાં ઠેરઠેર એવા ઉલ્લેખો મળી આવે છે જે, નાનાં પડી ગયેલાં જૂથને મેટાં થવા માટેની હિમાયત કરે છે. દૂર દૂર વસતી સમસ્ત શ્રી દશા અને વિશા નિમા વણિક,(વૈષ્ણવ અને જૈન) બધા એક થાય, અને રોટી-બેટી વ્યવહાર કરતા થઈ જાય એ વસ્તુ લેખકે ઈચછનીય ગણી છે (જુઓ ઇંદોર સંમેલનને ઠરાવ, પાનું ૯૬). વળી આ પુસ્તકમાં એકલા કપડવંજના જ્ઞાતિજનોને નહિ પણ સમસ્ત ભારતમાં વસતા જ્ઞાતિજનોને ઈતિહાસ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આગધ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વર જેવી ત્યાગમૂર્તિના આશીર્વાદથી આ ઇતિહાસ માટે લેખક વિપુલ સામગ્રી મેળવી શક્યા છે, એ હકીકત અત્રે આનંદપૂર્વક નેધવી જોઈએ (પાનું ૭; છેલ્લે ફકરો). આ પુસ્તક તૈયાર કરવા અંગેની ઉપર બતાવી તે દૃષ્ટિ કદર કરવા યોગ્ય ગણાય. આ પુસ્તકનાં પાનાં જેમ જેમ ફેરવતા જઈએ છીએ તેમ તેમ એક વસ્તુ નજર સમક્ષ આવ્યા વિના રહેતી નથી કે, આ પુસ્તક તૈયાર કરવા માટે લેખકે ભારેશ્રમ ઉઠાવ્યો છે. સંશોધન કરવામાં તેઓ ઊંડા ઉતર્યા છે. પ્રાચીન લેખ, શિલાલેખ, જૂના ઇતિહાસ, પાલી-અર્ધમાગધી સાહિત્ય, ગેઝેટિયર, બીજી ભાષામાં લખાયેલું સાહિત્ય, આચાર્યો પાસેથી મેળવેલી માહિતી, વૃદ્ધ અને અનુભવી જનેની મુલાકાત લેઈ એકઠી કરેલી સામગ્રી–એમ જુદી જુદી રીતે લેખકે શ્રમપૂર્વક અને પ્રેમપૂર્વક વિગતો મેળવી આ પુસ્તકની રચના કરી છે, અને તે વિગતે ઉપરથી યથાશકિત, યથામતિ કેટલીક કલ્પનાઓ કરીને તારણ કાઢયાં છે. આ કામમાં કપડવંજનાં તથા બીજા ભાઈબહેનો તરફથી તેમને ઘણી મદદ મળી છે. પુસ્તકમાં તારવી બતાવેલાં બધાં જ વિધાને બરાબર છે કે કેમ એ તપાસવાનું કામ બાજુએ રાખીએ તો પણ લેખકની સંશોધનવૃત્તિની તારીફ કરવી જરૂરી ગણાય. આ પુસ્તક વાંચનાર સૌ જોઈ શકશે કે તે વિવિધ માહિતીથી ભરપૂર છે, તેમજ સમસ્ત ભારતમાં વસતી કોમની દૃષ્ટિએ અને સંશોધન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, તે તો હું ઉપર જણાવી ગયે. વળી લેખકે ભમતાપૂર્વક અને પ્રેમપૂર્વક આ પુસ્તક રચવાનો શ્રમ ઉઠાવ્યો છે, તે પણ આગળ જણાવી ગયે. તે ઉપરાંત આ પુસ્તકમાં, ભારતમાં સંસ્કૃતિ, ધર્મ અને જ્ઞાન-કલાના સંસ્કાર રડાવનાર જૈન ધર્મની વિગતો જોવા મળે છે; ગોત્રોનો ઈતિહાસ, ચાતુર્વણ્યની વિગતો, રાજા હરીશ્ચંદ્રને યજ્ઞ અને નીમા વણિકોને પ્રસંગ, શામળાજીનું મંદિર અને તેના ઇતિહાસની વિગતે, Page #19 -------------------------------------------------------------------------- ________________ દશા અને વીશા બને વણિકોની માહિતી, રાધનપુરની બીબી અંગેનો કપડવંજનો ઐતિહાસિક પ્રસંગ, એકતાલીસ કુટુંબોનો મહામહેનતે અને ચીવટપૂર્વક તૈયાર કરેલ વંશવેલો, વગેરે ઘણું ઘણું આ પુસ્તકમાં લેખકે પોતાની દૃષ્ટિ અને શક્તિ મુજબ આપવો પ્રયત્ન કર્યો છે. જો કે ગળે ન ઉતરે એવી કેટલીક વિગતે આ પુસ્તકમાં જોવા મળે છેખફી, તેમ છતાં આ પુસ્તકમાં કપડવંજ વિશે અવનવું જાણવાનું મળે એવી રસપ્રદ માહિતી, અને શાંતિએના વાડાઓને વિશાળ બનાવવાની વાતને ઉત્તેજન આપવાની, હિમાયત, પણ જોવા મળે છે. - ', ' ' , : છે : " ઉપર જણાવી તે માહિતી ઉપરાંત સમગ્ર કપડવંજ અંગેની કેટલીયે વિગતે, આ પુસ્તક આપણને આપે છે. કપડવંજના વસવાટને ઇતિહાસ, કપડવંજીએાની નાનીમોટી સખાવતની વિગતો, કપડવંજની જૂના વખતની અને આજની આર્થિક સ્થિતિને ખ્યાલ, કપડવંજની જૂના સમયની અને આજની ઔદ્યોગિક માહિતી અને તેના વિકાસની શક્યતા, કપડવંજનાં જોવાલાયક સ્થળે અને તેમને ઇતિહાસ, કપડવંજનાં સાર્વજનિક કામની વિગતો વગેરે ઘણું ઘણું આપણને આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. અને આ બધી વિગતે વાચકોને પ્રેરણા મળે એવી રીતે રજૂ કરવામાં આવી છે. કપડવંજમાંની બેકારી દૂર થાય, કપડવંજઓને કામધંધા અંગે મદદરૂપ થવાય અને કપડવંજની હરેક રીતે પ્રગંતિ થાય એ નેમ પણ લેખકે આ પુસ્તકની વિગતોની રજુઆત કરવામાં રાખી છે. આથી આ પુસ્તક એવું બની શકયું છે કે, તેથી વાંચક પ્રેરણા પામે, પિતાને ધમ વિચારે, પોતાના વતન તરફ મમતા કેળવે, કપડવંજની એકતા થાય અને તે ટકી રહે એવી દૃષ્ટિ રાખે, અને પિતપતાના સંપ્રદાય દ્વારા અર્થાત જૈન દેરાસરે, પછી માર્ગનાં મંદિર, મસ્જિદ, મહાત્માજી અને સેવામૂર્તિ હરિભાઈની પ્રતિમાઓ વગેરે દ્વારા તિપિતાના ધર્મની પ્રેરણા મેળવે વગેરે. આ બધું થાય તે પુણ્યભૂમિ પડવંજનું નામ સારા ગુજરાતમાં તે શું પણ સમસ્ત ભારતમાં જાણીતું થાય. આ રીતે જોતાં આ પુસ્તકની માહિતી, ઉપર બતાવી તે ભાવના કપડવંજીએની કેળવાય તેમાં કેટલેક અંશે મદદગાર થાય એવી છે, એમ કહેવું જોઈએ. ; ; જુદા જુદા સમયે જુદી જુદી રીતે નાનાંમોટાં દાન કરનાર કેટલાએ કપડવંજઓનાં નામે. આ પુસ્તકમાં જોવા મળે છે. એ દાનની વિગતે ઉપરથી આપણને જાણવા મળે છે કે, જૂના સમયથી તે આજ સુધી કપડવંજમાં નાનામેટાં દાનનો પ્રવાહ સતત વહ્યા કર્યો છે. કપડવંજના એક જાહેર કાર્ય કર્તાતરીકે આ સૌને યોગ્ય ઉલ્લેખ કરી તેઓની સખાવતેને ઉલ્લેખ અહીં કરવાનું મને રવાભાવિક રીતે મન થાય છે. પણ એમ કરવા જતાં એ લાંબી યાદીમાંનું કેઈનું નામ ભૂલથી રહી જવાને સંભવ હોઈ કોઈનાયે નામને નિર્દેશ કર્યા વિના, કપડવંજને શણગારવામાં, કપડવંજમાં સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના સંસ્કાર સિંચવામાં, જાહેર સેવાના પાઠ શીખવવામાં, અને કપડવંજને સમૃદ્ધ બનાવવામાં ફાળો આપનાર, એસૌ દાતાઓને ધન્યવાદ આપવાની આ તક લઉં છું અને સાથે સાથે આનંદપૂર્વક એ વસ્તુ પણ નોંધવાની જરૂર જોઉં છું કે, કપડવંજનાં સાર્વજનિક કામમાં, જૈન ભાઈઓની સેવાને નંબર પાછળ નથી (જુઓ પાનું ૧૮૫-૮૬). આ ઉપરાંત એ બીના પણ સેંધવી જોઈએ કે સેવાભાવી અને સાધનસંપન્ન જૈન ભાઈઓની સેવાથી સંતોષ પામી, કપડવંજની પ્રજાએ જૈન કુટુંબને જ “નગરશેઠ” બનાવી સન્માન્યું છે અને એમ કરીને જૈન ભાઈઓની સેવા અને દાનની યોગ્ય કદર કરી છે (જુઓ પાનું ૧૩૭). | આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે મૂળ ચાર વર્ણમાંથી અનેક જ્ઞાતિઓ થઈ અને એ જ્ઞાતિઓમાંથી વળી અનેક પેટા જ્ઞાતિઓ થઈ આમ થવાથી આપણું સંઘબળ તૂટી ગયું એ સ્વીકાર્યા વિના Page #20 -------------------------------------------------------------------------- ________________ ચાલે એમ નથી, અને સધબળ તૂટતાં આપણી અધોગતિનાં પગરણ મડાયાં. આજે આપણે આઝાદ થયા છીએ. મે એટલે આપણી સામાજિક પ્રગતિમાં આડે આવનાર પરદેશી સરકાર હવે આપણે ત્યાં રહી નથી. મહાત્મા ગાંધીએ ચિંધેલા રસ્તે આપણા સમાજનું નવઘડતર કરવાના આજે સુઅવસર છે. અનેકાનેક જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયેલા આપણે સૌએ વિકાસને પથે જવાનુ છે. આ સોગમાં જ્ઞાતિ અને જ્ઞાતિજના વિશે ગાંધીજીએ ધણું માર્ગદર્શન કર્યું છે. તેમના એ બાબતાના વિચારાના સારરૂપ નીચેના કરો તેમના જ શબ્દોમાં અત્રે નેધવે યોગ્ય માનું છું. 1 ' 1: ‘પ્રત્યેક ધર્માં પ્રેમીને મારી વિનયપૂર્વક સલાહ છે કે, તેણે જ્ઞાતિઓની નાના પ્રકારની ખટપટામાં ન પડતાં પોતાના કર્તવ્યમાં પરાયણ રહેવું. કભ્ય પોતાના ધર્મનુ ને દેશનુ રક્ષણ કરવાનુ છે. ધનુ રક્ષણ નાનકડી જ્ઞાતિનુ અયેાગ્ય રક્ષણ કરવામાં નથી, પણ ધાર્મિક આચરણમાં છે. ધર્મનુ રક્ષણ એટલે હિંદુ માત્રનું. હિંદું માત્રનું રક્ષણ, પોતે ચારિત્રવાન ખનવામાં જ રહેલુ છે. ચારિત્રવાન બનવું એટલે સત્ય, બ્રહ્મચર્ય, અહિંસાદિ વ્રતો પાળવાં, નિર્ભય બનવું~એટલે કે મનુષ્યમાત્રના ભય છોડવા, થ્થિર ઉપર શ્રદ્ધા રાખવી, તેનાથી ડરવું. તે આપણાં સર્વ કર્મોના, સર્વ વિચારાના સાક્ષી છે, એમ જાણી મેલા વિચારો કરતાં પણ કે પવુ, જીવમાત્રને સહાય કરવી. પરધર્મી ને પણ મિત્ર ગણવા, પરોપકારમાં પેતાના ઢાળ ગાળવા ઇઇ. પેટા જ્ઞાતિની હયાતી હાલ તા જ ક્ષતન્ય ગણાય, જે તેઓનુ સમગ્ર કામ એકદરે ધર્મને અને દેશને પોષનારૂ હાય. જે જ્ઞાતિ આખા જગતના ઉપયોગ પાતાને સારૂ કરે તેને નાશ હોય. જે જ્ઞાતિ પોતાને ઉપયાંગ જગતના કલ્યાણને અર્થે થવા દે તે ભલે જીવા” (જુએ મહાત્મા ગાંધીજી કૃત વર્ણવ્યવસ્થા; પહેલી આવૃત્તિ; પાનું ૧૩૫-૩૬ ). અંતમાં આજે કપડવ જતે છેલ્લા દશકાથી તન, મન અને ધનથી મદદ કરનાર, કપડવ જી. એને કામધંધે વળગાડવામાં પૂરેપૂરા મદદરૂપ થનાર, ઉચ્ચ કેળવણી લેવાની ધગશવાળાને અને વધુ કેળવણી માટે પરદેશ જવાની ઈચ્છાવાળાએને યોગ્ય ઉત્તેજન આપી મદદરૂપ થનારું, સેવાભાવી એ જૈન ભાઇઓને અત્રે મારે ઉલ્લેખ કરવો જોઇએ. એક તેા જયંત મેટલ વર્ક સુવાળા સ્વ. શ્રી. ચિમનલાલ ડાહ્યાભાઈ અને બીજા મુ. શ્રી. વાડીલાલ પારેખ. આ ભાઇઓની સખાવત કેઈ કપડવ થી અજાણી નથી. સ્વ. ચિમનલાલનું અકાળે અવસાન થયું તે કપડવ ંજ માટે એક મોટી કમનસીખી થઈ છે. મુ. શ્રી. વાડીલાલ પારેખ સાથે કામ કરવાનેા મને એક કરતાં વધારે વખત મેાકેા મળ્યો છે. કપડવંજની જાહેર સંસ્થાઓમાં જવાબદાર હોદ્દેદારા તરીકે સાથે કામ કરવાના પ્રસંગેા પણ મને પ્રાપ્ત થયા છે. આજે ૬૬ વર્ષની પાકટ ઉમરે પણ નાત, જાત કે કેમના ભેદભાવ વિના સૌ કપાવ જીઓની યથાશકિત સેવા કરવાની તેમની ધગશ જેવી અને તેવી કાયમ છે. આપણા વહાલા વતન કડવંજની સેવા માટે પ્રભુ તેમને દીર્ઘાયુ બક્ષા અને પુણ્યભૂમિ કપડવજને તેમની દરે* પ્રકારની સેવાા મળતો રહેા એ જ પ્રાર્થના. પુણ્યભૂમિ કપડવંજને। જય હો ! સેવાસંધ કપડવ જ 'ત': ૫-૫-૧૯૫૩, શાન્તિલાલ જીવણલાલ ગાંધી Page #21 -------------------------------------------------------------------------- ________________ આભાર દર્શન - આ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવા માટે અમારા પૂજ્ય કુળગુરૂ શ્રોત્રીય મહાસુખરામ પ્રાણનાથ તરફથી મને વખતે વખત કહેવામાં આવ્યું. મને પણ વખતે વખત એમજ લાગ્યા કરતું કે આ કામ મારે માટે અશક્ય તે નહિ પણ મુશ્કેલ થશે, કારણ કે મારી તબીયત સારી રહેતી ન હતી. છતાં તેઓશ્રીએ એટલે બધે શ્રમ લીધો હતો કે જેને વ્યર્થ જવા દે તે મારા જેવા માટે વસ્યું થઈ પડયું. તેમજ તેઓશ્રીની આપણી કામ પ્રત્યેની લાગણી પણ એટલી ભારે હતી કે જાણે આપણી કમનું દેવું જ હોય નહિ અને તેને ભરપાય કરવા તેઓ મથી રહ્યા હોય તેમ લાગતું. આ કારણે મને જરા જેમ ઓવ્યું અને મેં મારા ભાઈઓ ઉપર વિશ્વાસ રાખી, આ કામ ઉપાડી લેવા અને પુરું કરવા તેમને બાંહેધરી આપી. આથી તેમણે મને પ્રસિદ્ધ કરવાના સર્વ હક અર્પણ કીધા. આ તેમના મેટા દીલને તેમજ આપણી કોમ પ્રત્યેના તેમના અનન્ય પ્રેમ માટે તમે સવતી તેમને અત્યંત હાર્દિકે ધન્યવાદ આપું છું. તેમજ કેમ તેમની હમેશને માટે રૂણી રહેશે તેની હું ખાત્રી આપું છું. વળી મેં મારા ભાઈઓ ઉપર જે ભરોસો રાખી આ કામ આગળ ધપાવેલું તેથી પણ સારી રીતે પ્રોત્સાહન મળ્યું છે. આ મારા બધા ભાઈઓએ સર્વે રીતે મને પિતાનાથી બનતી પૂરેપૂરી મદદ આપી છે, કારણ કે જેની પાસે ગયો તેમણે મને તદન આનાકાની વિના મેં માગ્યા તેટલા રૂપિયા આપી કતાર્થ કર્યો છે. તે સર્વે ભાઈઓનાં નામ આપી, મળેલા દાનની રકમ તેમના નામ સામે દર્શાવી છે. આ તેમની ઉદાર વૃત્તિથી ખેંચાઈને અને તેની પ્રશંસા દર્શાવવા મેં તેમનાં દરેકનાં ચીરસ્મરણ રૂપે આ નાનકડી બુક જે ઇતિહાસ રૂપે પ્રગટ થાય છે તેમાં, દરેકના ફેટા જોડવા નિશ્ચય કર્યો અને તેમાં પણ મને દરેકે પૂરેપૂરે સહકાર આપ્યો છે. આના માટે હું તે સર્વે ભાઈઓને રૂણી છું. - આ પુસ્તકને છપાવતાં, મુફવિગેરે વાંચી સુધારે વધારે કરવામાં, મને ડૅ. ભાઈ રમણલાલ સેમાભાઈએ ઘણીજ મદદ કરી છે. તે માટે તેમને પણ આભાર આ સ્થાને માનું છું. ડ. ભાઈ રમણલાલ નાનપણથીજ આવા સાર્વજનિક કામમાં–તેમાં ખાસ કરીને યુવાનના કોઈપણ પ્રગતિ સાધવાના ક્ષેત્રમાંસહદય મદદ કરતાજ આવ્યા છે જે તેમના ઉદાર અને પ્રગતિશીલ સ્વભાવની પ્રતિતિ કરાવે છે. તેઓ હજુ ઘણ જુવાન છે, એટલે તેમના તરફથી આવા કામમાં ઘણા લાંબા કાળ સુધી આપણી નાનકડી કેમને સહાયતા મળતી જ રહેશે તેવી આશા સેવું છે તે અસ્થાને ગણાશે નહિ. વળી આ પુસ્તકને છાપી આપનાર ભાઈ મેહનલાલ જનરલ કમર્શિયલ પ્રીન્ટરી, હમામ સ્ટ્રીટ, કેટ, મુબઈના માલિકે પણ અમારી ફુરસદે અને ટાઈમના સંકેચ વિના ઘણું ખમીને આ પુસ્તકને આ પ્રમાણેનું પ્રગટ કરવા અમોને સહાયતા કીધી છે. તે માટે તેમને પણ આભાર માન્યા વિના મારાથી રહેવાય નહિ. ' આ પુસ્તકને છપાવતાં લગભગ બે વર્ષ વિતિ ગયાં છે. આ સમય દરમ્યાન અમારા પૂજ્ય કુલગુરૂ શ્રી, મહાસુખરામ ભાઈ સ્વર્ગવાસ પામ્યા છે. તેમના આત્માને તે જ્યાં હોય ત્યાં શાન્તી મળે તેવી અમારી હમેશને માટે પ્રાર્થના છે. આ પુસ્તક છપાવવા હાથમાં લીધું ત્યારથી આજ દીન સુધીમાં બીજાં ડાંક ધાર્મિક કાર્યો કપડવણજમાં ઉપસ્થિત થયેલાં તેનું વિસ્તાર પૂર્વક ખ્યાન આ બુકના છેડે “કપડવણજમાં ઉપસ્થિત થયેલ આધુનિક ધાર્મિક કાર્યોના મથાળા નીચે આપવામાં આવેલ છે. ટૂંકામાં મારે આપ સર્વે ભાઈઓને એકજ વિનંતી કરવાની છે તે એ કે આ પુસ્તકની પ્રકમાં ઘણી ભૂલો રહી ગયેલી છે. તેમજ વાક્ય રચનામાં પણ ખામી છે. તેને આપ સૌ સુધારીને વાંચશે અને અમારી ખામીઓને અપનાવશે. આ પુસ્તક દરેક ભાઈ બહેને દાગીનાની પેઠે સાચવે તેવી મારી ભલામણ છે તેમાંથી ભવિષ્યની પ્રજા પિતાના કુટુંબ-જ્ઞાતિગોત્ર વિગેરે માટે જાણવાનું મેળવે અને પોતે સગાઈ સંબંધ બાંધતાં આ પુસ્તકની સલાહ લેઈ કઈ પણ જાતની ભૂલથી બચવા પામે-એજ વિનંતિ. લી. આપને સદાને સેવક, વાડીલાલ મનસુખરામ પારેખ Page #22 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. આ પુસ્તકના દરેક પ્રકરણની શરૂઆતમાં સમજ પડવા જેવી સમજુતી આપી પૂર્વાપર સંબંધ જોડીને પછીજ મૂળ વિષયનું લખાણ શરૂ કર્યું છે, છતાં એક રિવાજ તરિકે પુસ્તકની અંદર આવેલા વિષયે સંબંધી કંઈક વધારે સ્પષ્ટતા કરી અજવાળું પાડવું જોઈએ, તે રિવાજને ભંગ કરવાનું કંઈ કારણ નથી. આ કઈ મનુષ્યનું જીવન ચરિત્ર નથી. કેઈ સિદ્ધાંતનું પ્રતિપાદન નથી. માત્ર fથમા વાળિ ઉર્ફે નીમા વણિક મહાજનની જ્ઞાતિને ઇતિહાસ છે. (૧) જીની હસ્ત લિખિત પ્રતોમાંથી (૨) દેવાલયના શિલાલેખેથી (૩) બીજી નાતનાં અને દેવસ્થાનોની હકીકત વાળાં છાપેલાં પુસ્તકમાંથી () મધ્ય ભારત દશા નીમા વાણિઆની પ્રવાસ કમિટિએ છપાવેલા રિપોર્ટ ઉપરથી (૫) બોમ્બે ગેઝેટિઅરના મુંબઈ સરકારે છપાવેલા “ગુજરાત સર્વ સંગ્રહ” નામના પુસ્તકમાંથી તથા (૬) “કપડવંજ શહેરનું વર્ણન” એ નામના છપાવેલા પુસ્તકમાંથી, એમ જ્યાં જ્યાંથી આ નીમા વણિક મહાજનની વાત સંબંધીની હકીકત મળી આવી ત્યાં ત્યાંથી મેળવી એક જગાએ એકઠી કરેલી હકીકતને આ સંગ્રહ છે. આ સ્થળે ઉપરોક્ત ગ્રંથકર્તાઓને આભાર માનવાની રજા માગું છું. - આ ઈતિહાસમાં આખિલ હિંદ નિવાસી શા અને વિજ્ઞા ઉપભેદે સહિતના સમસ્ત નીમા વણિક મહાજન જ્ઞાતિને અતિ ઉપયોગી હકીકતને સંગ્રહ છે. એમાં વણિકની નાતનું મૂળ જન્મ સ્થાન, જન્મ સમય, તેને અડસટ્ટો, તેમના ગૃહસ્થાશ્રમના ધર્મ સંબંધીનું જ્ઞાન, તેમની નાતનું તથા ગોત્રનાં નામ, તે પડવાને સમય તથા તેના કારણે તેમજ તેમના કુળદેવ, કુળદેવી. કુળાચાર તથા તે સંબંધીની વિધિ કરાવનાર ને તે ઉપર દેખરેખ રાખનાર કુળગુરૂ વિગેરેનાં વર્ણન, ઈત્યાદિ મળી શકી તેટલી પ્રમાણભૂત સાચીતિઓ સાથેની હકીકત આપેલી છે. જે દરેક નીમા વણિકને જાણવાની અને તેને તાત્વિક વિચાર કરી તેને હાર્દિક સન્માન પૂર્વક અપનાવી તેનાં યજન, પૂજન, સેવા વિધિ જાણું લઈ તેને અમલમાં મૂકવાની આ કટોકટીના સમયે ખાસ જરૂર છે. આ પુસ્તકના પ્રકરણ ૭ થી ૧૦ સુધીના ચાર પ્રકરણ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. નીમા વણિક મહાજનની જાત બ્રાહ્મણોની જાત જેટલીજ પુરાતની, સંયમી, જુની સંસ્કૃતિ અને વંશની વિશુદ્ધિની સંરક્ષક વૃત્તિ વાળી હેઈ, બ્રાહ્મણોના જેટલાજ સમાજમાં માન પામવાને હકકદાર છે. તે પ્રકરણ સાતમા નિયમા વૈરવા વાળા પ્રકરણમાં મળી શકી તેટલી સત્ય હકીકતથી સાબીત કર્યું : છે. તે ઉપરાંત પ્રકરરા ૮ મા ગેત્રેના નામના મૂળ સંસ્કૃત શબ્દો અને પછી Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત ભાષામાં તેના પયયને તે પછી ભાષામાં તેમજ હાલની બેલાતી ગુજરાતી ભાષામાં એમ વંશાવલિ આપી, એ ગે ચાતુર્વર્યના સમયમાં છે તે સાબીત કર્યું છે. આ બે પ્રકરણથી નીમા વણિક મહાજનની સંસ્કૃતિ અને મહત્તા ઉપર સારે પ્રકાશ પડે છે. ને તે સત્ય પુરાવાથી સિદ્ધ કરેલું છે. પ્રકરણ નવમામાં ગોત્રની મહત્તા વિજ્ઞાન દષ્ટિએ બહુજ અસરકારક રીતે વર્ણવી છે. આખા પુસ્તકમાં આ પ્રકરણ નવીજ ભાત પાડે છે. ખાસ આ એક વિશિષ્ટતા છે. દરેક નીમા વણિક મહાજનની વ્યક્તિએ અવશ્ય વાંચવાની જરૂર છે. પ્રકરણ દશમામાં અખિલ હિંદમાં નીમા વણિક મહાજન જ્ઞાતિ કયા ક્યા ગામમાં હાલ વસે છે ને ત્યાં તેમનાં ઘર અને મનુષ્યની સંખ્યા કેટકેટલી છે? તેના આંકડા આપ્યા છે. એટલું જ નહીં પણ તે દરેક ગામમાં ફરશા અને વીશા તથા કાવેજ અને એબી એ કેટલા કેટલા છે તેના આંકડા પણ બતાવ્યા છે. આવા ઉપયોગી પુસ્તકની એક એક નકલ દરેક વ્યક્તિએ પિતાના ઘરમાં વસાવવી એ નૈતિક તેમજ ધાર્મિક ફરજ છે. પ્રકરણ ૧૧ તથા ૧૩ થી ૧૫ સુધી ચાર પ્રકરણમાં કપડવંજના વિશા નીમા વણિક મહાજનને ખાસ ઉપયોગી હકીક્ત છે. તેઓની, તેમનાં હાલમાં ચાલતાં લાણાની યાદી, ગોત્રોની વહેંચણું તથા વંશાવલી, તેમની જૂની તથા હાલની સ્થીતિનું વર્ણન એ બધું જેટલું કપડવંજના નીમા વણિક મહાજનને ઉપયોગી છે તેટલું જ બીજા ગામે વસતા નીમા વણિકને પણ ઉપયોગી છે. કારણકે એ બધી હકીક્ત પિતાને વાસ્તુ અનુકરણીય અને વિચારણીય છે. | વિક્રમ સંવત ૨૦૦૧ ના કારતક સુદ ૧ થી વિક્રમ સંવત્ની એકત્રીસમી સદી શરૂ થાય ત્યારથી, આખી દુનિઓમાં અને ખાસ ભારતખંડમાં અણધાર્યા બનાવે એટલી ત્વરિત ગતિએ બન્યાં કરે છે કે તેને આપણે “અજાયબીઓ કહીએ તે ચાલે. આ બધી અજાયબીઓથી હાલની પ્રજા વાકેફ છે જેથી તેના પિષ્ટપેષણની જરૂર નથી. તા. ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ એટલે વિ. સં. ૨૦૦૩ માં હિંદમાં વગર લડાઈએ સ્વરાજ્ય મળ્યું. તેના આનંદમાં કહો કે પ્રજાની ઐક્યતા સાધવાની ધગશમાં કહે ગમે તે કારણ હેય પણ પ્રાંતિક સરકારેએ સામાજિક અને ધાર્મિક રૂઢિઓ સુધારવાના બહાને સમાજ, નાત, ગેત્ર, ધર્મ ઈત્યાદિના બંધારણેને નિષ્ક્રિય કરનારા કાયદાઓ સત્વરતા પુર્વક ઘડવા માંડયા. આથી આધુનિક ઉડ્ડખળ કેલવણીથી ઘડાએલા મગજવાળાં કેટલાંક યુવક યુવતિઓનું તે તરફ લક્ષ ખેંચાવા લાગ્યું. આથી સમાજ કે નાતના વિચિક્ષણે આગેવાનોને પિતાની સમાજ કે નાતની ફિકર પિઠી. તેથી પિતાની નાતનાં જન્મસ્થાન, જન્મસમય, કુલદેવદેવી, કુલાચાર ઇત્યાદિ પરંપરાથી ચાલતી આવતી ધાર્મિક અને સામાજિક પદ્ધતિમાં સમયને અનુસરતે યોગ્ય સુધારે કરી તેના સત્ય તત્વેથી પોતાની Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) નાતની દરેક વ્યક્તિને વાકેફ કરવાની જરૂર સમજાઈ. જેથી ખરા જ્ઞાનના અભાવે જેમ દીવામાં પતંગીઉં ઝંપલાવી જીંદગી બરબાદ કરે છે તેવી રીતે ક્ષુદ્ર લાલાથી તથા ઉપલકીઆ છૂટછાટાથી લાભાઇ સમાજ કે નાતમાંથી છૂટાપડી આખી જીંદગી દુ:ખ ભોગવતા ખચી જાય, તે માટે આ ઈતિહાસ એકઠા કરી સમગ્ર નીમા વણિક મહાજનની નાતના યુવક યુવતિઓની સમક્ષ રજુ કર્યાં છે. તેનું વાંચન-મનન તે નીધ્યિાસન કરી આવતા કટોકટીના કપરા સુસવાટા સામે જ્ઞાન રૂપી ઢાલ ધરી હીંમતભેર ઉભા રહી પેાતાની નાત-જાત-ગાત્ર-કુળાચાર વિગેરે જે તેમના વડવા એ લગભગ ત્રણ હજાર વર્ષ ઉપરાંતના કપરા સમયમાં, અનેક કષ્ટો વેઠી સત્યમ સાચવી તે બધાંને હયાત રાખ્યાં છે, તેની પડખે ઉભા રહી પૂર્ણ વફાદારીથી અને સન્માન પૂર્વક તેમને બધાંને જીવંત રાખે, એવી આશાથી લેખકે અને ગ્રંથકર્તાએ આ પ્રયત્ન કર્યાં છે. આ પ્રયત્નને કેટલી અને કેવી સફળતા મળશે ? તે તે ભવિષ્યની પ્રજાની કન્યતા ઉપરની ગણત્રીશ્રી ગણાશે. આ ઇતિહાસ એકઠા કરવામાં કણે કણે સહાય કરી છે તેની પ્રસિદ્ધિ જેને તે પ્રસંગે ને સ્થળે કરવામાં આવી છે. છતાં એટલાથી સતેષ નડી વળતાં તેનાં નામિ શ કરી આભાર માનવાની તકના લાભ છેડી દઈ શકતા નથી. આ સહાયકામાં આળમાદ્વાર આવા શ્રી સારાનર સુરીશ્વરની નું સ્થાન પહેલ છે. તેઓ શ્રી સ'સારી પણામાં, કપડવંજના વતની વીશા નીમા વિષ્ણુક જ્ઞાતિના હતા. તેઓ શ્રીનું જીવન ચરિત્ર હાલના જૈન સ`પ્રદાયમાં સૌને એટલું બધુ સુવીનિંત છે કે લેખક જો એ જીવન ચરિત્રના આ જગાએ ઉલ્લેખ કરે તેા તે જીવન ચરિત્રને થાય અને લેખકની અજ્ઞાનતા જણાઈ આવે આવા બમણા ભયથી તે બાબતમાં ચૂપ રહે છે. આચાર્યશ્રીની આજ્ઞાથી તે શ્રીના અંતેવાસી મુનિ કંચનવિજયજી મહારાજશ્રીની મહેનતે બહુજ સારા ફાળે આપ્યા છે. તે પશુ સંસારી પણામાં કપડવંજી વીશા નીમા ણિક જ્ઞાતિના હતા. આ ત્યાગમૂર્તિ આચાર્યશ્રી અને વિદ્વાન મુનિ મહારાજ કંચનવિજયજી એ બેઉની મૂળ વતનની અને જ્ઞાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ જોવાની ધગશના ઉપકાર માનવાની સારાભાવા વાળી ભાષાની કમ આવડતને લીધે લેખક માત્ર અભિનંદન કરે છે. અ યાય સહાયકામાં ખીજા નંબરનું સ્થાન, ઇન્દોર નિવાસી, નીમા વણિકના કુલગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણ જ્ઞાતિના અલંકારરૂપ નરરત્ન પ્રોફેસર. ગોવિંદલાલજી શ્રીધરજી શાસ્રીને ફાળે જાય છે. તે સંસ્કૃત ભાષાના પારંગત અને હાશ્કર પાઠશાળાના સંસ્કૃત ઇન્દોરના ભાષાના પ્રોફેસર છે. તેમને દશા અને વીશા નીમાણિક મહાજના બહુ માનપૂર્વક સેવે છે; તેઓએ (૧) ૪ળયા પરન્થાનની શાષિત વધી ત હસ્ત લીખીત પ્રત (ર) દશા નીમા સમેલનની પ્રવાસ મીટિને છાપેલે રિપોર્ટ (૩) મધ્ય પ્રાંતના દા નીસાના Page #25 -------------------------------------------------------------------------- ________________ દ્વીતિય અધિવેશનને રિપેટે (૪) ઈન્દોર દશા નીમાના સંમેલનને રિપોર્ટ (૫) માળવા અને નિમાડ પ્રાંતમાં વિશા નીમા વણિકના વસ્તીવાળાં ગામ અને તેમાં ઘર તથા મનુષ્ય સંખ્યાના આંકડા, આ સઘળું જાતે મહેનત કરી મેળવી મેકલી આપ્યું છે. તે કુલગુરૂ તરીકે તેમના યજમાન નીમા વણિકે તરફ કેવી લાગણી છે તેને સ્પષ્ટ પુરાવે છે. આ પ્રસંગે તેમને અડદ ઉપકાર માનું છું. ઔદુમ્બર જ્ઞાતિમાં આવા કર્તવ્યપરાયણ અનેક યુવકે પેદા થાય તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું. - ત્રીજા સહાયક તરિકે આરિણા કરાર્ય શ્રી વાળાનંદ સુરીશ્વરો મહારાજના શિષ્યરત્ન વિદ્વાન મુનિ મહારાજ વન્નોરા ના મહારાજની ગણના થઈ છે. તેઓ શ્રી પણ સંસારીપણામાં કપડવંજ વિશા નીમા વણિક જ્ઞાતિના હતા. તેઓશ્રી વિહાર કરતા કરતા કપડવંજ પધાર્યા ત્યાં અકસ્માત ભેટે થયે, તેઓ શ્રીએ ગેના મુળ સંસ્કૃત શબ્દો અને તે પછીની વંશાવલી અને સત્ય અર્થ શેધવામાં અથાગ મહેનત લીધી છે. જેનું વર્ણન આઠમાં પ્રકરણમાં કર્યું છે, તેથી પુનરૂક્તિ ન કરતાં તેઓ શ્રીને હાર્દિક ઉપકાર માનું છું. આ સહાયકને ઉપકાર માનતા પહેલાં આ પુસ્તકના મૂળ ઉત્પાદકને જે યાદ ન કરૂં તે મહા પાપને ભાગીદાર થાઉં એ મારા સદગત સન્મિત્ર ગાંધી વાડીલાલ લીંબાભાઈ છે. આ પુસ્તકની પ્રથમ પ્રેરણા તેમની મગજ શક્તિનું પરિણામ છે. કપડવંજ વિશા નીમા વણિક મહાજનનું પેઢી નામું અને ગોત્રની વહેંચણ તેમની મહેનત અને શ્રધ્ધાથી થયેલ છે. લેખકની સાથે ઘેર ઘેર ફરી પેઢીનામું લખાવેલું, ને ગોત્રની વેહેંચણી પણ બીજાઓની મદદ અને સલાહ લઈ નક્કી કરાયેલ ગેત્રના મૂળ સંસ્કૃત શબ્દો અને તેના સત્ય અર્થ જાણવાની તેમની બહુ ઉત્કટ ઈચ્છા હતી, તે આજે ત્રીસ વર્ષે કઈક અંશે પાર પડી છે, પ્રથમ તે કપડવંજ વીશા નીમા વણિક મહાજન જ્ઞાતિ પુરતું જ આ પુસ્તક બહાર પાડવાને વિચાર હતે. પરંતુ કુદરતની કૃપાએ મારા એ મહેમ મિત્રના એક પુત્ર નગીનલાલ અને તેમના સ્નેહી પરીખ વાડીલાલ મનસુખભાઈએ પુસ્તક છપામણુને ખર્ચ કરવાની ઈચ્છા કરીને નગીનભાઈએ પુસ્તક સુધારી આપવાની ઈચ્છા કરી લેખકને ઉતેજન આપ્યું, જેથી અખિલ હિંદ નિવાસી નીમા વણિક મહાજનની જ્ઞાતિને અતિ ઉપયોગી અને અણમેલી વસ્તુ તરિકે આ પુસ્તક બહાર પડે છે. આ બન્ને ગૃહસ્થાએ પિતાના વડિલના આત્માને સંતોષ આપે છે તે બદલ તેમને આનંદ માણવાને હક્ક છે. આ પુસ્તક છપાવવાને સઘળે હક પારેખ વાડીલાલ મનસુખભાઈને લેખકે સેંપી દીધું છે ને તેમણે સેવા ભાવથી પીકાર્યો છે. આ પુસ્તક છપાવી માત્ર કપડવંજમાં વહેંચવું કે અખિલ હિંદમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ વહેંચવું અગર વેચવું હોય તે કઈ રીતે વેચવું તે બધુ પ્રકાશકની મુનસફ્રી ઉપર છે. લેખકે આ પુસ્તક સેવાભાવથી લખ્યું છે. માત્ર એટલી જ ઈચ્છા છે કે આ પુસ્તક અખિલ હિંદ નિવાસી નીમા વણિક મહાજનના દરેક ઘરમાં પ્રવેશ કરે તે ઉપરાંત કુલગુરૂઓના પણ દરેક ઘરમાં પ્રવેશ પામે. આ પુસ્તકમાં જે કંઈ સારું છે તે મૂળ ઉત્પાદક તથા હાલના સહાયક તથા સલાહકારની તિવ્રબુદ્ધિનું પરિણામ છે. તે ઉપરાંત કેઈને પણ અણગમે કે ઉણપ જણાતી હોય તે તે લેખકની અલ્પ બુદ્ધિનું પરિણામ છે. આ કાર્યમાં જેમ બને તેમ રાગ-દ્વેષ એ જેડકા દુર્ગુણને દૂર રાખવા પ્રયત્ન કર્યો છે. છતાં કેઈપણ વ્યક્તિ કે સમાજ કે જથાને જાણે અજાણે અણગમાનું વિધાન જણાય તે તે માટે લેખક ક્ષમા માગે છે. આ પુસ્તકમાં કેટલીક જગાએ પુનરૂક્તિને દોષ જણાય છે, તે થવાનાં અનેક કારણે છે. (૧) પુવાપર સંબંધ બતાવી વર્ણન શરૂ કરવાની શૈલીને લીધે પ્રથમ લખેલી બીના પાછળથી લખવામાં લાવવી પડે છે. (૨) કેટલીક બાબતે એવી છે કે સત્ય અર્થના જ્ઞાનના અભાવે મૂળ વસ્તુ ઘણું સૈકાથી ભૂલાઈ જવાને રસ્તે ચઢી છે. તેને વારંવાર લખવાથી એ અજ્ઞાનને પડદો દૂર થાય તે હેતુથી એ વસ્તુની વારંવાર પુનરૂક્તિ કરવી પડી છે. (૩) લેખકની પિતાની કમ આવડે તને લીધે પણ એ દેષ આવવાનો સંભવ છે. આ માટે સમજું વાચક વર્ગની પાસે ક્ષમા યાચના છે. તે હંસ ક્ષીર નીર ન્યાયે ક્ષમા મળશે એ વિશ્વાસ છે. આ પુસ્તક નીમા વણિક મહાજન જ્ઞાતિને માટે લખાયું છે. આગળ લખાઈ ગયું છે તેમ આ સંગ્રહને પુસ્તક સ્વરૂપ આપનાર એટલે પુસ્તકના પિતા તરિકે ગણીએ તો વાડીલાલ મનસુખભાઈ પરીખ છે. તેમના ઉત્તેજનથી પ્રેરાઇ લેખકે, સંશોધકે અને સુધારકે માત્ર સેવા ભાવથી કામ કર્યું છે. શુભ આશયનું ફળ તેની ઈચ્છા કરીએ અગર ના કરીએ તે પણ સારું ફળ આવે એ કર્મને હવભાવ છે. પ્રથમ માત્ર કપડવંજની નાત પૂરતુજ પુસ્તક લખવાનું કે છપાવવાનું હતું. પરંતુ તેમાં રહેલી ઉચ્ચભાવના અને મrષા જ આરાબી સારવાર સુરિશ્વર જેવા ત્યાગ મૂર્તિના આશિર્વાદથી બહુ વિપૂલ સામગ્રી મળવા લાગી અને તેથી માત્ર કપડવંજનાજ નહીં, ગુજરાતના જ નહીં, પરંતુ લગભગ અખિલ હિંદના નીમા વણિક મહાજનની જ્ઞાતિને ઈતિહાસ, જે પૂરા અંધારામાં ગંધાઈ રહ્યો હતે તે અંધકારને પડદો દુર થઈ કંઈક પ્રકાશ આવ્યો અને આ એપવંતી જ્ઞાતિનાં ઉજમાલાં ભવિષ્યની આશા કિરણની ઝાંખી થઈ આ બધે જશ ખફ જોઈએ તે શ્રીયુત વાડીલાલ મનસુખભાઈ પરીખને " ફાળે જાય છે. આ પુસ્તકને છપાવી તેને ગ્ય કમતે વેચવાની ફરજ હવે કપડ Page #27 -------------------------------------------------------------------------- ________________ વેજી વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિની સાધન સંપન્ન વ્યક્તિઓની છે. આ વ્યક્તિઓએ એક વ્યવસ્થાપક સમીતિ નીમી તેને આખા હિંદમાં પ્રચાર કરવાની પેજના કરવી જોઈએ. આ બાબત શ્રીયુત વાડીલાલભાઈ ઉપર છોડવી એ એક લીલા ચંદનવૃક્ષના મૂળમાં કેહાડે મારવા જેટલે દ્રોહ ને મહાપાપ છે. હાલના ખર્ચાળ સમયમાં જ્યાં હશે ત્યાં નીમા વણિક મહાજન જ્ઞાતિની કેઈપણ વ્યકિત આ ખરીદી ન શકે એવી વલેજ જડી શકે. કદાચ કોઈ દૂર દૂરના ગામડામાં કઈક મળી આવે તો તે વ્યક્તિ જે જથે કે સમૂહમાં હોય તેના આગેવાને કે પટેલીઆઓએ વિના મુલ્ય તેમને ભેટ મેલવી જોઈએ. હાલના ખર્ચાળ જમાનામાં સાધારણ લગ્ન પ્રસંગોમાં પ્રથમના કરતાં ચાર પાંચગણે ખર્ચ થાય છે, સાધારણ દરરોજના વ્યવહારમાં વસ્તીવાળા સાધારણ ગૃહસ્થને ત્યાં પણ દરરોજ વહી વટી ખર્ચ ત્રણ કે ચાર રૂપિઆ થવા જાય છે. તેવાઓને આ બે એક રૂપિઆને આશરેની કીંમતની ચેપડી ખરીદતાં મુશ્કેલી નડે નહીં એ સમજી શકાય એવી વસ્તુ છે. * દરેક પ્રાંતિક જથા વાળા અગર રેટી બેટી વ્યવહાર કરનાર થાવાળા પિતાના જથા પુરતી ચેપડીઓની નકલે ખરીદી લેઈ જેમ વાસણની લહાણ કરે છે તેમ આ જ્ઞાનની એટલે પુસ્તકની લહાણી કરવાની ઈચ્છા કરી પુસ્તકો ખરીદવાની ઇચ્છા જણાવે તે વ્યવસ્થાપક સમીતિ પુસ્તકની કીસ્મતમાં કંઇક છૂટ આપી શકશે. આ પુસ્તક વેચાણમાં કેઈપણ વ્યકિતને આર્થિક વાસના નથી માત્ર પ્રચારની જ વાસના છે. - આ પુસ્તક ફરી છપાવવાને તેના ઉપર જે કંઈ હકક થતું હોય તે સઘળા હકકના હકકદાર પુસ્તક કર્તા પરીખ વાડીલાલ મનસુખભાઈ પારેખ છે. તેમની પરવાનગી સિવાય આમાંને કઈ પણ ભાગ કે આખુ પુસ્તક છાપવું છપાવવું નહીં એવી નમ્ર સુચના સાથે. અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઉંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા, તું હિણે હું છું તે, તું જ દર્શનાં દાન દઈજા, ૧ છે થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું, કર્તિ ઇદ્રીઓની, મુજ મન વિષે ભાવ જ સ્મરું; સ્વભાવે, બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઇક કરું, ક્ષમા દુષ્ટ જે જે, તું જ ચરણમાં નાથજી ! ધરું. . ૨ ईतिश्री शुभं भवतु વાચકને આશિર્વાદ.. લેખકના, અં તર્શન , , , , , , , , . * , , Page #28 -------------------------------------------------------------------------- ________________ प्रकरण १ खुं वेदना समवनी चातुवर्ण्य સમય :—વિક્રમ સંવત્ પૂર્વે બે હજાર વર્ષથી વિક્રમ સચત્ પૂર્વે પાંચ વર્ષ સુધીના ઈતિહાસ, આયેનું મૂળ સ્થાન —મધ્ય એશિઆ આર્યાં તે પ્રદેશમાં ધરતીકંપ, અનાવૃષ્ટિ જેવાં અનિષ્ટ કારણેાને લઈને પેાતાના મૂળ સ્થાનમાંથી પોતાનું પશુધન લઇ અગ્નિકાણ ( ઉત્તર પૂર્વ) તરફ ટોળાંબંધ હજરતે નીકળ્યાં. જ્યાં જ્યાં પોતાનું અને પોતાના પશુધનનું પાણુ થાય ત્યાં ત્યાં મુક્ષમ શખી રહેવા લાગ્યા. સગવડના અભાંવથી અગર પાછળનાં ટોળાંના કાળથી આગળનાં ટોળાં અગ્નિકાણુ તમ્ ધસતાં ગયાં, અને સિંધુ નદી પર આવ્યાં. સિંધુ નદીનાં જળ એળગવાનું સરળ નહાવાથી ત્યાં સ્થાયી મુકામ રાખી વસ્યા.. માહેન' જેવાં, આધુનિક શહેરાની સુખ સગવડતાથી પણ વખી ય તેવાં ભવ્ય શહેશ બાંધ્યાં, અને ભટકવાની જીંદગી મદથી ગ્રામવાસી મ્યા. પાછળથી જે જે ટોળાં આવ્યાં તેમને પશુ આ સ્થીતિમાં મેળવી લીધા, ને ખુદાં જુદાં ગામ વસાવ્યાં. અહીં સિ'લુ જેવા જળસમૂહ, પંચનદ વચ્ચેની હરિયાળી જમીન, ઓછી મહેનતે વધુ ઉત્પાદન થાય તેવાં ખેતરા, હીમથી તકાયલાં પર્વતનાં શિખરે, નિયમીત વરસાત તથા વાયુના પ્રવાહી, આ બધું મનુષ્ય અને પશુઓનાં શરીર અને પ્રકૃતિને તદ્દન અનુકુળ તથા આહ્લાદક એવું વગર માગ્યે મળવા માંડયું તેથી ઉપકારવશ લાગણીથી, આ બધું આપનાર દિવ્યશક્તિ ( ધ્રુવા )ના ગુણ્ણા ગાયા. એ બધા ગુણો તે સમયની તેમની સંસ્કૃત ભાષામાં સૂત્રરૂપે એકઠા કર્યાં. ધાડા શબ્દોમાં ધો અથ સમાય એનું નામ સૂત્ર. આવા સૂત્રેાના સંગ્રહ તે આર્પાનું સૌથી પ્રથમ પુસ્તક. તેનું નામ તેમણે “ઋગ્વેદ” પાડયું. ઋગ્વેદ” રચનારા તે બ્રાહ્મણ કહેવાયા. તેઓ તથા તેમની સાથે આવેલા બીજા “ગાય” ( સુરેલા) ડૅવાયા. મૂળ સ્થાનમાંથી સિ ંધુ નદી ઉપર આવી ગ્રામવાસી બની ઋગ્વેદ તૈયાર કર્યા તેવામાં પાછામાં ઓછાં હજારેકને આશરે વર્ષ વીત્યાં હશે. સિધુ નદી એનગી આ પંજાબમાં આવ્યા. પંજાબના આદિવાસીઓને આયે.એ અના, જંગલી દક્ષુ વિગેરે તિરસ્કાર વાચક નામથી ઓળખાવ્યા છે. તેઓએ આરિ આગળ વધતાં k નવા પ્રયાણું કરવામાં, આગળ વધવામાં, તથા જ્યાં વસ્યા હતા ત્યાં સુરક્ષિત Page #29 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આદિવાસીઓ તરફથી અનેક વિઘો આડે આવ્યાં. તે વિજ્ઞાને નિવારવા અને પિતાની પ્રગતિને સફળતાપૂર્વક ચાલુ રાખવાના કાર્યમાં બુદ્ધિબળ સાથે શરીર બળને પણ ઉપયોગ કરે પડે જેથી શર્ય સ્વભાવનાં કેટલાંક ટોળાંએ એ ક્રમ સ્વીકાર્યું. તેમાં તેમણે સંકળતા મેળવીને તે જગાએ સ્થિર થયા. અને હરપા, તક્ષશીલા જેવાં શહેશ વસાવ્યાં. બ્રાહણેએ દેવકાર્ય, વિદ્યા, જ્ઞાન, અને સમાજ કાર્ય પિતાને સ્વાધીન રાખ્યું. શોર્યવાન, તેજસ્વી અને સાહસિક આનાં ટેળાને પિતાના બીજા આનું આદિવાસીઓથી રક્ષા કરવું, આદિવાસીઓને ડુંગર અને જંગલમાં હાંકી કાઢી નવાં નવાં સ્થળે સંપાદન કરવાં, ઈત્યાદિ કામ સેપ્યું કે તેઓએ સ્વીકાર્યું તે “ક” ગણાયા. તેમને દરજજો બ્રાહ્મણેથી બીજા નંબરને કર્યો. . આવી રીતે બુદ્ધિમાને દેવકાર્ય, સમાજકાર્ય તથા જ્ઞાનવિજ્ઞાન. કાર્યમાં જેવયા અને શરીર બળવાળા સાહસિકે આદિવાસી સાથે ઝગડામાં રોકાયા. વળી તેઓનાં પશુધન અને બાલ-વૃદ્ધ મનુષ્યોના ભરણપોષણ માટે અનાજ-દૂધ, દહી, ઘાસ, ધી વિગેરે, વસ્તુઓ પેદા કરવાનું અને જનસમૂહમાં જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાનું કાર્ય અમુક જગ્યાએ સ્વીકાર્યું તે “ર કહેવાયા. ઋષિ જોર શાજિક શિવ , મારગમ In આ ગીતાજીતું વાક્ય છે તે પ્રમાણે જવાનોની ઉત્પત્તિ પહેલાંના સમયમાં પણ કર્મને આ ઉલ્લેખ છે. આ ત્રણ વર્ણ પિતાને એટલે બે તમાં જન્મેલા કહેવાયા. ગાવિત એટલે જઈ સંસ્કાર એ એમને બીજે જન્મ ગણાતું. તે સંસ્કાર મેળવ્યા પછી જ ધાર્મિક કાર્યો માટેની યોગ્યતા ગણુની. * *તે ત્રણ જાતિ સિવાયના, હારીને શરણે આવેલા આદિવાસીઓ વિગેરે જેમણે ઉપર જણાવેલી વણ જાતિની સેવા કરવાનું સ્વીકાર્યું તે શુદ્ર કહેવાયા. શુદ્રોની શારીરિક અને માનસિક સ્થીતિ, તેમની શરણુગતિ વિગેરે ઉપર વિચાર કરીને તેઓને રહેવાનાં સ્થળ, ભરણ પોષણના સાધન તથા સહીસલામતી માટે રક્ષણ માટેનાં સંધને તેમને ક્વિઝ જાતિએ બહુ ઉદારતાથી આપ્યાં, એટલું જ નહિ, પણ પર્વના દિવસોમાં ઉત્સવના પ્રસંગમાં તથા જન્મ, મરણ ને લગ્નનો પ્રસંગમાં એએને જીવન વ્યવહારમાં ઉપયોગી વસ્તુઓ આપતા રહ્યા. આ વ્યવસ્થાને અનેક સૈકા વીતી ગયા છતાં હજુ તો પિતાના આ સેવકેને ભુલ્યા નથી. એ આર્ય (સુધરેલા, ઉદાર, સંસ્કૃતિનું લક્ષણ બતાવી આપે છે. છે. આ પ્રમાણે આમાં ચાર વર્ણ બંધાઈ (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય (૩) વૈશ્ય અને () શુદ્ર. આ ચાર વર્ણના આચારવિચાર, રહેણીકરણી, લગ્ન વ્યવહાર, ભજન કાર્યવહાર વિગેરે સમાજ વ્યવસ્થાના ફાયદા મનુસ્મૃતિ વિગેરે બુદ્ધિમાન બ્રાહ્મણોએ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૪) દેશકાળને અનુસરી ઘડી કાઢયા. તેને અમલ કરવાનુ કામ ક્ષત્રિયાને સોંપ્યું. તેથી ક્ષત્રિય રક્ષણ કરનાર અને સમાજની વ્યવસ્થા સાચવનાર સત્તાધારી થયા, • છતાં સમાજના કાયદા ઘડવા, દેવપુજા ધાર્મિક ક્રિયા અને જ્ઞાન વિજ્ઞાનની ઉપાસનાની પ્રવૃત્તિ બ્રાહ્મણીએ પાતાની પસે રાખી. એ રીતે સત્તાધારી રાજાઓના પણ રાજા એટલે માના પઢવીને પામ્યા. વર્ષાનામ્ . માનપુર બન્યા. આર્ટ્સના બીજા જથા પાછળ આવતા ગયા તે કારણથી પહેલાં આવેલા આર્યએ આદિ વાસીઓને ડુંગરમાં ને જંગલમાં ધકેલી મૂકી તેમની જમીન, તથા મુલકો કબજે લેઈ પાતાની આર્ય પ્રજા માટે સુખ સમૃદ્ધિનાં સાધના વધારતા ગયા. આથી તેમની વસ્તી પણ વધી અને સમાજ વ્યવસ્થા સાચવવાના બેજો પણ વધ્યું. સાથે સાથે સ્વચ્છંદતા તથા જાતિમત્સર પણુ વધ્યાં. આ વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણાએ પોતાની આત્મશુદ્ધિ અને સસ્કૃતિ સાચવવાને વિજ્ઞાન ષ્ટિએ મશ્કામક્ષ એટલે ભોજન વ્યવહારમાં વટાળના પ્રબંધ દાખલ કર્યાં જેથી દરેક વણુ પાતાથી ઉતરતા નંબરની ત્રણ સાથે ભોજન કરે તા તે વ્યક્તિ પોતાની મૂળ વર્ણમાંથી પતિત ગાય, આ કારણથી વણુ ભેદ સજ્જડ થયા. આ બંધન ઊંચ વર્ણના કેટલાક સ્વચ્છંદીઓને તથા ઉતરતી વર્ણના કેટલાક સ્વમાની લોકોને પસંદ પડયું નહીં. તેથી પ્રથમ પી રીતે અને કાળક્રમે ઉઘાડા ગે છટકબારીઓ ખેલી આ બાઁધન સામે બળવા પકાર્યાં, જેને પરિણાને પતિત વર્ણની સખ્યા વધી, ને સમાજ વ્યવસ્થામાં અવ્યવસ્થા દાખલ થઈ. વળી સમાજ વ્યવસ્થાના કાયદામાં લગ્ન “સંબંધ” માટે પણ સખ્ત બંધન હતાં. દરેક વર્ણના પુરૂષ પોતાની વર્ણમાંની કન્યા પરણી શકે તથા પેતાથી ઉતસ્તા વર્ણની કન્યાને પેાતાની વસ્તુના સંસ્કાર આપીને પરણી શકે. આ લગ્ન અનુજામ લગ્ન કહેવાય. અને તેનાથી થયેલી પ્રજા વારસા અને વર્ણના બીજા હુંકો માટે લાયક ગણાય. પરંતુ ઉતરતી વર્ણના પુરૂષ ચઢતા વર્ષોંની કન્યા સાથે પરણે તા તે લગ્ન પ્રતિક્રોમ લગ્ન કહેવાયું અને તેનાથી થયેલી પ્રજાપતિત ગણાઈ. આવાં કૃત્તિઓમ લગ્ન થતાં ત્યારે શરૂઆતમાં સમાજ નિયામકોએ તેમની ( લગ્ન કરનારાતે પ્રતિજોન લગ્નથી થયેલી પ્રજા માટે `આની ) અસલ વર્ણના ગુણદોષ દેવો સમય જતાં વસ્તી વધી. સંચમ અને તે સમયને અનુસરી કાયદા બાંધ્યા. આચારવિચારમાં શીથિલતા આવી અને પરિણામે વળસદર પ્રજા એટલી વધી કે તેમને માટે નિયામક કાયદા ઘડી શકયા નહીં. આવા સમયમાં વાયવ્ય ક્રિશાએથી કે જ્યાંથી આ આવેલા તે દિશાએથી ખીજી પ્રજાનાં ઘણાં ટાળ આવવા લાગ્યાં અને તેઓએ ચારે વર્ષામાં ભળી તેમાં લગ્ન સબંધ” ખાંધી -વણું સંકરતાના વધારા કર્યાં. આવા સમયમાં પણ બ્રાહ્મણે પાતની વણુને ‘‘વટાળ પ્રમ’ધ” અને Page #31 -------------------------------------------------------------------------- ________________ (૪) લગ્ન સુખધ” એ બે ખાખતાથી પચાવી શકયા હતા. પોતાના વર્ણની સખ્યા કમી થશે તેની તેમણે દરકાર રાખી નહીં. પરતુ પાતાની સંસ્કૃતિ અને આત્મ શુદ્ધિવાળી પેઢી કાયમ રહે તેવી વ્યવસ્થાને વળગી રહી જરાપણ ટાળેા જણાય તા તેને પ્રાંત બહાર અને પતિત કરાવી અલગ કરી દેતા. મનુોમ લગ્નના કાયદા :ગૃહ્ય સૂત્રમાં અને પ્રતિલામ લગ્નના કાયદા પુરાણા તથા સ્મૃતિઓમાં જોવા મળે છે. આ વિષયમાં વધુ જ્ઞાન મેળવવાની ઇચ્છાવાળાએ સ્વર્ગસ્થ સાક્ષર શ્રી ગોવરધનરામભાઇ માધવરામ ત્રિપાઠી કૃત “હિંદુસ્તાનમાં જુના વખતમાં લગ્ન પદ્ધતિ”નું ઇંગ્રેજી ભાષામાં પુસ્તક લખ્યું છે તે વાંચવાથી ઘણું સારૂં જ્ઞાન મળશે. વાયવ્ય ખૂણાથી બીજી પ્રજાનાં ટોળાં આવવા લાગ્યાં એમ ઉપર જણાવ્યુ છે. તે આવવાનાં કારણે! અનેક હતાં. અહીં પ્રથમ આવેલા આ સુખી અને સમૃદ્ધિવાન્ થયા તે જાણીને બીજી પ્રજા અત્રે આવવાને આકર્ષાઈ. વળી તે સમયની દુનિયામાં ભરતખંડ માટે એવી વાતા ચાલતી કે ત્યાં. ધન-દોલત-સમૃદ્ધિ વિગેરે પુષ્કળ છે, પણ તેને સાચવનાર તથા ભોગવનાર પુરતા .નથી. આથી લાભાઈ મહાન્ સિÉદૂર ભરતખંડ જીતી લેવા આવ્યા. તે સમયે અહીં પજાબમાં રસ રાજા, મગધમાં ચંદ્રગુપ્ત રાજા, અને બ્રહ્મણામાં (ચાણાકય) અને તક્ષશિલા વિદ્યાપીઠના કુલપતિ આદિની યોગ્યતાથી અંજાઇ તેના કારભારી અને ૧ અને સેનાપતિએ આગળ વધવાની ના પાડી, તે હકીકત ઇતિહાસ પ્રસિદ્ધ છે. તક્ષશિલા વિદ્યાપીઠના કુલપતિ માટે એમ કહેવાય છે કે મહાન સિકંદરે તેમને પોતાના મહેમાન બનવા માટે આમત્રણ આપ્યું. તેના જવાબમાં જણાવ્યું કે વિદ્યાપીઠના કુલપતિ વિદ્યાપીઠના કાયદા પ્રમાણે કોઈના મહેમાન બની શકતા નથી. પરંતુ કોઇપણ મહેમાનની મહેમાનગીરિ કરવા તેઓ તૈયાર જ છે. માટે આપે આ વિદ્યાપીઠની મુલાકાતે પધારવું. આવે નિસ્પૃદ્ધિ તથા નીડર્ પરંતુ સપૂર્ણ વિવેકશીલ પ્રત્યુત્તર મળતાં સિકંદરની ઉત્કંઠા વધી. તે સમય પહેલાં માત્ર દશ વર્ષના અરસામાં કૈરા યુનિવર્સિટિના મોટા પુસ્તકાલયના જેણે નાશ કર્યાં હતા તે સિક દર આ વિદ્યાપીઠની ભવ્યતા તથા કુલપતિની આકર્ષક પ્રતિભા જોઇ અંજાઈ ગયા. અને પોતાની સાથે આવેલા ગ્રીક વિદ્વાનાને તક્ષશિલા વિદ્યાપીઠના અનુભવ લેવા એક માસ માટે એ કુલપતિને સોંપ્યા. એ સમયના અધ્યાપક, કુલપતિએ, વિદ્વાન બ્રાહ્મણા આ સ્થિતિ પર હતા. તેથીજ તેઓ રાજાના રાજા એટલે મહારાનની પત્તી એ પહોંચ્યા હતા. આ પછી જે જે જથા આવ્યા તે રાજ્ય સત્તા પ્રાપ્ત કરવા નહીં પરંતુ અહીં વસવાટ કરી આ દેશને પેાતાના વતન તરિકે ગણવા આવતા હતા. તેમને પ્રથમ આવેલા આર્યએ ઉદારતાથી રાખ્યા અને પ્રજામાં ભળી જવા દીધા, Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) પ સમાજની અવ્યવસ્થા તથા ચારે વર્ણની ગેરવ્યવસ્થાની શરૂઆત વિક્રમ સંવત્ પૂર્વે ૧૦૦૦ વર્ષ એટલે આજથી ૩૦૦૦ વર્ષ ઉપર થઈ હતી. શરૂઆતમાં એ ત્રણ સૈકા તો મૂળ વ્યવસ્થાને સમાજ નિયામકા ટકાવી રાખી શકયા. પણુ પછી તેઓના કાણુ સ્હેજ ઢીલા થતા ગયા. તેમણે લગ્ન સંબંધમાં પેાતાની વણુ ઉપરાંત બીજી ઉતરતા વર્ણની કન્યા સાથે લગ્ન કરવાની છૂટ લીધી હતી તે પાછી ખેંચી લીધી. આથી કંઇક જાતિ અભિમાનનું ઝેર આછું થયું અને દરેક વણુ પાતાની વર્ણમાંજ લગ્ન કરી શકે એમ હરાવ્યું, છતાં પ્રજા તેટલાથી સંતાષ પાસી ન હ. વળી બ્રાહ્મણામાં નવા પથ નામે શાક્ત પથ ઉભા થયા. તેમણે અસલ ધાર્મિક ક્રિયાના મુદ્રાલેખ ત્ય અને સિાનો ત્યાગ કરી દેવને નામે વશ કરી તેમાં પશુએ અને મનુષ્યોને હામવાના અને નૈવેદ્યમાં માંસ અને ક્રિશને ઉપયોગ કરવા તે ધર્મ હરાયેા. ધાડા વખત બાદ આ ધાર્મિક ક્રિયાઓથી પ્રજા કંટાળી ગઇ. પરંતુ છડેચાક કૈાઇ તેના નિષેધ કરી શકતું નહીં. સમજુ અને વિદ્વાન બ્રાહ્મણેા આ બધી અવગણના નરી આંખે નિહાળી પોતાના મનને પ્રશ્ન કરતા હતા કે ‘· ભેંશ લેવાનુકૂરિષ્કૃતિ ! ’ (વેદના ઉદ્ધાર કાણુ કરશે?) અને તેના ઉપાયે શોધવા પ્રયત્ન કરવા લાગ્યા. હિંસક વિધિથી અને સ્વચ્છંદ લગ્નથી તેમજ ધાર્મિક ક્રિયાથી બહિર્મુખ રહેવાથી અકળાએલી પ્રજાની મનની હાયવરાળ” પરમાત્માએ સાંભળી. સમાજમાં મહાન પરિવર્તન કરનાર તથા સર્વના મનની ઈચ્છા પૂર્ણ કરનાર એ મહાન વિભૂતિએને લગભગ એકજ સમયે અને લગભગ એકજ સ્થળે પરમાત્માએ જન્મ આપ્યો. જેનું વણુન અને પરિણામ આપણે હવે પછીના પ્રકરણમાં જોઇશુ. इतिश्री शुभं भवतु. Page #33 -------------------------------------------------------------------------- ________________ શાળ ૨ .. આની જ્ઞાત્તિ શાળા, સમય –વિક્રમ સંવત પૂર્વે ૫૦૦ વર્ષ થી વિક્રમ સંવત્ ૮૦૦ સુધી લગભગ ૧૩૦૦ વર્ષ સુધીને ઈતિહાસ. - પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાં હાલની જ્ઞાતિઓ વિષે કશે પણ ઉલ્લેખ દેખાતો નથી. પાછળના પ્રકરણથી જણાશે કે વેદ સમયની વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ સિવાય બીજી વણેમાંથી લગભગ અદશ્ય થઈ ગઈ હતી. ધાર્મિક ક્રિયાઓમાં થતી પશુ અને મનુષ્યની હિંસા પ્રત્યક્ષ જોઈને પ્રજા કંટાળી ગઈ હતી. ભોજન વ્યવહારમાં વટાળ પ્રબંધ હોવાથી ટૂંકાં ટૂંકા જથા થઈ ગયા હતા. અને લગ્ન વ્યવહારમાં પણ સ્વર છંદતા વધી પડવાથી પશુ જેવી સ્થીતિ થઈ ગઈ હતી. આવા સમયે કિઈ આગેવાન દેરવનાર મળી આવે તો પ્રજા તેને ઝડપથી આવકારે એવી સ્થીતિ હતી. તે સમયના બ્રાહ્મણ નિયામક કાયદામાં સહેજસાજ છૂટ મૂકી પ્રજાને સમજાવી લેવા મથી રહ્યા હતા. પરંતુ તેમાં તેમને સફળતા મળતી નહોતી. આવા સમય માટે શ્રી ગીતાજીના ચેથા અધ્યાયના સાતમા અને આઠમા લેકમાં ગયું છે કે– ॥ यदा यदा हि धर्मस्य म्लानिर्भवति भारत । ગબ્યુલ્લામધર્મસ્ય તવારા સગા | | છે જેનાર સપૂન વિનાશાયર દુત્તા ! ॥ धर्म स्थापनार्थाय संभवामि युगे युगे ॥ ८ ॥ આ પુસ્તક જેમના હાથમાં જવાનું છે તેમાં ઘણે ભાગ આ શ્લોકને અથ સમજી શકે તેમ છે તેથી તેનું પિષ્ટપેષણ કર્યું નથી. આ સમયમાં બ્રાહ્મણમાંથી તે કઈ અવતારી પેદા ન થયા પરંતુ બીજા નંબરની દ્વિજવર્ણ ક્ષત્રિય જાતિમાંથી મહાન ગૌતમબુદધ અને મહાન તિર્થંકર મહાવીર સ્વામિ થોડા સમયને અંતરે એકજ સૈકામાં અવતારી સ્વરૂપે પેદા થયા. તેઓ બનેને લેકેના મનને ધર્મની ભૂખ અને ગૃહસ્થાશ્રમ ચલાવવામાં પડતી અડચણે તેમજ સમાજની અવ્યવસ્થા બહુ ઉગ્ર સ્વરૂપે દેખાઈ. તે સમયમાં કહેવાતી ઉંચી અને નિચી પાયરીના લેકે વચ્ચે હંમેશા ઝઘડા થતા જોયા. ઠમઠામ વૈર, ગુ, હિંસા, દારિદ્ર, ચેરી, (વ્યભિચાર, અનારાય, યુવાન અને બાળકનાં અકસ્માત મરણે, પશુપક્ષિઓ Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ઉપરની નિયતા વિગેરેનું તાંડવ નૃત્ય તેઓશ્રીના જોવામાં આવ્યું. તેમણે પ્રજાની મરજી વિચારી સાવ અને પિત્તાના ઉપદેશ કર્યો. મનુષ્ય માત્રને ભાઈ સમાન ગણી તેની સેવા કરવી, પ્રાણિમાત્ર ઉપર દયા કરવી, આમ કરવાથી આત્મા સમૃદ્ધ થાય છે. અને તેથી મેક્ષ મળે છે. જન્મથી કાઇ ઉચ્ચ કે નીચ નથી. આ નિયમે જે પાળે તે દરેક જણને મોક્ષ મેળવવાના હક્ક છે. એવા મનુષ્ય ધર્મ સ્થાપ્યા. વળી શુદ્રો, પતિતા, વર્ણ શક્રા વિગેરે અહિષ્કૃત વ્યક્તિ જેમને ધાર્મિક સંસ્કાર મેળવવાના અધિકાર નહોતા તેવા સઘળાઓને આ હુક ભાગવવાને મળ્યા જેથી અસ ંતુષ્ટ પ્રજા આ નવા નિયામકાના અનુયાયી ઝડપખ ધ થયા. મહાન ગૌતમબુદ્ધના અનુયાયિઓ ખૌદ્ધ (જ્ઞાની) કહેવાયા. અને ભગવાન મહાવીર સ્વામિના અનુયાયિઓ જૈન કહેવાયા. આ બન્ને સપ્રદાયમાં વહ્યું, જાતિ, ઉચ્ચ, નીચ‚ સ્વીકૃત, અહિંસ્કૃત, પવિત્ર, પતિત, એવા કાઇ ભેદ નહાતા તેથી તેમાં સબળા એક જાતનાજ ગણાયા. જેઓ જૈન સંપ્રદાયમાં ભળ્યા તે વ્યક્તિ તરિકે શ્રાવક અને શ્રાવિકા ગણાય. અને જેમણે દીક્ષા લીધી તે સાધુ અને સાધ્વી કહેવાયાં. એ ચારના એક ચાતુર્યં સંપ સ્થપાયા. એ સંધમાં જાતિભેદ અને વટાળ પ્રબંધ કેટલેક નરમ પડ્યા અને ધર્મ ક્રિયાને અધિકાર દરેક શ્રાવક શ્રાવિશ્વને પ્રાપ્ત થયા. આ પ્રવૃત્તિ લગભગ ૧૪૦૦ વર્ષ સુધી ચાલી તે સમયમાં જૈન સંપ્રદાયના વિચિક્ષણ અને દીર્ઘદૃષ્ટિવાળા નિયામકાએ પોતાના સંઘમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્ય એ ત્રણ મુખ્ય જાતિને ભાજન વ્યવહારમાં એકત્ર રાખ્યા. અને શુદ્ર અતિશુદ્ર કે સ્લેશ્ડને સંધ જમણમાં ( નાકારીમાં) સાથે લીધા નહીં, તેથી મૂળની દૂન વર્ણને સંતોષ થયો. તેમના સંધમાં મૂળની ત્રણે ચ વર્ષોં અને તેમાંથી પેદા થએી જાતામાંથી રાજાથી શરૂ થઇ રંક સુધીના સઘળા સામેલ થયા. આથી એક સારૂં સૉંગઠ્ઠન બંધાયું. આ સ્થીતિની શરૂઆત વિક્રમ સંવત્ પૂર્વે ૫૦૦ વર્ષથી શરૂ થઈ. તે સમયે આખા દેશમાં પ્રજા એકત્ર થઇ જેના પરિણામે મહાન્ અશાક અને શ્રી હવન જેવા મહાન મહારાજાધિરાજોના વખતમાં આખી પ્રજા સુનીતિમાન અને લય અને અહિંસા પાળનારી બની, જૂના ઇતિહાસ ઉપરથી જણાય છે કે વિક્રમ સંવત્ છઠ્ઠા સૈકા સુધીમાં ગુપ્ત વંશના રાજાઓને અખિલ હિંદમાં “સુવર્ણ મય” અમલ હતા તે આ સંગઠ્ઠનના પ્રતાપે. જેમજેમ વખત જતા ગયા તેમતેમ બધે અને છે તેવી રીતે આ સંપ્રદાયમાં બુદ્ધિમાનું નિમાયો તથા ઉપદેશકોની અછત, તેમનું તથા તેમના Page #35 -------------------------------------------------------------------------- ________________ અનુયાયીઓનું ધાર્મિક અજ્ઞાન, બેપરવાઈ, દુર્ગુણોમાં સપડાવું વિગેરે કારણોથી એ ધર્મેના પાયા હચમચવા લાગ્યા. તેવામાં આર્યાવ્રતના મૂળ આર્યોના વાડી શાખાની વર્ણના બ્રાહ્મણોના વારસ કે જેમની સત્તા પ્રજા ઉપરથી ઓસરી ગઈ હતી તે ફરી સ્થાપીત કરવા મંથન કરતા હતા તે વારસદારેએ કે જેઓ આ ધર્મોનાં છિદ્રો અને પડતી જેવા તાકી રહ્યા હતા તેઓ આળસ તજી તૈયાર થયા. તેમાં કુમારિલ ભટ્ટાચાર્ય અને પછી શ્રીમાન્ આદ્ય શંકરાચાર્યે સારે યશ મેળવ્યું. લગભગ આ ચૌદ વર્ષના ગાળામાં બ્રાહ્મણે તદન નિરાશ થઈને બેસી રહ્યા હતા. સમયને અનુસરી લેકેની વૃત્તિ દેખી કાયદામાં કેટલીક છૂટછાટ મૂકી સુધારા કરતા ગયા હતા પરંતુ જમાને હાલની પેઠે વીજળી વેગે બદલાતે જાતે જે તેમણે તે સમયના પિતાના બ્રાહ્મણ ધર્મને ઠેકાણે હિંદુ ધર્મ ઠરાવ્યું. તે સમયના ઇંદ્ર, વરૂણ, અગ્નિ, મેઘ, વાયુ ઇત્યાદિ દેવાને બદલે બ્રહ્મા, વિષ્ણુ ને શંકર એ ત્રિપુષ્ટિ જેને મુખ્ય ડરાવ્યા અને તેમના વજન, પૂજન, વ્રત, ઉત્સવ વિધિ વિગેરે દરેક જાતની ગ્યતા પ્રમાણે નિર્માણ કર્યા. શ્રી મહાદેવના ભકતે ગવ સંપ્રાદયના કહેવાયા. તેમની પૂજન વિધિના ૧૩ પ્રકાર નકકી કરવામાં આવ્યા. શ્રોત્રિય (દસ) બ્રાહ્મણ શ્રી શંકરને પરમાત્મા સ્વરૂપે ભજી આત્મા પરમાત્માને એકાકાર મેળવે છે. અને તેજ મહાદેવના બાણને ગાંસાઈ, બાવા, વરાગી, સ્ત્રીઓ, વણિકો વિગેરે અઢારે વર્ણ પોતપોતાના અધિકાર પ્રમાણે ભજે છે ને પૂજે છે. તે સમયના ધર્મ નિયામકેએ તૈયાર કરેલા સરંજામનો ઉપયોગ શ્રી કુમારિક ભટ્ટ અને શ્રીમાન શંકરાચાર્ય એઓએ અમલમાં મૂકી અગર તેને વિકસાવી પ્રજાની નાડી પારખી તેના આગળ છે. વધારામાં સામા ધર્મનાં દુષણે અને ખામીઓ આગળ કરી તે બધાને પિતાના નવા હિંદુ ધર્મમાં દાખલ કર્યા. તેમ કરવામાં રાજસત્તાને પણ ઉપયોગ થયે છે, પરંતુ દરેક જાતને તેમની ગ્યતા પ્રમાણે ને રસથાળ ધરી તેમની ધર્મની ભૂખ ભાગી સર્વને હિંદુ બનાવ્યા. આમાં આદિવાસી કે અનાર્યને પણ બાકી રાખ્યા નથી. તેમની પરાપૂર્વથી ચાલતી “સૂર્ય પૂજા” તે પણ હિંદુ ધર્મમાં દાખલ કરી “નાગ પાંચમ”ને એક દિવસ સંમત હિંદુઓને તહેવાર તરિકે પાળવાને અનુરોધ કરી તેમને પણ સંતળ્યા. તેમની વૃક્ષ પૂજા માટે આ સુદ ૧૦ દશેરાને દિવસ ઠરાવ્યું. ચાસ અશ્વ વિગેરે પશુપક્ષીઓની પુજાને તેવી જ દીતે દાખલ કરી. પક્ષીઓ અને અશક્ત પશુઓ માટે પાંજરાપોળને બંદોબસ્ત પણ હિંદુ ધર્મમાં દાખલ કરી દીધું છે. આ આચાર બૌદ્ધ ધર્મ પાસેથી મેળવ્યું છે. અતિશુદ્રોને પણ આ હિંદુધર્મના નિયામકે ભૂલ્યા નથી. તેમના ધંધાના કારણે અનારોગ્ય સ્થિતિમાં રહેવું પડે તેમાંથી રક્ષણ પામવા કુરાના નામની પવિત્ર વસ્તુની પુજા કરવાનો આદેશ આપ્યો છે જેનાથી બે Page #36 -------------------------------------------------------------------------- ________________ બે અર્થ સરે છે. ગંદવાડનાં રજકણોને નાશ કરનારી વનસ્પતિમાં તુરી એ મુખ્ય વનસ્પતિ છે. બ્રાહ્મણ પિતાને ઘેર અને દેવમંદિરમાં તેને પવિત્ર માની નૈવેદ્યમાં ધરે છે કે જેથી ખોરાક ઉપર અને અંદર રેગના જંતુઓ કે પુગલે હોય તે તે ખોરાક લેનારને હાનિ કરતા થતા નથી પરંતુ નિરોગી બને છે. તે તુલસી અતિશુદ્રોને દેવી તરિકે સેંપી તેનું વજન-પુજન વિગેરે વિધિ કરાવી આપો. એટલું જ નહીં પણ તે વિધિ યથાશાસ્ત્ર કરે અને તે બધી પ્રજા તુલસીને દેવ તરિકે ગણે તે માટે તે સમયના બ્રાહ્મણો પૈકી અમુક જથાને તે કામ કરવા ઠરાવ્યા. જેથી તે બ્રાહ્મણ જાતિમાંથી તે બહિષ્કાર થયા પરંતુ ઢેડ ભંગી આદિ અસ્પૃશ્ય જાતિની ધર્મની ભૂખ ભાગી તેમને હિંદુ બનાવ્યા. આ હિંદુ ધર્મના સંગઠ્ઠન માટે બ્રાહ્મણેએ પિતાના અમુક જથાને આ માટે બલિદાન આપવા ફરમાવ્યું કે તે તેમણે સ્વીકાર્યું પણ ખરું. તે ગુરૂ ગોર યાને હાલના જરા કહેવાય છે. શરૂઆતમાં તે ગોર જેવા માનપ્રદ શબ્દથી ઓળખાતા પણ પાછળથી મુખે જાતિમત્સરોની તેછડાઈથી “ગરેડા” કહેવાય છે. આ હિંદુ ધર્મના સંગઠ્ઠનમાં બ્રાહ્મણના બલિદાનને ભાગ એ એક દષ્ટાંતરૂપ છે. વય અને અહિંસા પ્રથમથી જ હિંદુત્વમાં હતાં છતાં બાહ્ય દેખાવમાં જૈન સંપ્રદાયમાં તેની ઝીણવટ ભરી સંભાળ લેવાતી હતી તે નિયમે એ સંપ્રદાય પાસેથી ગ્રહણ કરેલા છે એમ કહીએ તે તે તદન ખોટું નથી. શ્રીમાન શંકરાચાર્યે સેળ વર્ષના ભરતખંડના પ્રવાસમાં જે જે સનાતન ધર્મ વિરોધી સંપ્રદાય હતા તે બધાની સાથે અહિંસક વાયુદ્ધથી સમજાવી, સંતોષી તેમના ચાલતા ધામિક રિવાજોમાંથી હિંસક અને દુરાચરણને ઉત્તેજે એવા નિયમ હતા તે સુધરાવી સત્ય અને અહિંસક રીતે તેમના ચાલતા આવતા રિવાજે તેમના નિયામક મારફત ચાલવા દીધા. માત્ર હિંદુ ધર્મના મુખ્ય મુખ્ય સિદ્ધાંતને સ્વીકાર કરાવ્યો. આ રીતે શ્રીમાન શંકરાચાર્ય ગળાની પદવી પામ્યા. અત્યારે હિંદુ ધર્મમાં અનેક પંથ કે સંપ્રદાયે છે તે બધા મુખ્ય હિંદુ ધર્મના નેજા નીચે તેના સાથ અને હિંગાના સૂત્રો પાળી પિતાના નિયામક મારફત દેવના યજન, પુજન, ભેટ, સામગ્રી આદિ કરી પોતાની ધર્મ ભૂખને સંતેષે છે ને છેવટે પરત્માના યજન પુજન સુધી પહોંચી મુક્તિ મેળવે છે. આવા હિંદુ ધર્મનું સંગઠ્ઠન કરનારને કાજુની પદવી આપવી તે બીલકુલ યેગ્ય છે. આવું ભગીરથ કામ એક બે પુરૂષોથી બની શકે તેમ નહોતું તેમાં વળી આ ધર્મ પરિવર્તનકાર બે વ્યક્તિઓ અત્યાયુષી હતા. કુમારિલ ભટ્ટ યુવાન અવસ્થામાં બૌદ્ધ ગુરૂ પાસે તેમનાં શાને અભ્યાસ કરવામાં અધી જંદગી ગાળી હતી. તે મેળવેલા જ્ઞાનને ઉપયોગ પોતાના વેદ, વેદાંગ, શાના જ્ઞાનમાં મેળવી લોકોને અનુકુળ આવે એવા અર્થવાળા સિદ્ધાંતનાં શારે રયાં હતાં તેને શ્રીમાન શંકરાચાર્યો માત્ર સેળ વર્ષની ઉપદેશકની કાછિંદિમાં અમલમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) મુક્યાં. આ કાર્યમાં આ બેઉની અસાધારણ કાર્યશક્તિ હતી તે વિના આવું પરિવર્તન : અને હિંદુઓનું એકત્ર સંગઠ્ઠન બની શક્તા નહીં. આ સંપ્રદાયે જેવાકે શેવ, શક્તિ, વૈષ્ણવ, જૈન, રામાનુજ, લિંગાયત, વિગેરે છે. જૈન સંપ્રદાય વસ્તીમાં, ધાર્મિક પ્રવૃતિમાં, ધનવૈભવમાં, આગળ પડતું છે. તે ધર્મના સમકાલિન બૌદ્ધધર્મના નિયામકેએ આ ધર્મ પરિવર્તન સમયને અનુસરતો સુધારો કર્યો નહીં તેથી લગભગ પંદરસે વર્ષ સુધી જે ધર્મ સંપ્રદાયે આત્મિક કલ્યાણના માર્ગને પ્રજાને લાભ આપે તે ધર્મને પિતાનું વતન છોડીને દેશવટે લેવો પડે. જૈન ધર્મ સંપ્રદાયી અત્યારે બીજા સંપ્રદાયીઓ સાથે હળીમળીને આ દેશમાં સારી રીતે વિચારે છે. તે આઠમ નવમા સૈકાના જૈન ધર્મના નિયામકની બુદ્ધિ અને ધર્મ ઉપરની તેમની ધગશને આભારી છે. વળી જન ધર્મના નિયામક ત્યાગી અને તપસ્વી છે, ગૃહસ્થી શ્રાવકને પણ દેવદ્રવ્યની કેઈપણ રીતે ઉપયોગ કરવાની મનાઈ છે. આથી દેવને અર્પણ કરેલી વસ્તુઓને યથાસ્થિત દેવકાર્યમાં જ ઉપયોગ થઈ શકે છે. - શ્રીમાન શંકરાચાર્યે સ્થાપેલા હિંદુ ધર્મમાં જે લોકો પાછા આવ્યા તેઓ વેદ સમયની ચાર વર્ણમાં દાખલ થવા લાયક ન હોવાથી તેઓને માટે બીજી સત્તર જાતે (નાત નહીં) બાંધી. તે બંધારણ વેદ વખતની વર્ણ ઉપર ખ્યાલ રાખી તેમના વંશજો, તેમની રહેણી કરણી, આચાર વિચાર, શારીરિક અને માનસિક દુરસ્તી અને તેજ (પ્રભાવ) વિગેરે ઉપરથી તેમની જાતે નકકી કરી. દાખલા તરિકે ક્ષત્રિય વર્ણના દ્રિક બૌદ્ધ ધમી થવાથી તેમણે વૈશ્ય સાથે ભેજન તેમજ લગ્ન સંબંધને વ્યવહાર ચાલુ કર્યો હોય તેમનું શૂરાત અને તેજ (પ્રભાવ જોઈને તેમને રજપૂત જાતમાં દાખલ કર્યા. આથી તે લેકે પણ પોતાની ગઈ ગુજરી ભૂલી જઈ પિતાની અસલ ટ્રિક વર્ણ મળી જાણી નેષ પામી હિંદુ ધર્મના દેવના ભકત બન્યા. આવી રીતે ચાર વર્ણને બદલે ચોદસે વર્ષે અઢાર વર્ણ થઈ. હાલ તે એ અઢાર વણેના ભાગ પડી તે ભાગમાંથી પણ ભાગ પડી ને તેમાં પણ તડ પડી તે તડમાં પણ શાખાઓ થઈ અસંખ્ય ના બની છે. આ નાતેને ઈતિહાસ જાણવાનું સાધન માત્ર તે સમયનાં સ્મૃતિઓ, પુરાણે, આખ્યાને ઇત્યાદિ શાસ્ત્રો છે. તે જિજ્ઞાસુ શોધ ખેળ કરી મેળવી શકે છે. આપણને તે રોરશા નીમા વજિક મહાગન જ્ઞાતિના જૂના ઇતિહાસ જાણવાની જિક્ષાસા છે. તે જિજ્ઞાસા પૂરી કરવા માટે હાલની નાતના ઇતિહાસ સાથે જોડાય તે આયણી ઈચ્છા કંઈક અંશે પૂરી પડે એવા આશયથી આ પછીના પ્રકરણમાં “હાલની જ્ઞા” વિષે વિવેચન કર્યું છે.. તી. ગુમ મા. Page #38 -------------------------------------------------------------------------- ________________ प्रकरण ३ जुं. हालनी ज्ञातिओ. જ્ઞાતિ એ શખ્ખું મૂળ જ્ઞા એટલે જાણવું. જ્ઞાતિના અર્થ “જાણીતા માણસાના સમૂહ.” પાછળના પ્રકરણમાં આપણે જોયું કે વિક્રમ સવંત્ આઠમા સૈકાની આસપાસ ધર્મ અને સમાજના આચાર વિચારમાં મહાન પરિવર્તન થયું. વિક્રમ સંવત્ પૂર્વે પાંચ છ સૈકા અગાઉના સમયમાં પ્રજા ત્રણ હિઁગ વર્ણ અને એક શુદ્ર વણુ મળી ચાર વર્ણમાં વહેંચાયેલી હતી. તે પછી એટલે બીજા પ્રકરણમાં જણાવ્યા મુજબ લગભગ ચૌદસે વર્ષ સુધીના સમયમાં પ્રથમની ચાર વર્ણો બદલાઈ તેને ઠેકાણે પ્રજા અઢાર વર્ષાં (જાત)માં વેહેંચાઇ ગઇ. તેમના ધંધા, સ્વભાવ, રીતભાત, અને ધર્મ સંપ્રદાયો ફરી ગયાં. ચાર વર્ણીના સમયની સુજેમ લગ્ન પદ્ધતિ અને શ્રીજી ઉતરતી વર્ણ સાથે ભાજન કરવાથી થતા વટાળ એ એ પ્રધાના બ્રાહ્મણ સિવાય બીજી વર્ષાએ ઉઘાડાછોગ ભંગ કરવાથી બધુ ભેળસેળ થઈ ગયેલ અને છેવટે આશરે વિક્રમ સંવત્ પાંચમાં સૈકાથી આઠમા સૈકા સુધીમાં અગર તેથી આગળના સમયમાં આ અઢાર જાતાં નવી બની. આમાં બ્રાહ્મણાએ પાતાની વને માટે સખત કાયદા માંધી તેના અમલ માટે સખત તકેદારી રાખી આ કાયદા ભંગમાંથી બચાવી લીધી. અને પોતાની પ્રાચીન સંસ્કૃતિની અને વંશની વિશુદ્ધિ ટકાવી રાખી. આવા સંયમ પાળવાથી અત્યારે ત્રણ હજાર કરતાં વધુ વષૅ થયા છતાં બીજી બધી જાતિએ સાથે બ્રાહ્મણ જ્ઞાતિએ વિશુદ્ધપણું ટકાવી રાખ્યું છે. બ્રાહ્મણ જ્ઞાતિના નિયામકાએ, ઉપર જણાવેલા એ કાયદાના ભંગ કરનાર કોઇ વ્યક્તિ, સમાજ, જથા કે સમૂહ માલમ પડે તે તેને પતિત ગણવામાં હીંમત વાપરી તેમના બહિષ્કાર કર્યાં હતા. આથી એ જ્ઞાતિનું સંગઠ્ઠન અને મહુત્ત સચવાઇ રહ્યાં છે, તે ભેળસેળ ન થવાથી વંશપરંપરાગત ઉતરતા આવતા સંસ્કાર, પવિત્રતા, બુદ્ધિબળ, આકષ ણુશક્તિ, ધાર્મિક શ્રદ્ધા, વગેરે સચવાઇ રહ્યાં છે. બ્રાહ્મણોનું આ સંગઠ્ઠન સાચવી રાખવાનું પરાક્રમ છતાં તેમની સાથે રહેતી બીજી જાતાની દેખાદેખી તેમને પણ પોતપોતાની આસપાસના સચગા યાનમાં લેઇ જથા, સમૂહ, ભાગ, વિભાગ પાડવાની લત લાગી. તેથી કેઇએ પેાતાના કુલદેવ ગણીને તેમના નામ કે ગુણ ઉપરથી કે કાઇએ દેવ અગર ઋષિને પેાતાના કુલદેવ ગણીને તેમના નાંમ કે ગુણુ ઉપરથી કે બીજા અનુકૂળ પ્રસંગો Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ઉપરથી અનેક સ્થા, સમૂડ પાડવા લાગ્યા. આ શરૂઆત દશમા સૈકામાં મુળરાજે સોલંકીના બોલાવ્યાથી ઉત્તર તરફના આવેલા બ્રાહ્મણે પિતાને ઉદિચ્ચ (ઔદીચ્ય) નામે ઓળખાવા લાગ્યા ત્યારથી શરૂ થઈ ત્યાર પહેલાં બ્રાહ્મણ પિતાના ગોત્ર ઉપરથી જ ઓળખાતા હતા. બારમા સૈકા પછીજ બ્રાહ્મણોની નાતનાં નામ મળી આવે છે. આ જથા કે સમૂહમાંથી પેટા સમૂહ પડયા, તેની પણ શાખાઓ કે તડ પડવા લાગ્યાં દાખલા તરીકે વૃદ્ધનગર ઉપરથી નાગર બ્રાહ્મણ થયા. તે નાગરમાં પણ છ પેટા વિભાગો થયા. મેરા ગામ ઉપરથી મેઢ બ્રાહ્મણ ને તેના પણ છ વિભાગો થયા. શ્રીમાળ શહેર ઉપરથી શ્રીમાળી બ્રાહ્મણ તેમાં પણ અનેક જથા ને તડ પડયાં. મેવાડ ઉપરથી મેવાડા તેના મુખ્ય ત્રણ વિભાગ, વડાદ ઉપરથી વડાદરા, વાલમ ગામ ઉપરથી વાલમ, દધીચી ઋષિ ઉપરથી દધિચ્ચ, ઔદુમ્બર ઋષિના નામ ઉપરથી ઔદુમ્બર, તે ઉપરાંત ખેડાવાળ, વાળ, ગિરનારા, સારા, નાંદરા, તૈલંગણ, આવા આવા અનેક ભેદ મળીને ચોરાશી વિભાગે થયા. અને તે ઉપરથી બ્રાહ્મણની ચોરાશી કહેવાઈ. જેમ જેમ વખત જતે ગમે તેમ તેમ આ સંખ્યા પણ વધતી ગઈ હાલ લગભગ એકસો પંદર નાતે યાને વિભાગો છે. આ વિભાગોના શરૂઆતમાં તે સગવડ ખાતર નામ પાડયાં હશે. પરંતુ કાળક્રમે તે વિભાગ રૂઢ થઈ જવાથી તેમની જુદી જુદી વાત ગઈ. અને તે નાત, જથા કે સમૂહમાં લગ્ન સંબંધ અને ભજન પ્રબંધ ચાલુ રહ્યાં. આ બધી નાતના લેકે પિતાના પેટાવિભાગના નામ સાથે બ્રાહ્મણ નામ જોડ્યા વિના બોલતા નથી. જેમકે ચાતુર્વેદી મઢ બ્રાહ્મણ, માળવી શ્રી ગૌડ બ્રાહ્મણ, ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વગેરે. આ બધી નાતે એક પંક્તિએ બેસી જમે છે. કેટલીક નાતેને અનુકુળ સગો મળી આવતાં તે નાત ધનદેલતમાં, રાજ્ય-અધિકારમાં અગર વધારે સંખ્યા એકજ સ્થળે રહેવાની સગવડ મળવાથી, પિતાની જાતિમત્સર વડે અગર પ્રતિષ્ઠા સાચવવાની સંકુચિત વૃત્તિ વડે બીજી બ્રાહ્મણ જ્ઞાતિ સાથે પંક્તિમાં બેસી જમી શક્તા નથી. જેવા કે “વડનગરા નાગર ગૃહસ્થ” આવા અપવાદ બાદ કરતાં સઘળી બ્રાહ્મણથી ઉતરતી બીજી કઈ નાતવાળાનું ભજન નહીં લેવું એ સખત પ્રતિબંધ છે. આ પ્રતિબંધ સોને અનુકૂળ લાગવાથી બધી બ્રાહ્મણ વણે પિતાની પેટા નાતે પાસે સ્વીકારાય છે. આ પ્રતિબંધને ભંગ કરનાર નાતની પંક્તિમાં ભેજન લઈ શક્તો નથી. આ જથ્થા, સમૂહ, ભાગ, વિભાગો કાળક્રમે રૂઢિબંધ થવાથી બધા નાતેના નામે ઓળખાયા. આ નાતેને પ્રબંધ સૌને સમયાનુકુળ લાગવાથી બ્રાહ્મણ નિયામકેએ પિતાની સાથેની ભાઈબંધ જ્ઞાતિઓના થા, સમૂહ, અને પેટા વિભાગો પહેલા જોઈ અને તેના ફાયદા પણ Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ મું પ્રત્યક્ષ જોઈ પિતાની જાતમાં પણ આવા જથા પડવા દીધા અગર પાડયા. અને તે જથાને અનુકૂળ તેવા બંધારણ ઘડયાં. આ સમય વિ. સં. ૧૦ સૈાથી તેરમા સૈકા સુધીને સમજાય છે. પરંતુ આ બ્રાહ્મણની નાતેએ તે વ્યવહારમાં ત્રણ વર્ષ પછી દેખા દીધી. તે પહેલા બ્રાહણેનું ઓળખાણ તેમની નાત ઉપરથી નહીં પણ તેમના ગોત્ર ઉપરથી જણાતું. મતલબકે બ્રાહ્મણોમાં પોતાની નાતના મહત્વ રતાં ગોત્રનું મહત્વ છેકાળે વધારે હતું. અને આજે પણ નાત કરતાં ગેત્રનું મહત્વ વધુ છે. બ્રાહ્મણને દરરોજ સંધ્યા સમયે પિતાને વેદ, શાખા, નેત્ર, પ્રવર એ યાદ કરી પિતાના નામથી નીત્યકર્મની શરૂઆત કરે છે. અને તેથી પિતે નાતેમાં વહેંચાઈ ગયા છતાં પિતાના ગોત્રને ભૂલ્યા નથી. તે જાતને પણ ભૂલ્યા નથી. આ મુદાના પુરાવા વલભીપુરના રાજાઓએ બ્રાહ્મણોને દાન આપ્યાના તામ્રપત્ર તથા શિલાલેખ જોવાથી માલમ પડે છે. તેમનું ઓળખાણ તેમની નાત ઉપરથી નહીં પણ તેમના ગોત્ર ઉપરથી આપ્યું છે. “છેલ્લામાં છેલ્લામાં સંવત્ ૯૬ ના માગશર સુદ ૧૧ને મંગળવારે ચાલુક્ય (સોલંકી) વંશના મહારાજાધિરાજ તુ મન મહારાજાએ મધ્ય દેશથી આવેલા સકળવેદશાસ્ત્રાર્થ જાણનાર માંગ્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલા પંચકવરવાળા વિપ્ર રૂદ્રાદિત્ય - સુત પંડિત મહીધરને વડોદપટ્ટનું “ધમડાછા” ગામ જલદાન પુર્વક અર્પણ કર્યું છે.” તેની ચતુર્સિમા વગેરે લખાણવાળા તામ્રપત્રમાંથી આ જોઈને ઉતારે કર્યો છે. આ ઉપરથી જણાશે કે વિ. સં. અગીઆરમા સૈકાની શરૂઆત સુધી તે બ્રાહ્મણની નાતને ઉપયોગ વ્યવહારમાં થતું ન હેતે પણ ગોત્રને જ થતો હતે. મતલબ કે તે સમયમાં નાતની પ્રથા બાલ્યાવસ્થામાં હતી, ને ગોત્રની પ્રથા ઘણુ જૂના વખતથી ચાલતી આવતી હતી. તેથી નાત કરતાં જાત્રનું મહત્વ વધારે મનાયું છે. ફક્ત ગુજરાત પ્રાંતમાંજ બ્રાહ્મણ જાતિ આટલી સંખ્યાબંધ નાતેમાં વહેંચાઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં બ્રાહ્મણની સંખ્યા વધુ હોવા છતાં ત્યાં દેશ કેકણસ્થ, કરાડા અને સારસ્વત આવી ચાર નાતેજ છે. ઉત્તર હિંદમાં ગૌડ સારસ્વત, અને સરવરીઆ (સપરિ) એ ત્રણ નાતેમાં બધા સમાઈ જાય છે. આ રીતે નાતેની સંખ્યા ઓછી છે પરંતુ “લગ્ન સંબંધ બાંધવાને તે અમુક સ્થાજ એક બીજા સાથે વ્યવહાર કરતા હશે. ગુજરાતના, બ્રાહ્મણોમાં વધારે વસ્તીષાની જાતને જ એ હાનિકારક વસ્તુ નથી, એટલું જ નહીં પરંતુ અંદર અંદર એકબીજાને શ્રેયસ્કર છે. પરંતુ તેના વિભાગે, થા, તડાં વિગેરે કી ટૂંકી વસ્તીના થઈ પડયાથી દુઃખકારક છે. આ માટે સમજી આગેવાને ચિંતાગ્રસ્ત છે છતાં આ બાબત તેમની સત્તા અને કક્ષાની બહાર છે તેથી લાચાર બની સારો સમય અને લાગ મળે તેની રાહ જોઈ રહ્યા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) - (૨) વાવ એટલે વાઆિ જાતિ. જૂના સમયની ચારે વણેમાંની પહેલી પંકતિ બ્રાહ્મણ વર્ણમાંથી ઘણી નાતે થઈ એ આપણે જોયું. બ્રાહ્મણ જ્ઞાતિ પંદરસેં વર્ષ સુધીના ધાર્મિક તથા સામાજીક ઝગડામાં હીંમતભેર અડગ ટકી રહી અને તે ટકાવવામાં તેમના નિયામક અને આગેવાનોનું સઘળું બળ ખર્ચાઈ જતું હતું. પિતાની વર્ણમાંથી કેઈ કાબુ બહાર જતે તે તેને બહિષ્કાર કરવામાં જરાપણ પાછા પડતા નહીં. પરંતુ કાળક્રમે પિતાની વર્ણના જ બ્રાહ્મણોએ આધ્યાત્મિક જ્ઞાન વિસારે પાડી ઐહિક એટલે આ જન્મ સંબંધીના જ્ઞાન ઉપર નજર રાખી. યજ્ઞયાગાદિ ક્રિયામાં વામ માર્ગ ગ્રહણ કર્યો. તેથી બીજી પિતાની સાથે વસનારી ક્ષત્રિય અને વૈશ્ય એ બે - દ્દિન જાતિને તેમની તરફ અણગમો થયે. બ્રાહ્મણોએ આ અણગમો દૂર કરવા અને પ્રથમનું સંગઠ્ઠન સ્થાપવા સખત મહેનત કરી પણ તેમાં નિષ્ફળ નીવડ્યા. તેથી ધર્મ તથા સમાજમાં પરિવર્તન થયું તે આપણે ગયા પ્રકરણમાં જોયું. તે સમયમાં બૌદ્ધ અને જૈન સંપ્રદાયના અવતારી મહાન સંસ્થાપકે, તેમના ઉપદેશકે, તેમના ભિક્ષુએ, ને સાધુઓ એ બધાએ પ્રજાના મનને સરળતાથી ગમી જાય એવા સીધા સિદ્ધાંતે, તેમાં સત્ય અને અહૂિંસાના ખાસ સૂત્રેથી સમજાવેલા ધર્મને રસથાળ બનાવી પ્રજાને પીરસવા લાગ્યા. ઘણા વખતથી ધર્મની ભૂખથી પીડાતા ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના પુરૂષે બ્રાહ્મણ ધર્મમાંથી ખસી આ સંપ્રદાયમાં દાખલ થયા. તેમની સ્ત્રીઓ કે જેમને અત્યાર સુધી ધર્મક્રિયામાં સ્વતંત્ર ભાગ લેવાનો અધિકાર નહોતો એવી ધર્મભૂખી સ્ત્રીઓ પણ આ સંપ્રદાયમાં દાખલ થઈ ગઈ. ખુદ બ્રાહ્મણ વર્ણમાંથી તેમજ ઉંચી કક્ષાના શુદ્રોમાંથી પણ ઘણા આ નવા સંપ્રદાયના અનુયાયીઓ થયા. આ નવા સંપ્રદાયના નિયામકેએ વટાળ પ્રબંધનાં બંધને ઢીલાં ક્યાં હતાં. જૈન સંપ્રદાયમાં દાખલ થનાર પુરૂષ શ્રાવક અને સ્ત્રી શ્રાવિકા કહેવાયાં અને ત્યાગી હોય તે સાધુ અને સાધવી કહેવાયાં. આ રીતે આ ચાર જથાને ચતુર્વિધ સંઘ સ્થપા. જૈન સંપ્રદાયના નિયામકોએ એટલી દીર્ઘદ્રષ્ટિ રાખી કે શુદ્ર. જેમની સાથે જુના વખતના વર્ણો ભેજન વ્યવહાર કરતા નહિં તેવાઓને પતિમાં લીધા નહિં છતાં અત્યારે સંઘ જમણ (નકારશી) હેય તે તેમને જમણ આપવામાં આવે છે. પણ જમવા બેસવાની સગવડ અલગ રાખવામાં આવે છે. આથી બન્ને પક્ષોને સંતોષ થયા. પ્રથમ પક્ષવાળાને પિતાની જાતિની સુદ્ધતા સચવાઈ અને બીજા પક્ષને પિતાની ધર્મની ભાવના સંતોષાઈ. આથી બને પક્ષે આ નવા સંપ્રદાયમાં ઝપાટા બંધ ઉમંગ ભેર દાખલ થયા. જૈન સંપ્રદાયમાં રસ અને અર્દિતા એ બે સદ્વર્તને મુખ્ય હોવાથી સંઘના સભ્યોને વ્યાપારી સિવાય બીજા એટલે ખેતી કરનાર, તેર ઉછેરનાર, ખાણ ખેદનાર, રંગનું Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧૫) કામ કરનાર, લડાઈમાં ભાગ લેનાર, આવા વર્ગના લોકોને આ જૈન સિદ્ધાંત અનુકૂળ ન લાગવાથી તે સંપ્રદાયમાંથી નીકળી હિંદુ ધર્મમાં પ્રવેશ્યા. જેના સિદ્ધાંતોમાંના બર્ફિલાના તત્વજ્ઞાનને પૂરેપૂરા સમજી તેનું ચુસ્ત રીતે પાલન કરનારે વર્ગ બાકી રહ્યો. તેમની ફરજ પ્રજાને જોઈતી વસ્તુ જ્યાં થતી હોય ત્યાંથી લાવી તેમની પાસે મૂકવી, અને તેમની પાસેની ઉત્પાદન થયેલામાંથી વધારાની હોય તો જયાં તેની કીસ્મત વધુ સારી મળતી હોય તેવાં સ્થાન શોધી ત્યાં જઈ વેચી આપવી, આવા વ્યવહારનો “સેવા ધર્મ” સ્વીકાર્યો. વ્યવહાર શબ્દને માટે સંસકૃતમાં વાળિ શબ્દ છે. વાગ્યે જે કરે તે વળr: કહેવાય. એ વાળા સંસ્કૃત શબ્દ ઉપરથી પ્રાકૃત ભાષામાં વાણિઆ કહેવાવા લાગ્યા. ઉત્તર હિંદમાં વાણિઆને “બનીઆ” અને મહારાષ્ટ્રમાં તેમને “વાની” કહે છે આવી રીતે વ્યવહારિઆ તે વાણિઆ એવી એક જાત જુદી ઓળખાઈ. નાનામાં નાના ગામડામાં ખાધ વસ્તુઓ વેચનાર અને તેમની પાસેની પાકેલી વસ્તુઓ પિકી જરૂરિઆત કરતાં વધુ હોય તો બીજે ગામ કે શહેરમાં. લઈ જઈ વેચી આપનારથી શરૂ કરી કણીઆ, કંઈ, કાપડીઆ, ગાંધી, ઘીયા, તેલી, તંબળી, નાણાવટી, શરા, ચેકસી, ઝવેરી, વિગેરે આ દેશમાં અને પરદેશમાં વસ્તુઓની હેરફેર અને આપલે કરે તે સઘળા વ્યવહારિઆ કે વ્યાપારી તે બધા વાણિઆ ગણાયા. આ જાતિને મુખ્ય ઉદ્દેશ્ય, પ્રજાની સગવડ સાચવી દેશ પરદેશમાંથી અગર એક ગામથી બીજે ગામ અગર ગામમાં પણ એક ઘેરથી બીજે ઘેર જોઈતી વસ્તુની હેરફેર કરે, લાવી આપી સેવાપર્મ બજાવ એ છે. વાણિઆ શખ ધંધો સૂચક છે કાળક્રમે તે શબ્દ જાતિ સૂચક થઈ ગયો. તે સમયની પ્રજાને જીવન વ્યવહાર ચલાવવામાં આ વર્ગ બહુ ઉપયોગી થયાથી પ્રજા પણ તેમની કદર કરવામાં પાછી પડી નહોતી. બ્રાહ્મણોને તેમની સેવાના બદલમાં મઠ્ઠારાગ” અને ક્ષત્રીઓને રક્ષણ કરવાના બદલામાં “”ની પદવી આપી તેવી રીતે પ્રજાએ આ વણિકને “શાહુકાર” “શ્રેષ્ઠ” ઉપરથી “શેઠ” મહાજન એ પદવીઓ આપી. તે સમયે પ્રજાની સેવા કરનારને પિતાની તથા પિતાના કુટુંબની આજીવિકાની ફિકર નહોતી. તેથી નિષ્કામ કર્મ વડે સેવા કરતા. તેમાં તેમને પૂરે સંતોષ થાય એટલે બદલે માનભેર મળતે. એ આ ઔદાર્ય સમય હતો. જેથી સેવક એટલે સેવા કરનાર અને સેવ્ય એટલે સેવા લેનાર બને કુટુંબી જન પેઠે હળી મળી આનંદથી રહેતા. આ સમય આજથી એક હજાર વર્ષ પહેલાંને છે: ધીમે ધીમે તે સમય બદલાય છે. કાળક્રમે અનેકાનેક અનિષ્ટ કારણોને લીધે સેવ્ય પ્રજા સંકુચિત હૃદયની થઈ તેમ તેમના સેવકમાં પણ અસંતોષે વાસ કર્યો. તેઓ લોભી થયા તેથી પ્રજા અને તેમના સેવકેની મહત્તા તથા કર્તવ્ય નિષ્ઠામાં ઘણું ઉણપ આવી ગઈ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ આ વાણિઆ જાતિમાં જૂના સમયના વૈશ્ય, ક્ષત્રિય તથા કેટલાક બ્રાહણેના વંશજેને શંભુમેળ હતું. પરંતુ ધર્મપ્રવર્તકેએ ઉત્તર જાતિ સિવાય બીજી શુદ્ર, અતિશુદ્ર, આદિવાસી જાતિઓને સનાતન ધર્મવાળાઓએ માગવામાં અને જેના સંપ્રદાયીઓએ સંઘના ભેજન વ્યવહારમાં સાથે ભેળવ્યા નહોતા. આથી તેમને ભજન વ્યવહાર સઘળી વાણિઆ જાતિને પુર્ણ વફાદારીથી વળગી રહ્યા. . ધર્મ પરિવર્તનને લીધે સમાજ પરિવર્તન થયું તેથી બ્રાહ્મણધર્મ, બૌદ્ધધર્મ, અને જૈનધર્મ એ ત્રણેમાં ભળેલી પ્રજામાં બ્રાહ્મણ વર્ણ સિવાય બીજા વર્ણોને દરજજે, બંધ, વિગેરેને શંભુમેળ થયું હતું. હવે પછી બીજું પરિવર્તન થયું. ત્યારે આ પ્રજાને જૂની વણેમાં લેવી અશક્ય લાગવાથી તે સમયના ધર્મના તથા સમાજના નિયામકેએ બ્રાહ્મણ સિવાય બાકીની પ્રજાને સત્તર જાતેમાં વહેંચી. તે વેહેંચણીમાં અતિ ઉપયોગી એવી આ વાણિઆ જાતિને બ્રાહ્મણ પછી એટલે બીજા નંબરમાં મૂકી. હાલમાં પણ અઢારે જાતેમાં બ્રાહ્મણ પછી વાણિઆ ઉંચી જાતમાં ગણાય છે. - આ વાણિઆ જાતિ પિતાના સેવાલ વડે જૂની વર્ષોમાં ત્રીજા નંબરની વીય વર્ણમાંની હતી તેને બદલે આ નવા પરિવર્તનમાં બીજા નંબરની ગણાવવા લાગી. વળી તે જાતિમાં વસ્તીને અને તે સાથે વિસ્તારને પણ વધારે થશે. આ જાતના ધર્મોમાં (૧) ભજન પ્રબંધ (૨) ધંધા રોજગાર અને (૩) લગ્ન સંબંધ આ ત્રણ મહત્વનાં અંગે ગણાયાં. તેમાં પહેલા બે અંગેની વ્યવસ્થા કરવા માટે સંપુર્ણ સગવડ મળી ગઈ. પરંતુ લગ્ન સંબંધ જોડવાને પોતાની જાતને બહાળે વિસ્તાર હોવાથી અડચણ પડવા લાગી. આ મુશ્કેલી દૂર કરવામાં (૧) એકજ ગામ કે સ્થળ અને તેની આસપાસ રહેનારા (૨) એકજ જાતને ધંધો કરનારા (૩) એક ધર્મ સંપ્રદાયને માનનારા (૪) લગભગ સરખી રહેણી કરણી ને વિચારવાળા (૫) શારીરિક તથા માનસિક શકિતઓમાં લગભગ સરખા એવાં એવાં લક્ષણે લક્ષમાં લઈ જગ્યા બાંધવા શરૂ થયા. તે સમયના સમાજ નિયામકે અને ધર્માચાર્યોએ તે જથાનાં બંધારણ માટે કાયદા ઘડ્યા. અને તે કાયદાને અમલમાં મૂકવા માટે આગેવાન પટેલને અગર તે સ્થળની રાજસત્તાને તે કામ સેપ્યું. આવાં બંધારણ અને તેને ઈતિહાસ તે સમયનાં પુરાણ તથા સ્મૃતિઓમાં મળી • આવે છે. આ વાણિઆ જાતિમાંથી આવા જથા અગર સમૂહ, તે સમુહના પણ પેટાવિભાગ, તેના પણ વિભાગ, વિગેરે પુષ્કળ થયાં. એ વિભાગે પ્રથમ સગવડ ખાતર કામચલાઉ ગણાયા. પરંતુ તેથી જ્યારે તેઓ ટેવાઈ ગયા ત્યારે તે દરેક વિભાગને પિતાની નાતનું સ્વતંત્ર નામ આવ્યું. જેમકે શ્રીમાળનગર ઉપરથી શ્રીમાળી વાણિઆ તેના ત્રણ ભાગ વસા-થરા અને રાજા, શ્રીમાળનગરની પૂર્વ બાજુમ Page #44 -------------------------------------------------------------------------- ________________ રહેનાર “પોરવાડ” અને તે પણ રા ને . શ્રીમાળનગરમાંથી કેક મતભેદના કારણે નીકળી નાને સ્થળે ગયા તે “ઓશવાળ” તે પણ રા ને વીશ, મોઢેરા ગામના વેપારી તે મોઢ વાણિઆ તેના છ વિભાગ છે. કો ાથ ભગવાનના સ્થાનના વેપારી તે ખડાયતા અને તે પણ રા ને વોરા. શ્રીમાન પુણ્યશ્લોક હરિશ્ચંદ્ર રાજાના રાજસૂય યજ્ઞ સમયમાં ઉપયોગી વસ્તુઓને વેપાર કરી યજ્ઞમાં, પૂરી પાડવાને નિયત કરેલા, હાલની ભાષામાં કહીએ તે કેન્ટ્રાકટ આપેલો અગર પરવાના. કે લાઈસન્સ આપેલાં જેને તે સમયની ભાષામાં નિયત કરેલા તે નિયમા એ ઉપરથી નીમા કે નેતા અને તે પણ રા ને . વાણિઆની જાતેમાં કપાળ વાણિઆની નાત સિવાય લગભગ સઘળી વાણિઆ નાતેમાં રાઈ અને રાજાના ભેદ સજ્જડ થઈ રૂઢ થઈ ગયેલ છે. આ ઉપરાંત અગરવાલ, ડીડું, પાલીવાળ, વિગેરે નાના જથા બસે વર્ષમાં તે બહુજ વધી ગયા. અનુમાન થાય છે કે વાણિઆની નાતેની શરૂઆત વિસં. દશમા સૈકામાં થઈ હેય. વિ. સં. ૧૨૭૫ માં શ્રી વસ્તુપાલ અને તેજપાલે ધોળકામાં ગુજરાત અને તેની આસપાસથી સઘળા વાણિઆઓને તેડાવ્યા તે સમયે વાણિઆની ચોરાશી નાતે હતી. વસ્તુપાલને ત્યાં આ ચોરાશી નાતનું સાજન મળ્યું તે નાતોનાં નામ વસ્તુપાલના રાસમાં લખેલાં મળી આવે છે. આ સાજન પ્રસંગે કે અનિચ્છનીય બહાના તળે વાણિઆમાં દ્રા અને વીણા એવા ભેદ પડ્યા. શ્રી વસ્તુપાલ તેજપાલની ધન સંપત્તિ, રાજસત્તા, ધર્મખર્ચ પ્રત્યે અસાધારણ ઉદારતા વિગેરે સગુણોના તેજ દ્વેષથી આ અનિચ્છનીય બહાનું ઉભું કર્યું હોય એ સંભવ છે. આવું અમદાવાદમાં બીજી સાહિત્ય પરિષદમાં જૈન વિદ્રાવ અમચંદ પી. પરમારે “જેમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગદર્શન” એ નામે નિબંધ વાંચેલે તેમાં ઉલ્લેખ કરે છે. તે જૈન કેન્ફરન્સ હેરલ્ડમાં પ્રસિદ્ધ થયે હતે. તેમાં દશા અને શા માટે આજ અભિપ્રાય આપે છે. વસ્તુપાલ તેજપાલ ભાઈઓએ આબુ ઉપર આરસનાં ભવ્ય મંદિર, દાનશાળાઓ, ધર્મશાળાઓ, વગેરે બંધાવ્યાં હતાં ત્યાં સંવત ૧૨૭૫ માં સમસ્ત જૈન સંઘને ભવ્ય જમણું આપ્યું તે પ્રસંગે ગયેલા શ્રીમાળી, પિોરવાડ, ઓસવાળ હુંબડ, નીમા વિગેરેની નાતમાં વોરા અને દશા એવા ભેદ જોવામાં આવે છે. (શ્રીમાળી વાણિઆને જ્ઞાતિ ભેદ પૃષ્ટ ૧૬૩) વાણિઆની ઘણી ખરી નાતમાં આ બે ભેદ સંવત ૧૨૫ થી શરૂ થયા છે. આ ભેદ પડવામાં શ્રીમાન વસ્તુપાલ તેજપાલના સદ્ગુણ ઉપર તેજષ જેમ કારણભૂત ગણાય છે તે જ તે બે શેઠીઆઓને પિતાના વિશેધીઓને સંતોષ્યા નહિં પણ તરછોડ્યા ને પિતાના પક્ષવાળાને લાભ આપે તે પણ એક કારણ ગણાય છે, Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) આગળ જોયું તેમ શરૂઆતમાં જથા-સમૂહ-ભાગ-વિભાગ વિગેરે કામચલાઉ પડ્યા પછી તેને રૂઢ થવા માટે બે ત્રણ સૈાને સમય જતે તે રીતે આ શા-નાના ભેદ કાયમ થવામાં પણ બે ત્રણ સિક વ્યતીત થયાની ખાત્રી એ ઉપરથી જણાય છે કે વસ્તુપાલના વણિક સંમેલનને સમય સંવત ૧૨૭૫ ને હતો તે પછી બસે વર્ષે સુલતાન મહમદને સમય સંવત ૧૫૦૦ ની આસપાસ છે તે સમયે સુલતાન મહમદનું રાજ્ય આખા ગુજરાતમાં હતું. તેને કિર્તિલેખ કેઈ જૈન વિદ્રાને લખે છે. તેમાં વાણિઆની બધી નાનાં નામ આપેલાં છે. એ નામ વાળી વાણિઓની નાતે ગુજરાતમાં હતી. તેની સંખ્યા ગણતાં ૮૪. થાય છે. તેમાં રશી તથા વીરા એવા ભેદ નથી. પણ મૂળ જ્ઞાતિઓનાં જ નામ છે. તે યાદીમાં આપણે જેની જરૂર છે તે નીમાની નાતનું નામ છે. વળી સંવત્ ૧૨૭૫ આબુ ઉપરના વાણિઆ સંમેલનમાં ગયેલી નાતમાં પણ નીમાની નાતનું નામ છે. મતલબ કે સંવત ૧૨૭૫ માં નીમા વાણિઓની વસ્તી ગુજરાતમાં હતી તે ચોક્કસ છે. (શ્રીમાળીને જ્ઞાતિ-ભેદ પૃષ્ટ ર૩૪.) इतिश्री Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર છે શું शाति अने गोत्र શાતિઃ વિ. સં. દશમાં સૈકા પછી પ્રથમની ચાર વર્ણોનાં બંધારણ, તેના કાયદા, તેની વ્યવસ્થા વિગેરેમાં પરિવર્તન થવાથી અઢાર વર્ષે એટલે જાતે થઈ. તે અઢારે જાતેમાં જથા, સમુહ, ભાગ, વિભાગ, શાખાઓ, તડાં વિગેરે સ્વરૂપે જુદા પડી પિતાની સગવડ પ્રમાણે ગૃહસ્થાશ્રમને કારભાર ચલાવતા થયા. તે રિવાજે કાળે કરીને રૂઢ થઈ ગયા અને તેનાં બંધારણના કાયદાથી ટેવાઈ ગયા. એટલે તે કામ ચલાઉ સ્વરૂપે તથા સમુહ વિગેરેના આગેવાને તથા તે સમયના સમાજ નિયામકોએ તેમને એટલે કામચલાઉ સ્વરૂપને જ્ઞાતિ અગર નાતનું નામ આપી કાયમ કર્યા. એ નાતના બંધારણના કાયદાના ચોકઠામાં ગોઠવાઈ પિતાના ગૃહસ્થાશ્રમને સઘળે વ્યવહાર ચલાવવા લાગ્યા. આવી રીતે બ્રાહ્મણ વાણિઆ જેવી આગળ પડતી મુખ્ય જાતમાંથી ચોરાશી ચોરાશી નાતે તે આપણે આગળના પ્રકરણમાં જોયું. તેમાં વળી વાણિઆની જાતની ઘણું ખરી નાતેમાં શા અને વીરા એવા બે ભેદ પડવાથી એ નાતેના આંકનો પાર રહ્યો નથી. આવા અગર આનાથી પણ વધારે બુરા એવા ભેદ રજપૂત, કણબી, પાટીદાર, કારીગર વર્ગ, વણકર, અંત્યજ વિગેરે સઘળી નાતેમાં પડ્યા જ કર્યા છે. તેમજ તેના બેટા મમત્વને લીધે અંદર અંદર ઝઘડા, લડાઈ વિગેરે થયા જ કરે છે. એવું આપણે ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ. જ્ઞાતિભેદનું આ એક દુષણ છે. છતાં ગ્રહસ્થાશ્રમ સુખરૂપે ચલાવવા માટે જ્ઞાતિ એ ખાસ મદદનું સાધન છે ને તે માટે હાલની જ્ઞાતિઓની ઉપયોગિતા છે તે હવે પછીના લખાણથી સમજાશે. વેદ સમયના બ્રાહ્મણ ધર્મ તથા નવા સુધારેલા હિંદુ ધર્મમાં વટાળના પ્રબંધે તે અઢારે જાતને પિોતપોતાની જાતિમાં અને પિતાથી ચઢતી જાતિમાં ભેજન લેવાની છૂટ મૂકી એટલે બ્રાહ્મણ કે વાણિઆ જાતિમાં ભલે ચોરાશી ચોરાશી નાતે થઈ પણ તે સઘળી નાતે ને પિતાની જાત એટલે બ્રાહ્મણે બ્રાહ્મણમાં ને વાણિઆઓ સઘળા વાણિઓની નાતેમાં ભેજન લેતાં વટળતા નથી. માત્ર પિતાથી ઉતરતી જાતમાં ભેજનવ્યવહારની મનાઈ સમાજના રિવાજથી કાયમ રહી. આથી પ્રજાને પિતાને વ્યવહાર ચલાવવામાં હરકત આવી નહીં ને ભેજનવ્યવહાર વટાળ પ્રબંધના કાનુન અનુસાર સરળતાથી ચાલ્યા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ગૃહસ્થાશ્રમી એટલે ઘર બાંધીને વસનારા, પરણત અંદગી ભેગવી સંસાર ચલાવનાર એવી અત્યારે વ્યાખ્યા કરાય. ચાર વર્ણોના સમયમાં જંગોને અંદગી ગુજારવા માટે ચાર આશ્રમ ઠરાવ્યા હતા. (૧) બ્રહ્મચર્ય (૨) ગૃહસ્થ (૩) વાનપ્રસ્થ ને (૪) સન્યસ્ત. આ ચાર આશ્રમમાંથી હાલ બે આશ્રમે હયાતિ ભેગવે છે. એક ગૃહસ્થાશ્રમ એટલે સંસારી અને બીજો સન્યસ્ત એટલે સાધુ, ત્યાગી, બાવા, સન્યાસી વિગેરે. ગૃહસ્થ શબ્દનો અર્થ પૈસાદાર અથવા ધનિક એ કરવાની ભૂલ ન કરે તે માટે તે શબ્દની વ્યુત્પત્તિ આપવી પડે છે. Uદ્દ ઘર તેને ય પ્રત્યય લાગે તેને અર્થ રહેનાર. મતલબ કે ઘર બાંધી તેમાં રહેનાર એ થાય છે. ભલે તે રહેનાર તદન કંગાલ હોય કે ભીખ માગીને પિતાનાં બૈરી છોકરાંને નિર્વાહ ચલાવતા હોય તો પણ તે ગૃહસ્થાશ્રમી કહેવાય. વધારે ધનવાન, રાજા કે અમીર ઉમરાવ તે પણ ગૃહસ્થાશ્રમી કહેવાય, તે સિવાય બાકીના ઘર આગળ આવે તે વટેમાર્ગ, અતિથિ, મહેમાન, મુસાફર ઇત્યાદિ નામથી ઓળખાય. આ ગૃહસ્થાશ્રમને સમય જદગીના વીસ વર્ષથી પચાસ વર્ષ સુધીને પહેલાંના સમયમાં મનાતું હતું. હાલતે પરણ્યા પછીથી તે ઘર છોડે નહીં ત્યાં સુધી સમય ગૃહસ્થાશ્ર ગણાય છે. કપડવંજમાં નીમા વાણિઓની નાતમાં આજ સુધી રિવાજ હતું કે છોકરાનું લગ્ન કરાવતા પહેલાં “નિશાળગળણ” નામે વરઘડે કાઢી છોકરાના પ્રથમ વિદ્યાગુરૂને ત્યાં જઈ સરસ્વતી પૂજન અને ગુરૂપુજન કરી વિદ્યાર્થી જે અત્યાર સુધી બ્રહ્મચર્યાશ્રમમાં હતો તેને ગૃહસ્થાશ્રમમાં લાવવા ગુરૂને ગ્ય દક્ષિણા આપી તેમની પરવાનગી લેઈ ઘેર લઈ આવતા. આ વહીવટ વેદના સમયની ચાતુર્વણ્ય સમયને છે. પ્રથમ બ્રાહ્મણે જોઈ સંસ્કાર આપી વિદ્યાર્થીને ગુરૂને ત્યાં વેદ-વેદાંગ ને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરાવતા. તે સમયના નિયમા વૈશ્ય એટલે હાલના નીમા વણિક મહાજનના પુર્વજે પોતાના બાળકને ઉપનયન સંસ્કાર આપી વ્યાપારી ધંધાને અંગે જોઈતું જ્ઞાન મેળવવા ગુરૂને ત્યાં મેકલતા. સાધન સંપન્ન નીમાવણિકે પિતાની અને બીજી વૈશ્ય જાતિનાં બાળક માટે લાયક ગુરૂ પસંદ કરી તેમને અભ્યાસક્રમ તથા તે અંગેનું મહેનતાણું વિગેરે નક્કી કરી આપી ગામઠી નિશાળે ચલાવતા. આવી નિશાળો કપડવંજમાં તે આજ સુધી ચાલતી. આથી નીમા વણિક મહાજન તે બ્રાહ્મણોની સાથે વૈશ્ય વર્ણની જાતના ચાતુર્વર્ણ સમયના છે, એ જૂના વહિવટને રહ્યો સહ્ય અવશેષ, તે આધુનિક સંસ્કૃતિ વિનાશક કેળવણીથી ષિાયેલા મગજવાળાએ આ રિવાજનું હાર્દ (તત્વજ્ઞાન) સમજવામાં નિષ્ફળ નિવડવાથી છેલ્લા પંદર વીસ વર્ષથી અસ્ત થવા પામ્યો છે. તે ગૃહસ્થાશ્રમને વ્યવહાર ચલાવવામાં “ લગ્ન સંબંધ” એ બીજ બધા વ્યવહાર કરતાં વધારે મહત્વને અને કાયમ સંબંધ જોડનાર વ્યવહાર છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ નિવડે જુદીજુદી બે વ્યક્તિઓ હમેંશને માટે એક થઈ જાય છે. એટલું જ નહિં પણ તે વ્યક્તિઓનાં કુટુંબીજને પણ એકબીજા સાથે સંબંધથી જોડાઈ અરસપરસ સુખદુઃખનાં ભાગીદાર થાય છે. આ લગ્ન સંબંધ સરખી સ્થીતિવાળા અને જાણીતા લેકના સમુહમાંજ બંધાય છે. જ્યાં જ્ઞાતિભેદ નથી તેવાઓમાં પણ લગ્ન સંબંધ બાંધવાનું સ્થાન અમુક જથા કે સમુહમાંજ મર્યાદિત હોય છે. એટલે સઘળી પ્રજામાં લગ્ન સંબંધ એ સમાનતાની હદ નિશાન તરિકે આદિથી તે આજ સુધી ગણાતું આવ્યું છે. આથી અનુમાન થાય છે કે આ ગોઠવણ મનુષ્યની બનાવેલી નહીં પરંતુ કુદરતી પ્રેરણાથીજ નિર્માણ થયેલી છે. ' | ગૃહસ્થાશ્રમમાં લગ્ન સંબંધ બાંધવામાં પુરૂષો કરતાં સ્ત્રીઓને અભિપ્રાય બહુ આગળ પડતો હોય છે. એ સ્ત્રી વર્ગ છોકરા કરતાં છોકરીને “લગ્ન સંબંધ બાંધવામાં બહુ ઝીણવટ વાપરે છે. પિતાની દીકરી દરેક રીતે સુખી થાય એવી ઈચ્છા હોવાથી વરની ઉમ્મર, શારિરિક કે માનસિક કેલવણી વિષયક અને આરોગ્ય વિષયક સ્થીતિ, તથા ધન, વૈભવ, કુટુંબીજનેના સ્વભાવ અને સંસ્કૃતિ એ બધાં પિતા કરતાં વધારે અગર લગભગ પિતા જેવી સ્થીતિવાળાં હોય તેવા સાથે લગ્ન સંબંધ બાંધે છે. એવાં પિતાના સરખાં દરજજાવાળાં અગર લગભગ મળતાં આવતાં કુટુંબની તે લેકેને એટલે સ્ત્રી વર્ગને પરંપરાથી ખબર હોય છે. તેવાં કુટુંબમાંથી વરવાળા કન્યા પસંદ કરે છે. અને કન્યાવાળા વર પસંદ કરે છે. વળી હાલના વ્યકિત સ્વાતંત્ર્યના જમાનામાં આ પસંદગીમાં વર અગર કન્યા પણ પિતાને હિસો માગે છે. પણ તે અમુક કુટુંબ કે જે નેત્રના નામ વડે વહેંચાઈ ગયેલાં છે તેવાં ગોત્રોમાંથી પોતાના ગેત્ર સિવાય બીજા ગેત્રમાંથી કન્યા અગદ વરને પસંદ કરવાની વડિલે છૂટ આપે છે. અને તે રીતને “લગ્ન સંબંધ સુખકારી નીવડે છે. આ પ્રમાણે સમાનતાના અને જાણીતા લોકોને સમુહ તે જ્ઞાતિ. આ જ્ઞાતિને ખાસ ઉપયોગ “લગ્ન સંબંધ બાંધવાની હદૃ નિશાન. આ લગ્ન સંબંધને પ્રવાહ જ્ઞાતિમાંથી બાદ કરીએ તે જ્ઞાતિને પછી કે મહત્વને હેતુ રહેતું નથી. આ પ્રમાણે લગ્ન સંબંધ માટે જ્ઞાતિ અને જ્ઞાતિ માટે લગ્ન સંબંધ” એમ અરસપરસ એક બીજાની હયાતિ માટે સાંકળરૂપ બની રહી છે. આધુનિક વિનાશક કેળવણીથી પિષાયેલા સ્વચ્છેદી, અસંયમી, અને ઉતાવળીઆ મગજવાળાં પુરૂષે આ જ્ઞાતિ પ્રબંધને પોતાની સ્વતંત્રતાની કે સ્વછંદતાની આડે આવનાર બંધનરૂપ માને છે. અને તેનાં ધારાધોરણે તથા તેની એટલે જ્ઞાતિની હયાતિ સુદ્ધાંતનું નિકંદન કાઢવાની ઈરછા ધરાવે છે. એટલુંજ નહીં પણ એવી ઈચ્છા પ્રગટ કરતાં શરમાતા નથી. વળી કેટલાકને તે પોતે અસક નાતના છીએ એમ કહેતાં હલકું લાગે છે. આવામાં માટે અત્રે લખવું પ્રાપ્ત થયું Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ ) છે કે જેમ પૃથ્વી એ જગત માત્રનું પિષણ કરનારી અને તેમને ધારણ કરનારી ધરતીમાતા એ પ્રથમ નંબરની માતા છે. તે પછી બીજા નંબરની માતા પિતાની જનની જન્મદાયી એટલે જન્મ આપનાર અને પોષણ કરનાર માતા છે. તેવીજ ત્રીજા નંબરની માતા તે પિતાની જ્ઞાતિ છે કે જે જ્ઞાતિ વડે પિતાનો દેહ બંધાયે છે. તેના વડે પિતાને રક્ષણ, પિષણ, સુખદુઃખનાં ભાગીદાર, સગાંવહાલાં, પિતાને ગૃહસ્થાશ્રમ ચલાવવામાં મદદગાર પિતાના સ્વભાવને અનુકુળ, ગુણ, ટે, ધાર્મિક શ્રદ્ધા, તથા સાંસ્કૃતિક કેળવણીની બાબતમાં લગભગ સમાન અગર પૂરેપૂરી સમાન એવી સ્ત્રી મળે છે. ને સ્ત્રીને તે પુરૂષ મળે છે. તે સાથે તે બન્ને પક્ષના સગાંઓને સહકાર મળે છે. એવી માતા તુલ્ય ઉપકારક સંસ્થાના વિનાશને કે તેના તિરસ્કારને વિચાર કરનાર અગર પ્રયત્ન કરનાર વ્યક્તિ, માફ થઈ ન શકે તેવું એક માતા કરે છે. અને સાતિને નોતરે છે. આ જ્ઞાતિબંધનથી અસંતુષ્ટ થયેલ ભાઈઓ એ જ્ઞાતિથી નહીં પરંતુ બીજાં ઇતર કારણથી વેગળા થતા લાગે છે. તેવાઓને નમ્ર વિનંતિ છે કે :-પિતાને અસંતુષ્ટ થવાનાં કારણે શાંત ચિત્તે વિચારે. તે વિચારમાંથી જે કારણો જડી આવે તેની પિતાના જ્ઞાતિબંધુઓ પૈકી પિતાના મિત્રો અને તે પછી વડિલે સાથે ચર્ચા કરે, વાટાઘાટ ચલાવે. તેમાંથી નીકળતા ઉપાય માટે દુરાગ્રહ ન સેવતાં તે ઉપાય અજમાવે. તમારા વિચારથી વિરૂદ્ધ વિચારવાળા સાથે પૂરા પ્રેમથી વાતચીત કરે. જેજે અનિષ્ટ તત્વે જ્ઞાતિમાં ફેલાયો જણાય તેને બધાની મદદ લેઈ દૂર કરે. તેમાંજ જ્ઞાતિ સેવા કે માત્રસેવા છે. તેમાંજ મર્દાઈ છે. આ રસ્તો સહેલું નથી પરંતુ તે કષ્ટસાધ્ય છે, એટલે મહેનત કર્યાથી તેમાં સફળતા મળે તેમ છે. રાતિથી દૂર રહેવું, તેના ધારાધોરણને ફગાવી દેવાં; એ તાત્કાલિક સરળ દેખાય છે. પરંતુ કાળક્રમે બહુ દુઃખમય સ્થીતિ ભોગવવી પડે છે. અત્યાર સુધીમાં આવાં આત્મિઘાતિક પગલાં ભરેલાની સ્થીતિ તપાસ. તેમની માનસિક સ્થીતિને અભ્યાસ કરો. તે અવશ્ય જણાશે કે જ્ઞાતિથી દૂર રહેવું એ આત્મઘાતિક અને સંપુર્ણ નુકશાન કર્તા છે. નીતાની ના ત્રીજા અધ્યાયના રૂપ માં શ્લેકમાં પ્રોગ્રામવાને અર્જુનજીને કહ્યું છે કે ॥श्रेयानू स्वधर्मो विगुण : परधर्मात्स्यनुष्ठितातू । स्वधर्म निधन श्रेयः परधो भयावह : ॥३५॥ ગુજરાતીમાં અર્થ સારી રીતે આચરેલા પરધર્મ કરતાં ગુણરહિત એવે પણ સ્વધર્મશ્રેયસ્કર છે. સ્વધર્મમાં મરણ કલ્યાણ કારી છે (પણ) પરધર્મ ભય કર છે. . ૩૫અહીં ધર્મને અર્થ પંથ કે સંપ્રદાય કરવાનું નથી. પણ “ફરજ” તરિકે સમજવાનું છે. કારણકે શ્રીકૃષ્ણ ભગવાન, અરર્જનજીને કે સંપ્રદાયને Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ધ આપતા ન હોતા પણ પોતાની ફરજ સમજાવતા હતા. તેથી નિધન મરણ, પિતાની ફરજ બજાવતાં મરણ થાય છે તે આવકારદાયક છે. પરંતુ બીજાની ફરજમાં તે ભય જ વ્યાપી રહેલો હોય છે, ત્ર: આપણે આગળ જોયું કે “લગ્ન સંબંધ તે ગૃહસ્થાશ્રમીના વ્યવહાર કાર્યમાં સૌથી અગત્યનો સંબંધ છે. એ સંબંધથી સમાનતાનું ઓળખાણ થાય છે. એવી સરખી સમાનતાવાળાં અનેક કુટુંબનો જથે તેને જ્ઞાતિ અથવા નાત એવું નામ આપ્યું છે. એ નાતના બંધારણમાં રહીને “લગ્ન સંબંધ બાંધી પિતાના ગૃહસ્થાશ્રમને વ્યવહાર અવિચ્છિન સુખરૂપે ચલાવાય, વંશ વૃદ્ધિ અને પોતાના કુળની સંસ્કૃતિની વિશુદ્ધિ સારી રીતે સચવાઈ રહે તેવાં સાધનો આ જ્ઞાતિ સંસ્થામાંથી મળી રહે છે. ને વળી સુખદુઃખના ભાગીદાર સમવડી કુટુંબે એક બીજા સાથે સંબંધ બાંધી ગૃહસ્થાશ્રમનાં સર્વે સુખને આસ્વાદ ભોગવે છે. આ કારણથી જ વિ. સં. દશમા સૈકાથી નાતેના જથા પડવા શરૂ થયા તેમાં સમાજ નિયામક તથા ધર્માચાર્યોએ હરકત નાખી નહીં, એટલું જ નહીં પણ પ્રેત્સાહન આપ્યું ને નાતેની જરૂરિયાત સ્વીકારવામાં અનુમતિ આપી. વિ. સં. દશમા સૈકાથી આ પ્રથા શરૂ થઈ ત્યારથી બસેં વર્ષ સુધી એ જથાના ધારાધોરણમાં અને “લગ્ન સંબંધમાં ટેવાઈ ગયેલા લેકોએ પિતાની નાતનાં નામ બારમા કે તેરમા સૈકામાં બહાર પાડ્યાં. વસ્તુપાલના સંવત ૧૨૫ ના વાણિજ્ય સંમેલનમાં ૮૪ નાતાનાં નામ છે. તે સાક્ષી રૂપ છે. ચાર વર્ષે અને ચાર આશ્રમના સમયની, આર્ય પ્રજાના નિયામકે ધર્મશાસ્ત્ર, વૈધસાસ, ખગોળશાસ્ત્ર, મંત્રવિદ્યા વિગેરેમાં જેવા નિષ્ણાત હતા તેવાજ તેઓ પદાર્થવિજ્ઞાન, રસાયનશાસ તથા શરીરશાસ્ત્રમાં પણ નિષ્ણાત હતા. તેઓએ પિતાના વંશની વૃદ્ધિ અને સંસ્કૃતિ ( આચારવિચાર) આદિ સદ્દગુણોની વિશુદ્ધિ માટે બહુ કડક નિયમે બાંધી તેને ધાર્મિક આજ્ઞારૂપે પ્રસિદ્ધ કર્યા. ચાર વણે સમયના દ્વિજેમાં દરેક કુટુંબના ધંધા, સ્વભાવ, સંસ્કૃતિ આદિ લક્ષમાં લઈ તેમનાં પત્ર ઠરાવ્યાં. શાત્રના મુખ્ય માણસના ગુણ સ્વભાવ તેમની ઓલાદમાં ઉતરે છે એવું તે વિજ્ઞાનદષ્ટાઓ માનતા હતા. વળી તે સાથે એવી પણ માન્યતા હતી કે એકજ ગોત્રની બે વ્યક્તિઓને “લગ્ન સંબંધ કરવાથી વંશવૃદ્ધિમાં અને સંસ્કૃતિ વિશુદ્ધિમાં મેટે અંતરાય પડશે. તથા વારસાઈમાં ઉતરાઈ આવેલા દોષનું નિવારણ થઈ શકશે નહીં. આવાં આવાં વૈજ્ઞાનિક કારણોને લઈ “લગ્ન સંબંધ એ બે જુદા ગોત્રવાળી વ્યક્તિઓ સાથેજ થાય. કેઈપણ સંગમાં નેત્રમં કરનાર ધાર્મિક અને સામાજીક રીતે. ગુન્હેગાર ગણાય. આવા કડક નિયમને લીધે Page #51 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવતની શરૂઆત સુધી આ પ્રથા ચાલુ રહી. પરંતુ વિક્રમ સંવત પુર્વે છઠ્ઠા સૈકાથી અસલની વણે, તેના ધર્મો, તેના સામાજિક બંધનમાં પરિવર્તન શરૂ થયું તેને લીધે એ બધું અસ્તવ્યસ્ત થતું આવ્યું, તે વિકમ સંવત દશમા સૈકા સુધીમાં પહેલાંનું બધું બદલાઈ ગયું. ન ધર્મ, નવી જાત, નવી નાતે, તેના નવા ધમેં ને રીતરિવાજો દાખલ થયા. તેમાં તે સમયના વિજ્ઞાનવેત્તાઓ, અનુભવી સમાજ નિયામક તથા ધર્માચાર્યોએ લેકફચી ધ્યાનમાં લઈને તેમને અનુકુળ બંધારણ બાંધી આપ્યાં. તેમાં ગોત્રની પ્રથા પણ દાખલ કરી. તે સમયની નાતે, ધર્મો, રીત રિવાજે, આર્થિક, માનસિક તથા આધ્યાત્મિક સ્થીતિ લક્ષમાં લેઈ તેમનાં ગોત્ર ગોઠવી આપ્યાં. અને “લગ્ન સંબંધ” માટે જેમ નાત એક આવશ્ય સ્થાન છે તે કરતાં પણ ઘણું મહત્વનું સ્થાન – પ્રથાને આપ્યું. પ્રથમના સમયની માફક આ સમયમાં પણ નેત્રમણ કરનાર ધાર્મિક રીતે તથા સામાજિક રીતે ગુન્હેગાર ગણાય એવું કરાવ્યું. આવું કડક નિયમન ઠરાવવાને મૂળ હેતુ વંશવૃદ્ધિ અને સંસ્કૃતિની વિશુદ્ધિ સંપૂર્ણ કુંળદાયી નીવડે તેજ હતે. શેત્ર માટે આ કડક ધારે ઘડવા વિજ્ઞાનશાસ્ત્ર અને શારીરશાસ્ત્રના જ્ઞાને ફરજ પાડી હતી. તે કારણે જ આવું ધાર્મિક બંધન મૂકયું છે. વળી આના સમર્થનમાં બીજી બાબત પણ જણાઈ આવે છે. તે એ કે -હિંદુ કુટુંબેમાંથી લગ્ન સંબંધ” બાંધવાને કાબુ ઘણું ખરું સ્ત્રી વર્ગના હાથમાં છે. તેમને પિતાના દીકરા માટે પિતાની સમાનતાવાળાં અગર અધિક્તાવાળાં કુટુંબમાંથી કન્યા મેળવી આપવા શેધ કરે છે. તેમાં કંઈક ઉણય હોય તે તે ચલાવી લે છે. કારણ કે આવતી કન્યામાં કંઈ ઉણય હશે તો આપણે તે સુધારી લઈશું. આ ઉપરથી કહેવત છે કે “કન્યારત્ન તો ઉકરડામાંથીંએ લાવવું” મતલબ કે આપણુ કુળના સારા સંસ્કારે તેને પુરા પાડી ઘર લાયક બનાવીશું. માત્ર તે આપણા શેત્રની ન જોઈએ. જાત્ર એટલે કુટુંબ, કુળ એ અર્થ હિંદુ મહિલાઓ સમજે છે. આ પ્રમાણે દીકરા માટે જે પ્રયત્ન કરે છે તે કરતાં અધિકાધિક પ્રયત્ન પિતાની દીકરી માટે વરની શોધમાં કરે છે. કારણકે દીકરી પારકે ઘેર જવાની છે, તેને માટે ત્યાં રહેલી ઉણપ પુરવાનું દીકરીના માબાપના કાબુમાં નથી. તેથી વરનું વય, આરોગ્ય, સંસ્કૃતિ, શારીરિક કે માનસિક કેળવણી, ધાર્મિકશ્રદ્ધા, સગાંઓની રીતભાત, મોસાળ પક્ષ, ધનવૈભવ, એ બધું પિતાના કુળ અગર કુટુંબની સમાન અગર અધિક હોય તેવા કુટુંબને વર પસંદ કરે છે. તાજુબીતે એ છે કે આ બધું પસંદ હોય પણ તે પિતાને ગોત્રી હોય છે તે નાપસંદ થાય, આ, સ્ત્રી વર્ગ ઉત્તરોત્તર વારસામાં જેમ ધન દેલત મેળવે Page #52 -------------------------------------------------------------------------- ________________ ( 3 છે તેવીજ રીતે ચીવટાઈથી. આપણી દીકરી અમુક કુટુંબમાં અપાય છે અને અમુક કુટુંખામાંથી કન્યા લેવાય છે, તે જ્ઞાન પણ મેળવે છે. આથી ગાત્રભંગને ભ્રય રહેતા જ નથી. (આ ગેાત્રની પ્રથા દરેક કુટુંબમાં કેટલી પ્રવેશી ગઈ છે તેના વિચાર કરતાં કુદરતી પ્રેરણાના પ્રભાવ સમજાય છે) 1. વળી પાર્થીવ પદાર્થોં સાનું, રૂપુ, ત્રાણું... એ ધાતુઓને સાંધવી હોય તે તેમાં બીજી ધાતુની મેળવણી કરીએ તેજ તે સધાય. એક ભાગ એકિસર્જન અને બે ભાગ હાઈાજન ભેગા કરીએ તાજ પાણી બને. એ બેમાંના એકને ઘણા જથાંમાં ભેગા કરીએ, તેના ઉપર અનેક પ્રય કરીએ તેાપણુ પાણી અને નહીં. આ ઉપરથી સમજાય છે કે એક ગેાત્રની એ વ્યાક્તિઓના લગ્નસમ ધ”થી અનેક અનથ થાય. માટે વિષ્ણુકાએ નાત અને ગોત્ર, ગાત્રદેવી અને તેના કુળાચાર તથા યજનપુજન તરપ્ પ્રેમવૃત્તિ રાખવી ને પેાતાની પ્રજાને પણ તે તરફ પ્રેમવૃત્તિ રાખવા ઢારવવી. એ વંશવૃક્ષના લાભની વાત છે. તે દરેક હિંદુ કુટુંબની વ્યક્તિના મગજમાં જન્મથી જડાયેલી છે. તેના અનાદર કરવા એ કુદરતના કાનુનને અનાદર કરવા સમાન હાનિકારક નીવડે છે. હાલ ચાલતી જાતે અને તેના પેટામાં આવેલી નાતના જન્મ સાઁવત ૧૦ મા સૈકાથી શરૂ થયો અને તે પછીને ખસે વર્ષના સમય ખાલ્યાવસ્થામાં સાગવી ખારમા સૈકામાં સમાજમાં આળખાતી થઇ. તે સમયમાં બ્રાહ્મણેાની જાત ને ગાત્ર તેા જૂનાં જળવાઇ રહ્યાં હતાં તે કાયમ રહ્યા અને હાલ તે ચાલુજ છે. વાણિઆ જ્ઞાતિમાં નાત અગર જથાના જન્મ અને નામ પડતી વખતે તેમનાં ગોત્ર તથા ગોત્રદેવીએ નક્કી કરાઇ. તે કુળદેવી સંબંધના તથા ગૃહસ્થાશ્રમના જન્મ મરણુ તથા પણ સમયના આચાર, રક્ષણ, યજન, પુજન વિગેરે વિધિએ નક્કી થયાં અને તે કામ સભાળનાર તથા કરાવનાર તેમના કુળગેાર નક્કી થયા. આ પ્રમાણે ગૃહસ્થાશ્રમમાં સંસાર વ્યવહારમાં ઉપયોગી ધાર્મિક સસ્કૃતિ સંભાળનાર કુળગાર અને આત્મન્નતિ તથા તે અંગેનું ધાર્મિક જ્ઞાન આપનાર ધર્માચાર્ય એ એ ગૃહસ્થાશ્રમીના નજીકના અગીભુત અન્યા. શ્રીમાળી વાણિઆમાં દશા અને વીશાનાં મળી ૧૩૫ ગેાત્ર છે. તેમની કુલદેવી કે ગાત્રદેવી “મહાશ્મી” છે. આસવાળમાં મૂળ ૧૮ ગેાત્ર છે. તેમની તથા પારવાડની કુળદેવી મહાશ્મી છે. નિયમા વાણિજ્ય ઉર્ફે નીમા વાણિઆ દશા હ્યુ કે વીશા, જૈન હા કે વૈષ્ણવ કે સનાતની હો તે બધાની કુળદેવી સર્થમજ્જા છે. તેમનાં ૩૨ ગાત્ર છે. આ પ્રમાણે ખીજા વાણિઆની જ્ઞાતિમાં ગોત્ર છે તેમજ કુલદેવીઓ પણ છે. આ હકીકત વિ. સં. દશમા સૈકા સુધીમાં થએલાં પુરાણેા, સ્મૃતિઓ, આખ્યાન, વિગેરેમાંથી મળી આવે છે અદ્વાર પાણામાંથી મોટુ છે Page #53 -------------------------------------------------------------------------- ________________ કરવા તથા ઘgtળમાંથી આસ્તિક શોધકને પિતાની જિજ્ઞાસા તૃપ્ત કરે એવી વરંતુ મળી આવે છે, ત્ર એ સંસ્કૃત શબ્દ છે. તેને અર્થ નામે શબ્દાર્થ પુસ્તકમાં સંતિ, ત્રમ, , કુ, મગન, અજય વંશ, વવાય, સંતાન આવા અર્થ આપેલા છે. આથી સાબીત થાય છે કે ગોત્ર એટલે અમુક પુરૂષને વંશ. પછી તે મૂળ પુરૂષ અમુક નામથી ઓળખાય કે ધંધા ઉપરથી ઓળખાય કે તેમના સ્થાને પરથી ઓળખાય. આ પ્રમાણે જુદી જુદી રીતે મૂળ પુરૂષ કે તેમનું કુટુંબ એળખાતું થયું હોય તેમાંથી જે નામ રૂઢ થઈ ગયું હોય તે તેનું ગોત્ર ગણ્યું. આ ન્યા અને ગોત્રના જન્મ સમયમાં જે ભાષા ચાલતી હતી તે ભાષામાં નાત તથા ગેત્રના નામ છે. આ લેક ભાષા પ્રાકૃત અગર અર્ધમાગધી કે અપભ્રષ્ટ ભાષા હતી તેથી તે ભાષા ઉપરથી સાબીત થાય છે કે ગોત્ર અને નાતનાં નામ તેમના જન્મ સમયમાંજ એટલે વિ. સં. દશમાંથી બારમા સૈકા સુધીમાં પડયાં છે. મારવાડની શ્રીમાળી જ્ઞાતિ અને ઓસવાળ જ્ઞાતિએ ઘણાભાગે તેમનાં ગોત્રનાં નામને પિતાના નામની સાથે અટકમાં વણી લીધુ છે જેમકે “ગુલાબચંદ શેઢા”. એ ગૃહસ્થ લેઢા ગોત્રના હેવાથી તેમની અટક “હા” છે. આ “લેઢા” શબ્દ દશમાથી બારમા સૈકા સુધીની વચમાં ચાલતી લેકભાષાને છે. એ સંસ્કૃત ભાષાને શબ્દ નથી. માટે તે ગોત્ર નથી આવી માન્યતા ભૂલભરેલી છે. કારણ કે સંસ્કૃત ભાષા જ્યારે લેભાષા હતી ત્યારે આ નાતે અને ગોત્રોને જન્મ મહોતે. જ્યારે તેમને જન્મ થયે તે સમયે તેમની નાતનાં અને ગોત્રનાં નામ તે સમયની લોકભાષામાં પડ્યાં છે. • આ પ્રમાણે નાત અને ગેત્રની સામાન્ય ચર્ચા કરી પરંતુ આપણે તે નીમા વાણિઓની નાતને નેત્રને જન્મ સમય, જન્મ સ્થાન, તેમનાં નામ ઇત્યાદિની સત્ય હકીક્તની જરૂર છે. તે હકીકત મેળવવા પ્રયત્ન કરતાં કંઈક આધારભૂત વસ્તુ હાથ લાગી છે. કેઈપણ જાતના મતમતાંતર અગર દુરાગ્રહથી દૂર રહી વસ્તુને તપાસવામાં આવે તો નિયમા વાળાને જન્મ સમય, તેમની નાતનાં અને જોનાં નામ પડવાને સમય બહુ પુરાતન છે એમ માલમ પડી આવે છે. જેનું વિગતવાર વર્ણન આ પુસ્તકમાં અન્યત્ર વર્ણવવામાં આવશે. તેને સત્યશીલ શોધક દૃષ્ટિથી વાંચવા અને વિચારવા નમ્ર સુચના છે. તિશ્રી, Page #54 -------------------------------------------------------------------------- ________________ प्रकरण ५ मुं. : नियमा वाणिज्य उर्फे नीमावणिक महाजन.... ની અગાઉનાં પ્રકરણથી હાલની નાની સ્થીતિ, ઉત્પત્તિ, તેને સમય, તેનાં ગેત્રે, તેમના વ્યવહાર વિગેરે બાબતેને સામાન્ય ચિતાર સમજવામાં આવ્યું હશે. આ પ્રકરણમાં નિયમા વાળિખ્ય નીમા વળવદ માગન વિષે કંઈક માહીતિ આપવાને પ્રયાસ કરાશે. નિમા વણિક મહાજનનાં મૂળસ્થાન, તેમની નાતનો જન્મસમય, તે વિષેને અને ઈતિહાસ જાણવાનાં સાધને બહુ અલ્પ અને તે પણ અલભ્ય છે. છતાં મહામહેનતે જે સાધન લભ્ય થાય તેનું હાર્દ અને ખરું તત્વ સમજવાની કેઈને દસ્કાર નથી. નાતનાં બાળકો નાતના નામને ઉપહાસ કરે છે, વડિલે તે સાંભળી રહે છે, પણ બાળકને સમજાવવાની કે નિવારવાની તસ્દી લેતા નથી. કાળક્રમે આ ઉપહાસ રૂઢ થઈ જતાં બીજી સાધન સંપન્ન નાતે પણ ઉપહાસમાં સામેલ થાય છે. આથી નાતની અવનતિ થાય છે. આ બીના સમસ્ત જ્ઞાતિ જનેને વિચારવાની છે. કેટલાક જ્ઞાતિ સેવકો ને શુભેચ્છકો પ્રયત્ન કરે છે પરંતુ બહુમતી તે ઉપર જણાવ્યા ઉપહાસ કર્તાની છે. એ શોચનીય બીના છે. . ' . ઉપર જણાવ્યા પ્રમાણેનું દૃષ્ય લેખકને આંખમાંના કણ માફક હેરાન કરતું હતું. તેણે પ્રયત્ન કરતાં જ્યાં ત્યાંથી નિરાશા સાંપડયે જતી હતી. લેખકના સદ્ભાગે સં. ૨૦૦૪ ના જેઠ માસમાં તેને પિતાના કામ માટે સુરત જવાનું થયું. ત્યાંના અમારા યજમાન દાંતના ડોકટર કસ્તુરલાલ ગિરધરલાલને દાંતનાકામ માટે મળતાં તેમના પ્રત્સાહનથી કપડવંજ વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિના શાણુગારરૂપ પુર્વાશ્રમના શ્રાવક અને હાલમાં જૈન ધર્મના આગમેદ્ધારક દેવમુક્તિ વિદ્વાન આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરનાં દર્શનનો લાભ મેળવ્યું. લેખકની ઘણી તિવ્ર ઈચ્છા હોવાથી પહેલી જ મુલાકાતમાં નીમા વણિક મહાજનના જુના ઈતિહાસની તેઓશ્રી આગળ માગણી કરી. તેઓશ્રીએ પુરેપુરી સહાનુભુતિથી સઘળી વાત સાંભળી સાત્વન આપ્યું કે “તજવીજ કરીશ.” “પછી મળજે” આ જવાબથી સષાઈ તેઓશ્રી પાસે ત્રીજે દિવસે જતાં વેંત જ તેઓશ્રીના અંતેવાસી મુનિશ્રી કંચન વિજ્યજી મહારાજે આવી મને આચાર્યશ્રીના શ્રી આનદ પુસ્તકાલયમાં જોઈ ગયા. ત્યાં નીમા વણિકના જૂના ઈતિહાસને ઉપગી એવા જ લેખે બતાવી Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮) ઉતાવ્યા. તે પછી પણ શ્રીમાન્ ક'ચન વિજયજી મહારાજ પાસે જેજે ઉપયોગી દાખલા હતા તે તેની નકલ કરાવરાવી. હવે પછી માહીતિ મળશે તે ટપાલ મારફતે માકલવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પછી પંદર દિવસમાંજ શ્રીમાન્ કૉંચન વિજયજી મહારજશ્રીએ “હરિપુરા જૈન મડળ સુરત” તરફથી પ્રસિદ્ધ થયેલું “શ્રીમાળી (વાણિઆ)એના જ્ઞાતિભેદ” એ નામનું પુસ્તક સંવત્ ૧૯૭૭ માં છપાયેલું તેની એક નકલ ટપાલ માર્ગે ભેટ માલી. તેમાં જરૂરી દાખલાઓનાં નિશાન પણ કરેલાં હતાં. તે પુસ્તક વાંચ્યું તેમાં નીમા વણિકનાં જૂના ઇતિહાસને ઉપચેાગી ઘણી વસ્તુઓ મળી આવી. જેથી આ નિબંધ લખવાના ઉત્સાહ જાગૃત થયા. તેજ અરસામાં સુરતમાં શ્રીહરિશ્ચંદ્ર આખ્યાનની હસ્ત લિખિત પુસ્તિકાના અમુક અધ્યાયનાં પાનાં જોવા મળ્યાં, પરંતુ તે અધુરાં હાવાથી કંઈ કામમાં આવ્યાં નથી. તે ઉપરાંત શ્રી શામળાજીના સદ્ગત મુખ્યાજી શામળદાસ લક્ષ્મીરામ રણાએ “શ્રી દેવગદાધર મહાત્મ્ય” નામનું પુસ્તક છપાવ્યું છે તે જોવા મળ્યું તેમાંથી મળી આવેલી કેટલીક વસ્તુઓને આ નિબંધમાં ઉપયોગ કર્યાં છે. આ નિબધા સમય વિ. સ. દશમાં સૈકાથી શરૂ થયેલ અનાવાના ઇતિહાસ . જણાવે છે. પરંતુ તે કરતાં નીમા વણિક મહાજન કેમ બહુ પુરાતની એટલે આ નિબ’ધની શરૂઆતના સમય કરતાં પણ બે હજાર વર્ષ પહેલાંની છે, તેમના ઇતિહાસની કાંઈક ઝાંખી શ્રી ઇઢેર નિવાસી શાસ્રીજી ગાવિદ્રલાલજી શ્રીધરજીની શાષિતવર્ધિત હસ્તલીખીત કચેતવાણ્યાન (હરિશ્ચંદ્ર આખ્યાન)ની પ્રત પ્રાપ્ત થતાં અન્ય સ્થળે એ પુરાતન ઇતિહાસ ઉષ્કૃત કરવાની તક મળી છે. હાલમાં તે આ પ્રકરણ વિ. સ. દશમા સૈકા પછીનું જમ્યાન આપશે. આટલી પ્રસ્તાવના કરી મૂળ નિબંધની શરૂઆત કરાય છે. સ્પત્તિસ્થાનનીમા વણિક મહાજનનું ઉત્પત્તિ સ્થાન જૂના ઇડર રાજ્યમાં અને હાલ સાખરકાંઠા જીલ્લામાં મેડાસાની પાસે જયાં હાલ શ્રી દેવમાપરાય (શામળાજી)નું મંદિર છે ત્યાં હતું. તે જગાએ કલ્પગ્રામ અને પાછળથી રાજુદ્ધ નામે નગર હતું. તેની નજીકમાં ઔદુમ્મર ઋષિના આશ્રમ હતા. અયેાધ્યાના સત્યવાદી પુણ્યશ્લાક હરિશ્ચંદ્ર રાજાએ પોતાને પુત્ર પ્રાપ્તિ માટે રાજસૂય યજ્ઞ પેાતાના કુલગુરૂ વિશષ્ઠ ઋષિની સલાહથી શ્રી ઔદુમ્બર ઋષિ પાસે કરાવવા અાધ્યાથી આ આશ્રમે આવવા પ્રયાણ કર્યું". સાથે રાજ્ય કુટુંબ, રાજયસેવક, પ્રજાજના, વેપારીઓ, અને બધાના રક્ષણને માટે લશ્કર વિગેરે લેઇ મોટા દમામલેર આ પત્ર માં આવી મુકામ કર્યાં. ઔદુમ્બર ઋષિને પોતાની ઇચ્છા જણાવી. તે સાથે કુલગુરૂ વશિષ્ઠ ઋષિને આદેશ પણ નિવેદન કર્યાં. ઔદુમ્બર ઋષિએ બહુ ખુશી સાથે પેાતાના શિષ્ય માંથી વિદ્વાન અને કાય કુશળતાવાળા સાળ બ્રાહ્મણાનું વરૂણ (પસંદગી) અથવા Page #56 -------------------------------------------------------------------------- ________________ નીમણુંક કરી. મહાસુદ ૧૫ ને ગુરૂવાર, પુષ્ય નક્ષત્ર, કર્ક રાશીમાં ચંદ્ર એ દિવસે રાજસૂયયજ્ઞની શરૂઆત કરી. આવું લખાણ શ્રી પુરાને સુપરજાને નાવશૌના સંગાથે રિશ્ચંદ્ર દુગર સંવારે સૂયયજ્ઞ સમાપ્તિ નામ દુર્વિશ થાયઃ હરિશ્ચંદ્ર આખ્યાનના બાવીસમા અધ્યાયમાં લખેલું છે. . તે યજ્ઞની પુર્ણાહુતિમાં યજ્ઞમાં પસંદ કરાયેલા બ્રાહ્મણને દક્ષિણામાં, રાજા હરિશ્ચંદ્ર સાથે આવેલા અને યજ્ઞમાં જોઈતી સામગ્રી પુરી પાડનારા વણિકોને સળગોત્રના બ્રાહ્મણનું પિષણ અને સેવનનું કામ કરવા તેમને દાનમાં આપ્યા. આવું ઉપરોક્ત હરિશ્ચંદ્ર આખ્યાનના ત્રેવીસમા અને ગ્રેવીસમા અધ્યાયમાં છે. એ વણિકના વ્યાપાર અને બીજી સમૃદ્ધિ તથા સંસકૃતિ. વિગેરે સ્થીતિ જોઈ તેમની વસ્તીમાં બત્રીશ કુટુંબ અગર ઘર કે કુલ બાંધી આપ્યાં. તે ચોવીસમા અધ્યાયમાં વણિકે ના પુછવાથી તેમની સલાહથી દુર રાશિ એ સંસ્કૃતમાં તેમનાં બત્રીશ શેત્ર, તેના હેતુ, અર્થ અને તે દરેકની કુલદેવી ઠરાવી તેમનાં વર્ણન તે અધ્યાયના લેકમાં સવિસ્તર વર્ણવેલ છે. વળી હરિશ્ચંદ્ર રાજાએ તેમને આ નિયમનમાં મૂક્યા તે ઉપરથી નિયમો ના કહેવાય. તે વર્ણને પચીસમા અધ્યાયમાં છે. ઉપરાંત શ્રીમદ જવાપર માન્ય નામનું છપાએલું પુસ્તક છે તેના અધ્યાય ૧૯ મા ના શ્લોક ૪૭–૪૮ માં છાપેલું છે. તે ટૂંકાણમાં છે ને છપાયેલું છે તેથી વધારે પ્રમાણભૂત ગણાય, એમ સમજી એ બે શ્લોક તેના અર્થ સાથે આ નીચે ઉતાર્યા છે.. ॥ इत्यमत्र कृते केशस्तनुतांन : प्रयास्यति । विप्राश्च नियमस्थेभ्यो लप्स्यन्ते वृत्तिमुत्तमाम् ॥४७॥ सतःप्रभृति ते वैश्याः नियमस्था स्तथाव्यधुः। तेन ते नियमस्थारब्बा लब्धवन्तो द्विजन्मनि ॥ ४८ .... ઉપરના શ્લોકોને ગુજરાતીમાં અર્થ – . : - આ નિયમથી વાણિઓને સેવા કરવામાં સુવિધા (સગવડ) રહેશે. બ્રાહ્મણને પણ કંઈ કલેશ થવાને નથી. ૪૭. આ નિયમને અનુસરતા વાણિઓએ બ્રાહ્મણ સાથે સંબંધ ચાલુ રાખ્યો ત્યારથી તેઓ નિયમસ્થ વાણિઆ તરિકે પ્રસિદ્ધ થયા. i ૪૮ (હાલમાં તે નેમાવાણિઆ કહેવાય છે, જુઓ બીમાર વાર મદાર્થ નામના છાપેલા પુસ્તકના પૃષ્ટ ૧૬૪. A આ રીતે હરિશ્ચન્દ્ર રાજાના સમયમાં એટલે આજથી લગભગ પાંચ હજાર વર્ષ અગાઉના સમયમાં આ વેપારી કોમનું નામ નિયના તૈયાં હતું તે બદલાઈ Page #57 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. દશમા સૈકાથી શરૂ થતા નવાકાળમાં નિયમા વળગ્ય નામ પડયું. એટલે એ કેમને જન્મ સમય દશમા સૈકાથી શરૂ થતા સમયમાં નહીં પરંતુ નામ પલટો થયો. છે. એટલે નિયમા વૈરયા ને બદલે નિયમા વાળ૨ અને હાલના નીમા અથવા નેમા વણિક એવાં નામને જ ફેરફાર થયે છે. જન્મને નહીં. આ માટે એક જુદું પ્રકરણ લખવામાં આવ્યું છે. નીમા વાણિઆનું ઉત્પત્તિ સ્થાન અલ્પકામ અગર પુરી ત્યાં હાલ શામળાજીનું મંદિર છે તે હતું. હાલ તે જગાએ માત્ર મેટું વિશાળ મહામંદિર છે. એ દેવળ બાંધનાર કારીગરેએ પિતાની સઘળી કારીગરી ખરા જીગરથી ખર્ચ નાંખી છે. દેવળની અંદર અને બહાર દેવીઓની અનેકાનેક મુર્તિઓ કતરેલી છે. દેવળનું વર્ણન કરવાનું આ સ્થાન નથી. “ગુજરાત સર્વ સંગ્રહ” નામના પુસ્તકમાં આ દેવળ ઈ. સ. ૧૪૫૦ ની આસપાસ બંધાયેલું હોય એમ જણાય છે એવું લખેલું છે. આ પણ અનુમાન છે. આ દેવળ અને તેની આજુબાજુના વિસ્તારની ભુસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરી જોઈએ તે આ જગાએ જે નગર હશે તે ધરતીકંપને ભેગી થઈ પડ્યું હોય એમ લાગે છે. આ જગા વિધમી કે લુટારાના હુમલામે ભેગા થઈ પડી હોય તેમ લાગતું નથી, કારણ કે જે દેવમંદિર, નદી, તળાવે અત્યારે હયાત છે, તેમની ખુબસુરતી અને કુદરતી સ્થીતિ કાળના ઘસારા સિવાય જેવી ને તેવી કાયમ છે. વળી પડેશમાં હિંદુ રજપૂત રાજ્ય હતું. તેના રાજાઓએ અમદાવાદના સુલતાન સાથે લગભગ બસે વર્ષ સુધી વખતે વખત લયાં કર્યું. તેમાં રાજા હારતા, લૂંટતા, વળી લડતા અને સ્વતંત્ર થતા. એમ ચાલ્યા કર્યું છતાં શામળાજીના દેવળને વિધમી મુર્તિભંજકેએ કંઈપણ નુકશાન કર્યું જણાતું નથી. તે સમય પહેલાં આ “કલ્પગ્રામ” અસ્ત થઈ ગયું હશે. જેથી ઉજજડ પ્રદેશમાં રહેલા મંદિર તરફ એ વિધર્મીઓનું ધ્યાન ગયું નહીં હોય. વળી અમદાવાદથી આ સ્થાન બહુ દૂર અને સીમાડા પર છે. એ પણ બચી જવામાં એક કારણ છે. તું આ પણ એક અનુમાન છે. તેના સમર્થનમાં એક દલીલ છે કે ઈ. સ. ૧૯૪૩ ના ફેબ્રુઆરીની પરદમી તારીખે એટલે વિ. સં. ૧૯૦ના માહ માસમાં સૂર્ય, શની, રાહ, મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર આકાશમાં એક રાશીમાં એટલે સાયન કુંભરાશિમાં ભેગા થયેલા તે મહાવદ અમાસ તા. ૧૪ મી ફેબ્રુઆરીના રોજ સાયન કુંભ રાશિ ૨૫ અંશ ઉપર સૂર્યગ્રહણ થયું તે દિવસે આખા દેશમાં ઠંડીનું સખત મોજું ફરી વળ્યું હતું. તે ઉપરાંત સંયુક્ત પ્રાંતની પુર્વમાં અને બિહારની પશ્ચિમેં જયાં મુજફરપુર નામનું શહેર છે ત્યાં ધરતી કંપને આચકે લાગી મુજફરપુર ઘેડે ભાગ જમીનમાં દટાઈ ગયે ને તે ઉપર Page #58 -------------------------------------------------------------------------- ________________ ((52) ગંગા નદીનાં પાણી ફરી વળ્યાં. જ્યાં ગંગાનદી વહેતી હતી તે પાત્ર (જગા) ઉંચી આવીને ત્યાં જમીન થઇ ગઇ. હેવાય છે કે તે તારીખે તે સ્થળે ગોધર નદીના પટ પાંચ માઇલ પહેાળા થઈ ગયા હતા. આ બનાવ વિષે મુજપુરની ઇ. સ. ૧૯૩૪ પછી જન્મેલા પ્રજાજનને ઈ. સ. ૨૦૩૪ ની સાલમાં કોઈ પૂછે કે આ શહેરની દશા આવી કેમ છે ? તે તે શા ઉત્તર દેશે ? તેવા ઉત્તર આ કામના નાશને માટેના છે. મંદિરની બાંધણી અને આજુબાજુની જમીનમાંથી નીકળતા પત્થર, ઇંટ વિગેરે જોતાં ત્યાં એક માટું શહેર હશે એમ નક્કી લાગે છે. વળી તે ગુજરાત અને મેવાડની સરહદ પર આવેલુ હોવાથી ત્યાં વેપારવણજ બહુ સારા ચાલતા હતા. તેના અવશેષરૂપે હાલ પણ દર વર્ષે કારતક સુદ ૫ થી કારતક વદ ૫ સુધી બહુ મોટા મેળા ભરાય છે. હાલ પણ રતલામી બળદ, ખેતીની પેદાશ, કંસારાના માલ, માળવાનું અફીણ, ગુજરાતની તબાકુ, વળીઆરી વિગેરેની આપલે આ મેળામાં દર વર્ષે પુષ્કળ થાય છે. આ બધા ઉપરથી તે પુરાતન સ્થળ છે એ નક્કી છે. હાલના વેપાર જોતાં પહેલાંના આ સ્થળે ધમાકાર વેપાર ચાલત હશે. અને વેપાર કરનારા સાહસિક વેપારીએ અને તેમાં મુખ્યત્વે આપણા નિયમા વૈશ્ય: જે પાછળથી નિયમા વાણિજ્જ નામ ધારણ કરનારા હાલના નીમા વણિક મહાજન નામધારીના વડવાઓની વસતી પુષ્કળ હશે. તેમની જાહેાજલાલીના સમયમાં કાઇ સાહસિક સખાવતી ગૃહસ્થે આ મંદિર ખંધાવ્યું હશે એમ અનુમાન કરવામાં ખાટું નથી. આ મ ંદિરની સ્થાપનાના સમયમાં નિયમો વાળિગ્ય અને તેમના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણાની વસ્તી સારી હશે અને સ્થીતિ પણ સારી હશે. પરંતુ તેમની ઉત્પત્તિ અને નાશના નિશ્ચિત સમય કહેવાનું તે કંઇ સાધન હજીસુધી તા મળી આવ્યું નથી. ગુજરાત સર્વસંગ્રહમાં મુંબાઇ ઈલાકામાં વસ્તીની તપસીલ લખતાં ચારાશી જાતના બ્રાહ્મણાનાં નામ અને સંખ્યા લખી છે, તેમાં “ઉદુમ્બર: બ્રાહ્મણા (૩૪૧) વસ્તી તે શામળાજી તરફથી આવેલ છે ને તે નીમા વાણુિઆના ગેર છે.” • આ લખાણુથી પણ નીમા વાણિઆનું સ્થાન શામળાજી હશે એમ સુચિત થાય છે.( ગુજરાત સર્વસંગ્રહ પૃષ્ઠ ૪૬ તથા ૫૮). એજ પુસ્તકમાં વાણૢિઆ જાતની પણ ૮૪ નાતે ગણાવી છે તેમાં ૧૭ જ્ઞાતિએ તે વસ્તીમાં બહુ ઓછી છે. કપાળ, ખડાયતા, મેવાડા એ કંઠી બંધામાં અને આસવાળ, નીમા, શ્રીમાળી એ શ્રાવકમાં વીશા વર્ગની સંખ્યા વધારે છે. અને ઝારાળા, દિશાવાળ, નાગર, નીમા, પારવાડ, લાડ, શ્રીમાળી, એ કડી ખંધામાં ને પોરવાડ શ્રાવકમાં શા વર્ગની સંખ્યા માટી છે. (ગુજરાત સ સંગ્રહ પૃષ્ઠ ૮૧) ૨ " Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૨) વળી પાંચે છેલ્લા તથા કઠિવાડમાં થઈને વધારે વસ્તીવાળી વાણિઆની મોટી પાંચ સાત નાતેની સને ૧૮૭૧ વિ. સં. ૧૯૨૭માં થયેલા વસ્તી પત્રક ઉપરથી વસ્તીના આંકડા આપ્યા છે. તેમાં નીમા કંઠી બંધા ૩૦૪૬ ને શ્રાવક ૨૭૨૮ મળી પ૭૭૪ માણસની વસ્તી જણાવી છે. (ગુ. સ. સ. પુસ્તકના પૃષ્ટ ૮૨ની પુટનેટ) આમાં મુંબઈ ઈલાકાનાં દેશી રાજ, વાગડ, માળવા, નિમાડ, કેકણમાં કેલાબા, રત્નાગીરી જીલે અને મહાષ્ટ્રમાં પુના સતારા વિગેરે સ્થળે તે સમયે નીમા વણિઆ વસ્તા હશે તેમની ગણત્રી આ આંકડામાં નથી. મતલબકે આજથી પિણે વર્ષ અગાઉ નીમા વણિકની વસ્તી સાત હજાર કરતાં વધારેની હશે. આજના હિસાબે તજવીજ કરતાં આ વસ્તી લગભગ વીશ હજાર ઉપરાંત થાય છે તે આ પુસ્તકના દશમાં પ્રકરણમાં જણાવ્યું છે. - આપણે જૂના ઈતિહાસ ઉપરથી હાલની નાતને જન્મસમય વિ. સ. દશમા સિકા લગભગ થયે ગણીએ છીએ કે જે સમયમાં ગુજરાતમાં મુળરાજ સોલંકીનું રજપૂત રાજ્ય હતું. નાતે દશમા સૈકાથી થઈ એમ માનીએ છતાં સમાજમાં તે પિતાનું સ્વતંત્ર નામ ધારણ કરીને વ્યવહારમાં આવતાં લગભગ બે સૈકાને કાળ સહજમાં જાય. આગળ ઉપર શ્રીમાન આગમ દ્ધારક દેવમુર્તિ આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજી એઓ પાસેથી પ્રાપ્ત થયેલ “કપડવંજ વિષે નિબંધ જે હાલમાં જ છપાઈ બહાર પડેલ છે તેથી માલમ પડે છે કે અગીઆરમા અને બારમા સૈકામાં કપડવંજમાં જૈન સંપ્રદાયની ધાર્મિક પ્રવૃત્તિને ઘણું સારે વધારે હતો ને તે અનુકરણીય હતે. પરંતુ તેમાં નિર્દેશાયેલા ગેવરધન શ્રેષ્ઠિ અને તેમના વંશજે કઈ નાતના હતા તે જણાવ્યું નથી કારણ કે તે સમયમાં હાલની માફક નાતને સબળ ઉપયોગ વ્યવહારમાં હતું નહીં. વિ. સં. ૧૨૭૫ માં વસ્તુપાલ તેજપાળના આબુ પર્વત ઉપરના પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણું નીમા વણિક હતા ને શા તથા વોશના ભેદ દાખલ કરવાનું કબુલ કરી આવ્યા હતા. આ સમય પછી લગભગ બે વર્ષે ગુજરાતના - સ્વતંત્ર મુસલમાન સુલતાન મહમદના રાજ્યમાં રહેતી વસ્તીની નાતેનાં નામ પૈકી વાણિઆની ૮૪ નાતેનાં નામ છે તેમાં નીમા વાણિઓની નાતનું નામ છે. આ સુલતાનને અમલ ઈ. સ. ૧૪૬૪ થી ઈ. સ. ૧૫૧૧ સુધી હતા એટલે વિ. સં. સેળમા સૈકાની આખરને આ લેખ છે. આ આખો લેખ શ્રીમાળી (વાણિઆ) એના જ્ઞાતિભેદના પુસ્તકમાં પૃષ્ટ ૨૩૪ માં પૂરેપૂરો છપાયેલું છે. આ ઉપરથી વિક્રમ સંવત ૧૨૭૫ થી એટલે તેરમા સૈકાથી સોળમા સૈકા સુધી નીમા વાણિઆની સ્વતંત્ર નાત હતી તે આ ઐતિહાસિક પુરાવાથી સિદ્ધ થાય છે. નાતના ના ઇતિહાસ તેમને જન્મ અને યૌવનને સમય અને સ્થાન તે સમયનાં સ્મૃતિઓ, પુરાણે, આખ્યાયિકાઓ, તે નાતેના વહીવંચાના ચેપડા, Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩ ) - . તથા દાનશૂર રાજા, શ્રીમંતા તરફથી આપેલાં દાન સખધીનાં તામ્રપત્ર, શીલાલેખા, કપડાં ઉપરનાં લેખા એવાં એવાં સાધના ઉપરથી કંઈક કંઈક જાણવા મળે છે. પણ તે અનુક્રમ કડીબંધ પ્રમાણભૂત મળતા નથી. કારણુ કે સ્મૃતિએ પુરાણાનાં લખાણા અતિગૂઢ અને અલકારિક ભાષામાં હોય છે. જેનુ રહસ્ય સમજવા તિવ્ર બુદ્ધિશક્તિ, આસ્થા અને સત્ય જાણવાની ધગશ જોઇએ. એટલે તેવા વિદ્વાન વિજ્ઞાનીઓ પાસેથીજ ખરૂં રહસ્ય જાણવા મળે. કમભાગ્યે આવા વિદ્વાનેાની ઉણપ છે. તેથી જ્ઞાતિના જૂના ઇતિહાસ જાણવાની ઇચ્છાવાળાઓએ મળી શકે તેવાં સાધના ઉપરથી અનુમાન કરી સતેષ માનવા પડે છે. સાધકને આથી નિરાશ થવાનુ કારણુ નથી: હાલની નાતાના ઉદ્દભવ સમયે ગુજન્નતમાં જૈન સ`પ્રદાય સારી ઉન્નતિની ટાચે હતા. તેને કુમારપાળ જેવા રાજાઓના આશ્રય હતા. દાિસર્વશ’ પરમ પુજ્ય શ્રીમાન્ હેમચંદ્રસુરીશ્વરજી જેવા મહાન્ વિદ્વાન્ આચાર્ય, તેમના શિષ્યા, તેમના સાધન સપન્ન અનુયાયી શ્રાવકે વિગેરેએ તે સમયમાં લખેલા શ્રીપાલરાસ, કુમારપાલરાસ, પ્રાધ ચિંતામણી એવાં એવાં સારાં સારાં પુસ્તકા લખીને ઠામઠામ જ્ઞાન ભંડારા સ્થાપ્યા હતા. તેમાંથી નાતેના કંઈક પ્રમાણભૂત ઇતિહાસ મળી આવે છે. તે ઉપરાંત વિદ્વાન આચાર્યે અને સાધુ સમુદાયના સતત ઉપદેશથી શ્રીતિર્થંકર પ્રભુજીની ધાતુની અને શિલાની પ્રતિમાઓ ઉપર તે ભરાવનારનાં નામ, જાત, કુટુંબ, સમય, ઉપદેશક સાધુના પવિત્ર નામ સહિતના લેખા કાતરેલા હાય છે. તેવા લેખાના સંગ્રહ સાધુ સમુદાય પેાતાના વિહાર સમયે શેાધીને એકઠા કરે છે. તેવા લેખોના સંગ્રહ આચાર્યશ્રી બુદ્ધિસાગર સુરીશ્વરે “જૈન ધાતુ પ્રતિમા લેખ સ`ગ્રહ”ના બે ભાગ બહાર પાડયા છે. તે સગ્રહના વિગતવાર ખ્યાલ શ્રીમાળીઓના જ્ઞાતિભેદ પુસ્તકના પૃષ્ટ ૧૨૯ માં સારી રીતે આપેલે છે. આ લેખ સંગ્રહના બે ભાગ સુરતથી આનંદ પુસ્તકાલયમાંથી મુનિ મહારાજ કંચન વિજયજીએ અત્રે મોકલવાની કૃપા કરી હતી. તે આ બે પુસ્તકામાંથી નીમા વણિઆના નામના ચાર અને બંગાળના બાપુજી પુર્ણ ચંદ્રનાહર એમ. એ., બી. એલ. એમણે એકઠા કરેલા લેખામાં જૂનામાં જુના એટલે સંવત્ ૧૪૯૯ ની સાલમાં નીમા વાણિઆએ ખંગાલમાં ( કઠોલામાં ) શ્રી ( આદિનાથજીનું મંદિર બંધાવ્યું તેના લેખ એમ મળી પાંચ અને બીજી ઉપયોગી અને ઇતિહાસમાં અજવાળું પાડે તેવા લેખા તથા પ્રતિમાજી ઉપરના લેખ સગ્રહમાંથી નીમા વાણિઆના નામવાળા ઉપયોગી લેખે આ પુસ્તિકાના ચૌદમા પ્રકરણમાં લીધાં છે. તે લેખાની નકલ ને તે ઉપરની વિગતવાર સમજણુ સાથે આપેલ છે, તે વાંચ્યાથી ખાત્રી થશે, એની પુનરૂક્તિ થાય તેવા ભયથી અત્રે તે લેખ ઉતાર્યાં નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત “શ્રી સિદ્ધાચલનું વર્તમાન વર્ણન” સંગ્રહકર્તા મહેતા અમરચંદ . બેહેચરદાસ તરફથી પાલીતાણા વિ. સં. ૧૯૮૧ માં પ્રગટ થયેલું તેના પ્રકરણ ૧૩ માં પૃષ્ટ ૮૯ માં લખ્યું છે કે શ્રી ચંદનમુનોનું દહેરૂ મોદીની ટુંક ઉપર છે તે મહુધાના નીમા શ્રાવકેનું બંધાવેલું છે. નીમા વાણિઓની નાત એ પ્રથમથીજ એક સ્વતંત્ર નાત તરિકે બીજી વધારે વસ્તીવાળી નાત સાથે હરળમાં માનભેર શોભી રહી છે. તેનાં અનેક કારણ છે. પરંતુ તેમાંનું મુખ્ય કારણ તે એ છે કે ચાતુર્વણ્યના સમયની આ ટ્રિક વૈશ્યવર્ણની કેમ છે. વૈશ્યવર્ણને ધર્મ (ફરજ ) પિતાની ભાઈબંધ બીજી વર્ણને માટે વ્યાપારી બુદ્ધિથી સેવા કરી તેમની સગવડ સાચવવી. એ પરોપકારી સદ્દગુણ પંદરસેં વર્ષના ઝઘડામાં અનેક કષ્ટ વેઠીને પણ પોતાની સંસ્કૃતિની અને વંશની વિશુદ્ધિ બ્રાહ્મણની પેઠે સાચવી રાખી તેથી જેમ બ્રાહ્મણે, બધી વર્ષોમાં જેવી શ્રેષ્ઠતા ભગવે છે તેવી વૈશ્ય જાતિમાંની વાણિઓની નાતમાં નમાકેમ વસ્તીમાં ઓછી હોવા છતાં (બ્રાહ્મણની માફક) અગ્રેસર પદ ભગવે છે. કાળક્રમે વૈશ્ય વર્ણના સંસ્કાર ઉપનયન, (જનોઈ) ભોજન પ્રબંધ ઈત્યાદિ વૈજ્ઞાનિક ધાર્મિક સંસ્કારમાં આજુબાજુના ઝઘડાવાળા વાતાવરણમાં અને બીજા વૈશ્યના સહકારને તદન અભાવ હોવાથી પિતે સમૂળગા અટુલા થઈ પડીશું એવા ભયથી વાણિઆ જાતિમાં ભળ્યા. તેમાં પણ પિતાની નાત-ગોત્ર-કુળદેવ, દેવી તેના આચાર વિચાર તેમના કુલગર ઇત્યાદિને સાચવી રહ્યા. ઈષ્ટ ધર્મમાં ભલે જૈન– બૌદ્ધ-સનાતની-વૈષ્ણવ આદિ ધર્મ સ્વીકાર્યો પરંતુ ગૃહસ્થાશ્રમના કુળાચાર તે પિતાના વૈશ્ય વર્ણના ચાલુ રાખ્યા છે. અને સાથે સાથે પિતાના ઈષ્ટધર્મની ભક્તિભાવના પણ ચાલુ છે. આ પંદરસેં વર્ષના ઝઘડાળુ સમયમાં પિતે નાતન નામ પલટો કર્યો છે. શરૂઆતના નિયમાં કાયમ રાખ્યા ને બીજા ભાગના વૈરય અગર થાળ એ શબ્દને બદલે એ સમયની ભાષાને વળગ્ય શબ્દ સ્વીકાર્યો. એ પ્રમાણે દશમા સૈકા પછી નિગમ દૈવાને બદલે નિયમા વાળિ સ્વીકાર્યું, ને હાલ તે ભાષા બદલાતાં નીમા વણિઆ પ્રસિદ્ધ રીતે ગણાય છે. વૈશ્ય વર્ણની જૂની સંસ્કૃતિ સાચવી રાખ્યાથી અને પરિવર્તન શાંત થતાં કેટલાક નિયમાઓને જૈન સંપ્રદાને લાભ મળવાથી તેમણે વ્યાપારને લેવામાં સ્વીકાર્યો. તેના સત્ય અને સિાનાં સન્ પિતાના જુના સંસ્કારના સેવા ભાવમાં ભેળવી દીધાથી આ નાત, બીજી વધારે સાધન સંપન્ન અને વસ્વીવાળી હોવા છતાં પણ, આગળ તરી આવે છે. આ નાત દશા અને વીશા તથા શ્રાવક અને વૈષ્ણવ એ ચાર ભાગમાં વહેંચાઈ ગઈ છે. છતાં તેમના કુળદેવ પ્રભુના પ્રતાપે એ ચારે Page #62 -------------------------------------------------------------------------- ________________ (૧) તફા ગ્રહસ્થાશ્રમના ધર્રમાં એક સરખાજ રહ્યા છે. આ કારણે તેમના માનસિક ગુણા, સાહસિકપણું, સાર્વજનિક ઉદારતા, ગરીમાને અને અન્ય પ્રાણિઓને સહાય કરવાની ધગશ, નિરાભિમાનપણું, ધાર્મિક સહિષ્ણુતા, સક્ષ્ય અને અહિંસા ઉપર અથાગ શ્રદ્ધા વિગેરે સદ્ગુણાથી નીમા વાણિઆ જયાં જયાં જઈને વસ્યા છે ત્યાં ત્યાં પોતાના વતનીઓની સેવા કરનાર તરિકે વર્તી સન્માનપુર્વક રહ્યા છે. પેાતાના રહેવાના સ્થળમાં, તેની આજીમાજીના સ્થાનમાં પણ ત્યાંના વતનીઓ આ નીમા વાણિઆઆને પેાતાના હેતસ્ત્રી અને કલ્યાણુકારક સમજે છે. ને તેના બદલા તરિકે તે વતનની પ્રજાએ આ નીમા વાણિઆની આગેવાન વ્યક્તિને પોતાના “નગરશેઠ”ની પઢવી આપી તેના ઉપર પેાતાની પ્રીતિ અને માન સાખીત કરી આપ્યું છે. નીમા વાણિઓની સેવા બુદ્ધિ અને સાર્વજનિક સખાવતાને લેઈને એ જ્ઞાતિને નીમા મહાગન એવા વહાલ ભર્યાં નામે સાધે છે. બીજી વાણિઆની કોઇ એક નાતને મહાનન શબ્દથી સધાતી જાણવામાં નથી, એટલું ખરૂં કે ગામની એક કરતાં વધારે વાણિઆની નાતે લેગી થાય ત્યારે તે મહાનનએ નામે સંધાય છે ત્યારે નીમા વાણિઆની એકલી જ. નાતને તેના વતનના અન્ય જ્ઞાતિજના “નીમા મહાન” એ નામથી સંબધતા સાંભળ્યા છે. આજથી વીશ વર્ષ પહેલાં નીમા વાણિઆના કુલગુરૂ (ગેર) ઉર્દુ ખર બ્રાહ્મણાનું એક મહાસંમેલન ઇંદોર મુકામે ભરાયું હતું. આ બ્રાહ્મણાની વસ્તી ગુજરાતના ૬, વાગડના ૪, માળવાના ૫, ને જયપુર, ઉદેપુર અને દાતા ભવાનગઢ એમ મળી અઢાર ગામામાંથી- લગભગ ખસે. અઢીસે બ્રાહ્મણ્ણા ભેગા થયા હતા. ઈંદારમાં શા અને વોરા એમ બન્ને ભેદવાળી નીમા વાણિઆની વસ્તી છે. બન્ને ભેઢાવાળા વૈષ્ણવ સ`પ્રદાયના છે. આ વાણિઆ સાથે પારવાડ, અગરવાળ વગેરે વૈષ્ણવ ને હુખડ, શ્રીમાળી, જેવા શ્રાવક એ બધા વાણિઆઆની સખળ વસ્તી છે. છતાં ઈદાર નગરની શેઠાઈ વીશા નીમા વાણિઆને ત્યાંજ છે. ગુજરાતના છએ ગામામાં વાગડનાં ચારેગામામાં માળવાના ગામેમાં નગરશેઠાઈ નીમા. વાણિઆને ત્યાંજ છે. વળી મેાડાસા, વીરપુર જેવા ગામાના બ્રાહ્મણાની ચારાશીની પટેલાઈ (આગેવાની) તે ઉદુમ્બર બ્રાહ્મણાને ઘેર છે. આવી જૂની અને આપવંતી નાતની અવગણના કરવી એ મહાપાપ છે, એમ સ કબુલ - કરશે. ભર્તૃહરિ નીતિશતકમાં કહ્યું છે કેઃ— -- ‘જ્ઞ સુલમારા, સુલતરમરાતે વિશેષજ્ઞ | झानलवर्पिदग्धं, ब्रह्मापि नर नरञ्जयति ॥ નિયમ માળિય ઉર્ફે નીમાં વાણિઆના મૂળસ્થાન વિષે ખીજે હાલના કરતાં વિશેષ પ્રમાણભૂત પુરાવા ન મળે ત્યાં સુધી હાલનુ શામળાજીનુ દેવળ અને તેની Page #63 -------------------------------------------------------------------------- ________________ આજુબાજુનું “કલ્પગ્રામ” કે “રૂદ્રપુરી” કબુલ કરવું રહ્યું. એ ગામને કાળે કરીને નાશ થશે. ત્યાંની વસ્તી વેરવિખેર થઈ ગઈ. જેને જ્યાં ફાવ્યું ત્યાં જઈને વસ્યા. આ પદ્ધતિ કુદરતી જ છે. કેઈપણ મૂળ સ્થાન ધરતીકંપના આંચકાથી, મહામારી ( કોલેરા) જેવા જીવલેણ રોગના જબ્બર સપાટાથી, જળ, અગ્નિ, વાયુ, વિજળી આદિ ભૌતિક શક્તિઓના અતિ ભયંકર તેષાનેથી, પરદેશી અને પરધમ રાજાઓના સતત હુમલાથી, પિતાના સ્થાનના રાજાના અમાનુષી વર્તનના જુલમથી એવાં એવાં અનેક અનિષ્ટ કારણે પૈકી કઈ કઈ કારણેના ભંગ બની તેની સામે ટકી રહેવાની અશક્તિએ લાચાર બની મુળ સ્થાનની વસ્તી પિતાના જન્મસ્થાનમાંથી હિજરત કરી અનુકુળ સ્થળે જઈ વસે છે. તે ન્યાયે વગામની વસ્તી એક કે અનેક કારણોએ સ્થાનભ્રષ્ટ થઈ. મુળ સ્થાનની નજીકમાં તે સમયે માનપુર શહેર આબાદી અને સગવડવાળું સ્થાન હતું. તેથી આપણું નીમા વણિકે અને તેમના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણે સાથે મેહનપુરમાં જઈ વસ્યા. ત્યાં ઠરીઠામ પડતાં એક બે સૈકા લાગ્યાં હશે. કેટલાક જથા આજુબાજુના ગામડાંમાં જઈ વસ્યા. નીમા વણિક સાથે કામમાં રહેનારા હરોળા વણિકે એ નજીકમાં વસી હરળ વસાવ્યું. આ મહત્વપુરને નાશ બારમા સૈકામાં કે તેની આસપાસ માજુમ નદીના જળપ્રલયના લીધે થયે. તે વાતને આઠસે વર્ષ થયાં છે. ત્યારે હાલમાં પચીસ વર્ષ ઉપર એ માજુમ નદીના પેટાળમાંથી બે પુરાવા મળી આવ્યા છે. માજામ નદીની ભેખડમાંથી એક તામ્રપત્ર જડયું છે. તે અગીઆરઓંની સાલ પછી એટલે બારમા સૈકાને લેખ છે. તેમાં મેહનપુરના રજપૂત રાજાએ કઈને દાન ને એ તામ્રપત્ર છે. તે તામ્રપત્ર સરકારી ખાતાના પુરાતત્વ ખાતામાં કહ્યું છે. એવું તે સમયના વર્તમાન પત્રેથી જાણ્યું છે. બીજો પુરે એ નદીના ધરામાંથી ત્રણ દેવની મુર્તિએ નીકળી છે. તેનું વર્ણન “શામળાજી” નામની પુસ્તિકામાં સાક્ષર શ્રી રમણલાલ સોનીએ કર્યું છે. તેની નકલ પરિશિષ્ઠ નં. ૨ માં ઉતારી છે. મેહનપુરની પડતી સમયે નજીકના વ્યાપારી મથકેમાં કપડવંજ અને ચાંપાનેર એ બે શહેર આપણું નીમા વણિકને મળ્યાં. મોહનપુરથી ખસતા ખસતા બારમા સૈકાના ઉતરાર્ધ અને તેરમા સૈકાની શરૂઆતમાં કપડવંજ અને ચાંપાનેરમાં નીમા વણિકે આવી વસ્યા. અહીં કપડવંજ તે સમયે રાહના આરે રજપુત ઠાકરનું ગામ હતું તેના ઉપર રાધનપુરના બાબી નવાબે હુમલો કરી કપડવંજને રંજાડ કરી. તે પહેલાં રાહના આરે કપડવંજ સારૂં સમૃદ્ધિવાનું અને જૈન સંપ્રદાયી શ્રાવકમાં ગોવર્ધન શ્રેષ્ઠિ અને તેમનાં વંશજેથી શેભી રહેલું હતું એવું “કપડવંજ નિબંધ” આપણને માહિતિ આપે છે. તે અરસામાં વિ. સં. ૧૧૩૫ માં ૧૪ પુર્વના ટીકાકાર અને મહાન આચાર્ય શ્રી અભયદેવ સુરીશ્વર કપડવંજમાં કાળધર્મ પામ્યાને ઈતિહાસ Page #64 -------------------------------------------------------------------------- ________________ છે. મહાન આચાર્યનું સમાધિસ્થાન રોહના આરાના કપડવંજમાં નહી કરતાં હાલના . વસેલા પડવંજ ભણીના કાંઠે કરેલું હતું. કપડવંજ વિશા નીમા મહાજન જ્ઞાતિએ પિતાના જ્ઞાની આચાર્ય શ્રી અભિદેવ સુરીશ્વરજી ઉપરના ભક્તિભાવથી, તેઓશ્રીના સ્મરણ ચિહ્ન તરિકે ઢાકવાડીમાં પંચના ઉપાશ્રયે તેમનાં પગલાં સ્થાપન કરી દેહરી બનાવી છે. આ રાહના. આરાવાળા કપડવંજમાં આફતના ઓળા ઉતર્યા ત્યારે એજ રાધનપુરના નવાબના જનાનખાનાનાં “લાડણી બીબી” નામે બેગમ કેઈ અજ્ઞાત કારણે આ કપડવંજ આવ્યાં અને અહીં સેલંકી સિદ્ધરાજે બંધાવેલાં જળાશય અને ખુશનુમા હવા અને હરિયાળી જમીન દેખી હાલની જગાએ કપડવંજ વસાવવાની ઈચ્છા કરી. આ બેગમને આપણા નીમા વણિકેએ નાણાં અને સલાહની મદદ આપી અને તે કપડવંજમાં સ્થીર થઈને રહ્યાં. (જુઓ પરિશિષ્ઠ નં. ૨) આ સમયે તેરમા સૈકાની શરૂઆતનો હોય એમ જણાય છે. તે સમયે ગુજરાતમાં વાઘેલા વંશના રજપૂત રાજા અને તેમના જૈન પ્રધાન વસ્તુપાળ તેજપાળ રાજય કરતા હતા. વડા પ્રધાન વસ્તુપાળે પિતાની પાસેની દ્રવ્ય સંપત્તિ આબુ પર્વત ઉપર અલૌકિક દેવાલ બાંધી ખચી. એ દેવાલયે એટલાં ભવ્ય અને વધારે સંખ્યામાં બંધાવ્યાં કે તે જગાને “દેવાલય વાડી” કહેવાવા લાગ્યું. હાલ આબુપર્વત ઉપર “દેવળવાડા” નામે ગામ છે. આ બધાં દેરાસરમાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવા મહોત્સવ કર્યો અને તેમાં ગુજરાતના સઘળા જૈનેને નોતર્યા. ત્યાં સંઘને જમણ અને જાણ વિગેરેથી સત્કાર્યા. આ સંઘમાં કપડવંજમાંથી અને તે સમયના ચાંપાનેરમાંથી આપણા નીમા વણિકે ગયા હતા. ત્યાં કઈ અનિચ્છનીય કારણે સઘળી વણિક કેમમાં હા અને વીરા એવા બે ભેદ પડ્યા. તે બીજી બધી વણિક નાતેની સાથે આપણું નીમા વણિકેએ પણ એ બે ભેદ સ્વીકારી પિતાને વતન પાછા આવ્યા. હાલના કપડવંજમાં બધા વિશા નીમા વણિકો છે. કઈ પણ વર નીમાની વસ્તી નથી. એ એને સબળ પુરાવે છે. ચાંપાનેરના નીમા વાણિઆઓનું પણ તેવું જ હશે. કારણ કે ચાંપાનેર ભાંગ્યા પછી ત્યાંથી હીજરત કરી ગોધરા, વેજલપુર, કપડવંજ ઈત્યાદિ સ્થળે ભાગી આવેલા નીમા વણિકો ઘણે ભાગે વોશા છે ને તે શ્રાવક છે. આ સમય વિ. સં. ૧૨૫ ને છે. એટલે તે વાતને સવા સાત વર્ષ વીતી ગયાં છે. આથી સિદ્ધ થાય છે કે તેરમા સૈકાની શરૂઆતમાં હાલમાં કપડવંજ જે જગાએ છે તે જગાએ વશાનીમા વણિકે આવી વસ્યા છે. એ આવનારા જથામાં રહીઆ ગાંધીના વડવાઓ અને દેવચંદ માધવજીના વડવાઓ • આવ્યાનું ચોક્કસ મનાય છે. ઢાકવાડીમાં જ્યાં દેવચંદ માધવજીના વંશજોનાં હાલમાં - મકાને છે તેની નજીક તે સમયના નીમા વણિકોએ ઉપાશ્રય બંધાવેલ જે હાલમાં તેને પંચનો ઉપાશ્રય કહે છે...એ. ઉપાશ્રય. આજથી સાતસે વર્ષ ઉય બધાને Page #65 -------------------------------------------------------------------------- ________________ (૩૮) હોય તેમ તેની ગોઠવણ જોતાં જણાઈ આવતું હતું. હાલમાં તે ઉપાશ્રયના સ્થાન ઉપર તદ્દન ન ઉપાશ્રય બંધાવ્યો છે. એટલે જુના મકાનની સાબીતિ આપી શકાતી નથી. વળી તેરમા સૈકાથી સત્તરમા સૈકા સુધીમાં કપડવંજ વિશા નીમા વાણિકામાં જેમને સાધન અને શ્રદ્ધા મળી તેવાઓએ, વિ. સં. ૧૪૮૮ થી વિ. સં. ૧૭૦૦ સુધીના બસેંબાર વર્ષના ગાળામાં કપડવંજમાં અને બહાર ગામે જૈન પ્રતિમાજીનાં બીંબ ભરાવ્યાં ને દેરાસર બંધાવ્યાં તેના લેખ પ્રતિમાજી ઉપરના કતરેલા લેખમાંથી મળી આવે છે. તેનું વર્ણન આ પુસ્તકના ચૌદમા પ્રકરણમાં આપ્યું છે તે જોવાથી ખાત્રી થશે કે તેરમા સૈકા સુધીમાં આવેલા વિશા નીમા વખિ વ્યાપારમાં, સામાજીક ક્ષેત્રમાં, રાજકીય પ્રવૃત્તિમાં અને જૈન સંપ્રદાયના ઉત્કર્ષમાં સારી સ્થીતિમાં હતા. મોહનપુરના પતન પછી ત્રણ સૈકા બાદ ગુજરાતમાં મુસલમાની સત્તા જામી અને પ્રથમ વિ. સ. ૧૩૫૩ થી ગુજરાતભરમાં હિંદુઓને રંજાડ શરૂ થયે. તે સમયે ઈડરમાં રજપુત રાજા હતા તેમને શેહમાં રાખવા મેહનપુરમાં રહ્યાં સહાં ખંડેર વાળી જગાએ હાલનું મોડાસા સંવત્ ૧૪૪૭ માં વસાવી ત્યાં કીલ્લો બાં. તે સમયમાં આપણું નીમા વણિકે જેઓ કપડવંજ ને ચાંપાનેર આવેલા નહીં પણ નજીકના ગામડામાં વાસ કરેલે તેઓએ આ રક્ષણ મળવાથી મોડાસામાં સ્થાપિત થયા. મોડાસાએ બસે વર્ષ જાહોજલાલી પણ જોગવી. ત્યાં બે ત્રણ સૈક પછી એટલે લગભગ અઢારમી સદીની સરૂઆતમાં નાશ ભાગ થઈ તેમાં આપણું નીમા વણિકોને અમુક જ થાણામેઘરાજ, ડુંગરપુર, મેરી, વાંસવાડા અને માળવામાં ઈદ-ઉજ્જન-ખરણ વિગેરે સ્થળે રફતે રફતે જઈ સ્થીત થયા. આ તરફ એ સમયે ચાંપાનેરની પણ ભાગતી થઈ ત્યાંના વણિકે ગેધરાદાહોદ-ઝાલેદ-દેવગઢબારીઆ, વાડાસીનેર-વીરપુર-કપડવંજ, મહુધા ઈત્યાદિ સ્થળોએ હજરત કરી ગયા. મેડાસા ઉપર છેલ્લામાં છેલ્લે હુમલે દામાજી ગાયકવાડને ઓગણીસમી સદીમાં હતું. તેમણે ગામ લૂટયું–ને બાળ્યું આથી ત્રાસી નીમા વણિકે દક્ષિણમાં કેકણપટ્ટીમાં મહાડ ને રત્નાગીરી તથા સિહ્યાદ્રિ પર્વતના ઘાટ ઓળંગી પુના સતારા જઈને વસ્યા છે. દક્ષિણના કશા અને વિશt એ બને વણિકેના પાંચ સાત પેઢીએ મોડાસાના વણિકે સાથે સગપણ મળી આવે છે. તેઓમાંના કેટલાકનાં ઘરે પણ હતાં. તે હવે ધીમેધીમે વેચાઈ ગયાં છે. આ બધાં વૈષ્ણવ સંપ્રદાયી છે. ને પોતાના કુળદેવ શામળાજીના અનુયાયી છે. કુળદેવી સર્વમંગળા છે. તેમના કુળગુરૂ મોડાસાથી ને ગુજરાતમાંથી ઔદુમ્બર બ્રાહ્મણ જાય છે. તેમની પાસે ગૃહસ્થાશ્રમના કુળધર્મો કરાવે છે ને પિતાના કુળદેવ આમળાજીને શુભ અશુભ અવસરે લેટ મેલાવ્યાં કરે છે. આ પ્રમાણે નીમા Page #66 -------------------------------------------------------------------------- ________________ વણિક મહાજને મૂળસ્થાન મોહનપુરથી અને ત્યાંથી અગીઆરમા સૈકાની આખરે કપડવંજ ને ચાંપાનેર તથા આજુબાજુના ગામડાંમાં સ્થળાંતર કર્યું. આમ કરતાં એકાદ સૈકું તે ગયું હશે. પછી પંદરમા સૈકામાં મોડાસા સજીવન થયું ત્યારે કપડવંજ અને ચાંપાનેર સિવાયના ત્યાં બધા આજુબાજુના એકઠા થઈ મોડાસામાં વસ્યા. ત્યાં બે ત્રણ સૈકા ઠરીઠામ રહી અઢારમી સદીમાં સ્થળાંતર કર્યું તેમાં કપડવંજમાં ઘણું કુટુંબે આવ્યાં. તે જ સમયમાં ચાંપાનેર પણ ભાગ્યું. ત્યાંથી પણ કપડવંજમાં ભરતી. થઈ આ બધી હીજરત, ઈ. સ. ૧૮૦૨ વિ. સં. ૧૮૫૮ માં સહાયકારી જનાને અમલ થયે ત્યારથી બંધ થઈને દેશ થાળે પડશે. આ સાતસે વર્ષના ઇતિહાસમાં કપડવંજ વિશા નીમા વણિકે શરૂઆતથી તે આજ સુધી રફતે રફતે આવ્યા કર્યા છે. ખેડા જીલ્લામાં કપડવંજ સાથે મહુધામાં વિશા નીમા વણિકની વસ્તી છે. આ બે ગામની વસ્તી બહુ પુરાતની એટલે લગભગ આઠમેં વર્ષ ઉપરની છે. મહુધામાંથી આપત્તિ સમયે કેટલાક કાનમ જીલ્લામાં ને સુરત બંદરે જઈ વસ્યા હતા. સુરતમાં એક સમયે પંદર વિશ ઘર હતાં ને તેમણે સુરત નાનપુરા પોપટ મહેલામાં બંધાવેલું જૈન દેરાસર છે. હાલ સુરત ને ભરૂચમાં વિશા નીમાની વસ્તી નથી. એટલું જ નહીં પણ કંપડવંજ ને મહુધા તથા કાનમ જીલ્લા સિવાય કાઠીઆવાડમાં, ગુજરાતના મધ્ય ને પશ્ચિમ ભાગમાં કઈ જગાએ વસ્તી નથી. અખિલ હિંદમાં દશા અને રાતની વસ્તી ક્યા ક્યા ગામમાં અને તેમાં ઘર તથા મનુષ્ય સંખ્યા કેટલી છે તેની માહીતિ આ પુસ્તકના ૧૦ મા પ્રકરણમાં આવે છે. આ સિવાય મધ્યપ્રાંતમાં દશા નીમાની વસ્તી છે તેમના ગામની સંખ્યા ૧૧૮, ઘર સંખ્યા ૫૮૧ ને પુરૂષ ૧૩૨૫ અને સ્ત્રી ૧૨૦૬ મળી ૨૫૩૧ માણસની વસ્તી છે. તેઓ દશા નીમા વણિક સાથે વ્યવહાર કરવા રાજી છે. જે કઈ સેવાભાવી એ તરફ પ્રયત્ન કરે તે જ્ઞાતિનું સંગઠ્ઠન સારું થાય, તેનું બીજું અધિવેશન અમરવાડા છલે બાલાઘાટમાં ભરાયેલું હતું તેના રિપોર્ટ ઉયરથી આ હકીકત લીધી છે. ઈ. સ. ૧૮૩૧, સવંત ૧૯૨૭ માં થયેલા વસ્તીપત્રક પ્રમાણે. નીમા વણિકની મુંબઈ ઈલાકામાં મંદીબંધા ૩૦૪૬ ને શ્રાવક ર૭૨૮. મળી કુલ્લ પ૭૭૪ ની વસ્તી નેંધાઈ છે. આમાં દશા અને વિશાના ભેદ જુદા પાડયા નથી. સાંપ્રદાયિક ભેદ જુદા પાડેલા જણાય છે. ત્યાર પછી ચાલીશ વર્ષે એટલે ઈ. સં. ૧૯૧૧ સંવત ૧૯૬૭ ના વસ્તી પત્રકમાં કંઠી બંધામાં ૨૦૦૨ પુરૂષ અને ૨૧૮૧ સ્ત્રીઓ મળી ૪૧૮૩ નીમા વણિઆની. સ્તી નેંધાઈ છે. શ્રા કે પુરૂષ ૪૭૬ અને સ્ત્રી ૫૧૫ મળી ૯૧ ની વસ્તી. Page #67 -------------------------------------------------------------------------- ________________ બેંધાઈ છે. એકંદર અને સંપ્રદાયની મળી પ૧૭૪ ની વસ્તી થાય છે. જે ચાલીશ વર્ષે ૬૦૦ માણસની વસ્તીને ઘટાડો જણાય છે. આ ' ચાલીશ વર્ષના ગાળામાં બીજી નાતની વસ્તી વધતી ગઈ છે. કંઠી બંધા નીમા વાણિકમાં સેંકડે ૩૪ ટકા વસ્તી વધી ત્યારે શ્રાવક નીમા વાણિઆએમાં ૬૦ ટા ઘટી છે. આ ઘટાડાનાં ત્રણ કારણે હોવાં જોઈએ (૧) કેટલાકેએ મુંબઈ ઇલાકા બહાર સ્થળાંતર કર્યું હોય (૨) કેટલાકએ ધર્માતર કર્યું હોય (૩) ખેડા જીલ્લાના શ્રાવક નીમા વણિકેએ પિતાની જાતનું નામ લખાવવામાં બેપરવાઈ વાપરી પિતાના ધર્મનું નામ એટલે જેને એમ લખાવ્યું હોય તે સમસ્ત જૈનમાં તેમની ગણત્રી વધે ને શ્રાવક નીમા વણિકોમાં તેમની ગણત્રી ઘટે, આમ બનવા યોગ્ય છે. હાલ ગણતાં શ્રાવક નીમા વણિઓની વસ્તી પડવંજ, ગંધરા, મહુધા, વેજલપુર લુણાવાડા વિગેરે મળી લગભગ ૩૭૦૦ ની થાય છે. આ વસ્તીના આંકડા પૈકી ઈ. સ. ૧૮૭૧ ના આંકડા ગુજરાત સર્વ સંગ્રહ પુસ્તકના ૮૨ પૃષ્ટની ફટનેટ ઉપરથી લીધા છે. ને સને ૧૯૧૧ ની સાલના આંકડા “શ્રીમાળી વાણિઓના જ્ઞાતિભેદ” પુસ્તકના પરિશિષ્ઠમાં પૃષ્ઠ ૨૭૭–૨૭૮-૭૯ એમાંથી લીધા છે. મુંબઈ ઇલાકામાં નીમા વણિક શ્રાવકની વસ્તી ખેડા અને પંચમહાલ તથા રેવાકાડામાં છે. તેમાં પંચમહાલમાં શ્રાવક નીમા વાણિકની વસ્તી પૃષ્ટ ૨૭૯માં ૭૭૧ નેંધાઈ છે. તે સમસ્ત મુંબઈ ઇલાકાની શ્રાવક નીમાં વણિકની વસ્તી ૯૧ માંથી બાદ કરીએ તે માત્ર ૨૨૦ માણસે મહુધા-કપડવંજ અને લુણાવાડામાં થઈને રહે તે બીલકુલ માનવા જેવું નથી. વસ્તીપત્રકના આંકડા ઉપર અવિશ્વાસ રાખવાનું કંઈ કારણ નથી. તેમ આ ચાલીશ વર્ષના ગાળામાં જૈનમાંથી ધમતર કર્યું હોય તે પણ જાણ્યું નથી. તે મક્કમ ઘટાડો માત્ર નાતનું નામ લખાવવામાં બેપરવાઈ વપરાઈ હોઈ તેને આભારી છે. * પિતાની નાતની તરફ આવી બેપરવાઈ બતાવવાના બનાવ તરફ નાતના આગેવાનો અને શુભેચ્છકોનું ધ્યાન ખેંચવાની જરૂર જણાયાથી આ નગ્ન સત્ય અને આંકડાની હકીકત એકઠી કરવાની મહેનત લીધી છે. ભવિષ્યના વસ્તીપત્રક વખતે નાતનાં ખરેખરાં નામ નેંધાય અને એથી નાતનું ઉજજવળ ભવિષ્ય જાણી જ્ઞાતિબંધુને પ્રોત્સાહન મળે એવું પુન્ય કાર્ય કરવાની સમજુ આગેવાનો અને વડિલે સમજશે તે લેખક પિતાને કૃતાર્થ થયેલ માની સંતોષ અનુભવશે. इतिश्री शुभंभवतु. Page #68 -------------------------------------------------------------------------- ________________ - રામઝા. નિયા વાળ૨ ના વાવ નગરનું મુળ સ્થાન. ટીપ –આ જુના મૂળસ્થાનની હકીક્ત સમસ્ત નીમા વણિક મહાજનને ' લાગુ પડે છે એટલી આ પ્રકરણની વિશિષ્ટતા છે. . અત્યાર સુધીની માહીતિ મુજબ સઘળા નિયમા વાણિજ્ય ઉ નીમા . વણિક મહાજન પછી તે વોરા હો કે શા, વૈષ્ણવ હો કે શ્રાવ કે સનાતની છે ? તે બધાનું જન્મસ્થાન હાલનું શામળાજી છે. તે સ્થળમાં સ્થાપિત થયેલા કોમર્ વાપરા ઉ શામાની પ્રભુની સાનિધ્યમાં આ વણિક અને ઔદુમ્બર બ્રાહ્મણનો : પરસ્પર સંબંધ માટે, નિયમન કરનાર સૂર્યવંશી સત્યવાદી પુણ્યશ્લેક હરિશ્ચન્દ્ર રાજા હતા. તેમણે આ શામળાજી નામના સ્થળે નિયમન કર્યું હતું તેથી સમત નિયમા વાણિજ્યનું મૂળ જન્મસ્થાન શામળાજી છે. પુણ્યશ્લેક એટલે જેમનું નામ સ્મરણ કરવાથી પુન્ય થાય અને તેમના સદ્દગુણોને અંતરમાં વાસ થાય. શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણજી, શ્રી અષમદેવજી, શ્રી મહાવીર સ્વામિ વિગેરે અરિહંત ભગવાન, શ્રી ગેસ્વામિ, શ્રી વિઠ્ઠલનાથજી, આદિ અવતારી પુરૂષે પુણ્યશ્લેક કહેવાય છે. તે કેટિના આ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા હતા. તેઓશ્રીએ આ નિયમન કરી આપ્યું એથી એ વણિકનું નામ નિયમા વૈશ્યા અને પાછળથી નિયમા વાણિજ્ય પડયું. આ નામ ઘણું સૈકાથી ચાલતું આવતું હોવાથી જ્ઞાતિઓના જન્મ સમયે નિયમા વૈશ્યને બદલે નાતનું નામ નિયમા વાણિજ્ય ઉર્ફે નીમા વણિક મહાજન સ્વીકાર્યું. આ વસ્તુસ્થીતિ, હરિશ્ચંદ્ર આખ્યાનની હસ્તલીખીત પ્રતમાં તથા શ્રીમદ્ ગદાધર, મહાભ્યની છાપેલી પ્રત તથા બીજાં ઐતિહાસિક પુસ્તકે તથા મંદિરના શિલાલેખે ઈત્યાદિ વિશ્વાસપાત્ર પુરાવાથી માનવા લાયક બની છે. વધુ પુરાવા તરિકે બોમ્બે ગેઝેટીઅર યાને “ગુજરાત સર્વ સંગ્રહ” નામનું પુસ્તક સને ૧૮૮૭ માં મુંબઈ સરકારે છપાવી પ્રસિદ્ધ કરેલ છે તેના પૃષ્ટ ૫૮ માં છપાયેલું છે કે (૧) “ઉદંબર બ્રાહ્મણે શામળાજી તરફના ને નીમા વાણિઆના ગેર છે.” (૨) વળી એ પુસ્તકના ૮૩ મા પૃષ્ઠની કુટનોટમાં વધારે વસ્તી વાણિઆની આગેવાન પાંચ છ નાતો જેવી કે શ્રીમાળી, ઓસવાળ, પોરવાડ, ખડાયતા તેમની સાથે નીમા વણિઆની વસ્તીની સંખ્યા ૩૦૪૬ કંડીબંધા અને Page #69 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨ ) ૨૦૨૮ શ્રાવક મળી પ૭૭૪ ની સખ્યા ગુજરાતના શ્રીટિશ જીલ્લા (તે વખતના ) માંજ છે. આ સ`ખ્યા ઇ. સ. ૧૮૭૧ ના વસ્તીપત્રકમાંથી લીધી છે. (૩) વિ. સં. ૨૦૦૨ માં મધ્ય માત વશા તેમા સમાનની પ્રવાસ ક્રમટિના રિપોર્ટ એ સસ્થાની સ્થાયી કમીટિના તંત્રીશ્રીએ બહાર પાડયા છે તેમાં સમગ્ર નીમા વાણુિઆનુ ઉદ્દભવન સ્થાન શ્રી કેવળવાપરાય પ્રભુ જ્યાં હાલ બિરાજે તે ગામ શામળાજી નામે ઓળખાય છે, તે છે. એટલે મૂળસ્થાન શામળાજી છે. આ સિવાય બીજા અસ`ખ્ય પુરાવાઓ ઉપરથી નીમા વણિક મહાજનનું મૂળસ્થાન, હાલ જ્યાં શ્રી રેવળવાપરાય પ્રભુ ઉર્ફે શામળાજી પ્રભુનું મંદિર છે, તે સ્થાન છે. ઉપર પ્રમાણે જીનું મૂળસ્થાન નક્કી થયું. તેમના સ્થાપક પણુ નક્કી જાણ્યા. જ્ઞાતિનું નામ પાડવાનું કારણ પણ જાણ્યે, છતાં એ બનાવનેા નક્કી સમય જાણવા મળ્યું નથી. તે જાણવાનુ ચાક્કસ સાધન માત્ર (૧) હરિશ્ચંદ્ર આખ્ખાનની હસ્તલિખિત પ્રતે અને (૨) શામળાજીના મંદિરમાં કે તેની આસપાસની જગામાંથી મળી આવતા લેખ. હરિશ્ચન્દ્ર આખ્ખાનની હસ્ત લીખીત પ્રતના ૨૨ મા અધ્યાયમાં સૂર્ય વશી સત્યવાદી હરિશ્ચન્દ્ર રાજાએ રાજસૂય યજ્ઞ કર્યાં તે પ્રસંગે વરૂણીમાં વાયેલા સાળ આગેવાન બ્રાહ્મણાની મારફત મહા સુદ ૧૨ ગુરૂવાર, પુષ્યનક્ષત્ર, કર્ક રાશીમાં ચંદ્ર હતા તે દિવસે યજ્ઞની શરૂઆત કરી યજ્ઞ પુરા કર્યાં. આવી રીતે માસ, તીથિ વાર, નક્ષત્ર વિગેરે આપ્યાં પરંતુ સંવત્સરના આંક આપ્યો નથી. તે સમયે યજ્ઞમાં સાધન સામગ્રી બહાર ગામથી લાવીને પુરી પાડનાર વૈશ્યામાંના વ્યવહારીઆ એટલે વેપારી વર્ગના આગેવાનાના વેપાર ઉપરથી તેમના ૩૨ જથા બાંધી તે બધા વૈશ્યા વિષ્ણુકાને . વંશપરાગત આ સાળ આગેવાન બ્રાહ્મણાને યજ્ઞ દક્ષિણા તરિકે આપ્યા. અને નિયમન કરી આપ્યું કે ગૃહસ્થાશ્રમી વણિકાએ પોતાના કુળદેવ, કુલદેવી અને કુળાચારનું યજન, પુજન, સ્મરણુ, સેવા વિગેરે ધાર્મિક વીધિ આ સાળ આગેવાન બ્રાહ્મણા કે જે ઔદુમ્બર ઋષિના શિષ્યા હતા અને પોતાના ગુરૂના નામ ઉપરથી ઔદુમ્બર બ્રાહ્મણેા કહેવાયા, તેમને પેાતાના કુળગુરૂ માની તેમન મારફત એ ધાર્મિક વીધિ કરાવવી જોઈએ, અને તેના બદલમાં એ સર્વે વિષ્ણુકાએ, એ પેાતાના કુળગુરૂ બ્રાહ્મણાનું વંશપરંપરાગત પાષણ કરવું જોઇએ. આ હકીક્ત પણ એજ હસ્ત લીખીત પ્રતના ત્રેવીસમા અને ચાવીસમા અધ્યાયમાં જણાવેલ છે. આ પ્રમાણેના વહીવટ કેટલેક અંશે અત્યાર સુધી ચાલે છે. અને કેટલીક ખાખતા ભૂલી જવાવા માંડી છે. નિયમા યાગ્યિમાં જેટલા વૈષ્ણુવા અને સનાંતની છે તે તેા અત્યાર સુધી પોતાના ઇષ્ટદેવનાં યજન, પુજન, સ્મરણુ, સેવા, ભેટ વિગેરે સાથે પેાતાના કુળદેવ શામળાજી ને કુળદેવી સર્વમંગળા અને કુળગુરૂ Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩ ) (ગોર) એમને શુભ અગર અશુભ પ્રસંગોએ યથા વપિ ને યથાશ િયજન, પુજન, સ્મરણ, સેવા, ભેટ વિગેરે ધરે છે. પિતાના મૂળસ્થાન શામળાજીથી સેંકડો અને હજારે મૈલ દૂર ગયા છે અને ત્યાં ગયાને પણ ઘણાં સૈકાં વહી ગયાં છે છતાં હજુ પણ પિતના કુળદેવ શામળાજીને ભેટ મોકલ્યાં કરે છે. માત્ર ઉત્સવ કર્યા કરે છે. પોતાની સાથે પોતાના કુળગુરૂઓને પોતાના સ્થાનમાં વસાવ્યા છે. તેમની મારફત શુભ અને અશુભ પ્રસંગેએ ગૃહસ્થાશ્રમના અંગની ધાર્મિક વિધિઓ કરાવે છે. અને તેથી પિતાના કુળદેવ અને કુળદેવી ગેત્રદેવી)નાં યજન, પુજન, સ્મરણ, અને સેવા, ભેટ ઈત્યાદિ કરી તેઓને આશિર્વાદ મેળવી પિતાના મનને સંતેષ અનુભવે છે. માત્ર ગુજરાતમાં જ્યાં નીમા વાણિઆ જૈન સંપ્રદાયી છે તેમાંના કેટલાકમાં આ આચાર વિધિ કરવામાં શીથિલતા આવી છે. શુભ, અશુભ અવસરે શામળાજીને યાદ કરતા નથી કે ત્યાં ભેટ પણ એકલતા નથી. જેમ જેમ વખત જ જાય છે તેમ તેમ આ પિતાના કુળદેવ, દેવીઓને વિસારે પાડતા જાય છે. આ અન્યાય માત્ર ગુજરાતના જૈન નીમા વાણિઆએમાં જ છે. આ બાબતમાં તેમના કુળગુરૂઓ પણ કેટલાક અંશે દેષિત છે. તે કુલ ગુરૂઓ પોતાને ત્યાં શુભ અને અશુભ અવસરે પિતાના કુળદેવ શામળાજીને ભેટ મોકલવા ચૂક્તા નથી. આ બાબત પિતાના યજમાનની ધ્યાન ઉપર લાવવાની તેમની પણ પરજ છે. આ ફરજને અગેજ શ્રાવક નીમા વણિઆઓને નમ્ર સુચના યાને દરખાસ્ત કરવી પડે છે કે તેઓએ શુભ પ્રસંગેએ લહાણી વિગેરેથી અને અશુભ પ્રસંગમાં દાન વિગેરેની વહેંચણીમાં પિતાના કુળદેવને ભેટ સેવા કરવી જોઈએ. એ દરેક નીમા વણિક મહાજનની નૈતિક ફરજ છે. આ બાબતમાં વધારે લખવું કે ચર્ચા કરવી એ આવી એપવંતી અને પોપકાર વૃત્તિવાળી જ્ઞાતિ આગળ ઘટે નહીં એટલું લખી આ બાબત સમેટી લઉં છું. આશા છે કે સુજ્ઞ યજમાને આ દરખાસ્તને ચગ્ય જવાબ વાળશે. હરિશ્ચંદ્ર આખ્યાનની હસ્તલીખીત પ્રતમાંથી નિવમા કૈફના જમકાળના સંવત્સરને પત્તો મળે નહીં. પૌરાણિક અને શાસ્ત્રીઓને પૂછતાં હરિશ્ચંદ્ર રાજાને સમય, કલીયુગની તદન શરૂઆત અને દ્વાપરયુગના અંત સમયની લગભગ નજીક હોવું જોઈએ એમ કહે છે. વિક્રમ સંવત પહેલાં યુધિષ્ઠિર શક ચાલતો હતો તે ૩૦૩૫ વર્ષ ચાલી બંધ પડશે. તે પછી વિક્રમ સંવત્ શરૂ થયો. યુધિષ્ઠિર શકની શરૂઆત તે લગભગ કલીયુગની શરૂઆત. એટલે ૩૦૩૫ માં વિ. સં. ૨૦૦૫ ઉમેરીએ તે ૫૦૪૦ વર્ષ કલીયુગનાં થયાં. આ સંખ્યા દર વર્ષે બેસતા વર્ષને દિવસે સારપત્રિકામાં વંચાય છે. એટલે આ ૫૦૪૦ વર્ષના કેઈક સમયમાં હરિશ્ચંદ્ર રાજા થયા છે એમ જણાય છે. પણ તે ક્યારે થયા તે શોધી Page #71 -------------------------------------------------------------------------- ________________ કાઢવું એ ઘાસની ગંજીમાં દર પરાવ્યા વિનાની એક સેય પડી ગઈ હોય તે ધી કાઢવા જેટલી મુશ્કેલ છે. પરંતુ પંચતંત્રના વિદ્વાન કર્તાએ એક જગાએ લખ્યું કે “પુત્તિમ« અસાધ્યમ નાસ્તિ” અક્કલવાળાને કંઈ અસાધ્ય નથી. હવે સમય જાણવા માટે બીજાં સાધન શામળાજી પ્રભુનું મંદિર છે. આ મંદિર કયારે બંધાયું? કેણે બંધાવ્યું ? તેને કેઈ આ ધાર કાગળ ઉપર નથી. કદાચ હશે તે તે નાશ થયેલ હશે. શ્રી માળવા નેમા હિતવર્ધક મંડળ તરફથી જાયેલી સ્થાયી કમીટિએ અખિલ હિંદના દશા વીમા વાણિઆને એકત્ર કરવા અને તેમને મળવા શ્રી મધ્યભારત દશા નીમા સંમેલન ઈદેર કે ઉજનમાં ભરવા યોજના ઘડી. તે સંમેલનમાં આવવાનું આમંત્રણ રૂબરૂ ગામેગામ જઈને આપવા એક સેવાભાવી ગૃહસ્થાની પ્રવાસ કમીટિ નીમી. તે કમીટિએ દશા નીમાની વસતીવાળા ગામની મુલાકાતે જવા સં. ૨૦૦૨ ના ચૈત્ર સુદ ૧ થી શરૂઆત કરી ઉપડયા. પ્રથમ માળવા; પછી વાગડ, પછી ગુજરાત એમ એક પછી એક દશા નીમાની વસ્તીવાળાં ગામેએ જઈ ત્યાં સભાઓ ભરી સંમેલનને હેતુ સમજાવી તેમાં ભાગ લેવા આવનાર પ્રતિનીધિઓ નક્કી કરાવી ફરતા ફરતા મેવાસા આવ્યા. ત્યાંથી પોતાના કુળદેવ શામળાજીની યાત્રાએ ગયા. ત્યાં યાત્રા, યજન, પુજન, સેવા, ભેટ ઈત્યાદિ કરી મંદિરની કારીગીરી તથા સ્થાપત્ય કળાની ગેઠવણ જોતાં જોતાં અને તપાસતાં મંદિરના શિલાલેખ વાંચવા પ્રયત્ન કર્યો. તેની હકીકતમાં હિંદી ભાષામાં લખે છે કે - म मंदिर के उपर नीचे कई जगह शिकालेखाको ढूंढते रहे, कई जगह स्वभोकी सफ़ीलो पर व महेराबे पर शिलालेख पाये गये। भाषा संस्कृत व लिपि हिन्दी जैसोथी. किन्तु लेख हमारी समझमे आना कठिनथा। - धूमते धूमते हम लोग मंदिर की तीसरी मंजिल पर पहुंचे. वहां एक जगह महेराब पर एक लेख पाया गया. जोस पर समन् १५७ भादरवा मुदि २ लिखा ह अम पढ शके. इसके आगे अमारी समझमां न आया.। यह संमत् मंदिर के बनानेकाहै या जीर्णोद्धारक है हम नहीं कह सकते हैं। दुसरि जगह संमत् ५०७ मे जीर्णोद्धाराका कराया गया यह स्पष्ट लीखा हुआथा. निचे जोर्णोद्धार कराने वाले के नाम इत्यादि सबकुछ लीखे हएथे. दो तीन जगह १६७५ के संवत् लीख है ओर उसके नीचे संस्कृत भाषा मे वडेबड़े लेख है किन्तु उसमे कया लिखाहै हमकुछ नही कह शकते. क्या के पिछेसे मंदिर के भितर के भागका सफेदेसे रंगदिया गयाहै । इसलिए काई शिलालेख बराबर नहीं पढाजा शकतां। हमुने इसमंदिर बनने विषयमें बहुत ज्या च पडताल की, किन्तु यह मंदिर कब बना व किसने નાયા સા છમી ઉતા ન વા ... ... . ર મી ડૂતની કઇ જઇ શકતે હૈ વ, યા મરિન અતિ પ્રાવી છે.. ઉપરને લેખ હિન્દી ભાષામાં છે. પણ એટલી સરળ ભાષામાં લખાયેલો છે કે તેને ગુજરાતીમાં અનુવાદ કરવાની જરૂર નથી. કારણ કે હાલના જમાનામાં Page #72 -------------------------------------------------------------------------- ________________ (૪૫ ) હિંદુસ્તાની ભાષા એ હવે રાષ્ટ્ર ભાષા થવા માંડી છે. તેથી સમજી શકે તેમ છે. આ લેખ તા. ૧૪-૪-૪૫ ના વર્ષ જ થયાં છે. આ લેખ દરેક જણ લખેલા છે જેને માત્ર ચાર (૨) આ મંદ્વિરની મુલાકાત લેખકે તા. ૨૧–૧૧–૪૮ એ લીધી હતી. તેની તપાસમાં ઉપરના લેખની સત્યતા જણાઇ હતી. તે વખતે આ ઉપરના લેખની માહીતિ પણ નહોતી. છતાં તપાસતાં લખેલી હકીક્ત તદૃન સત્ય છે. તે ઉપરાંત મંદિરના પ્રવેશદ્વારમાં પેસતાં ડાબી બાજીએ એક આસમાની રંગના પત્થર ઉપર શિલાલેખ છે. તે સંવત ૧૮૧૮ ની સાલના લેખ છે. ને તેમાં સંવત્ ૧૭૧૨ માં સ્વસ્થાન જોધપુરના ભાયાતનું નામ છે. તેમણે Íદ્ધાર કરાવ્યા છે. તેમનાં સગાંનાં અને વારસાનાં નામ છે. આ પ્રમાણે જેમણે જેમણે મંદિરના જીર્ણોદ્ધાર કરાજ્યે છે તેમણે તેમણે થાંભલા ભીંતા કે મહેરાખ ઉપર લેખ કાતરાવ્યા લાગે છે. આ અંદરના થાંભલાના લેખા તા સાધારણ ભણેલાને અણુઉકેલજ છે. સારા ભાષાશાસ્ત્રી અને પુરાતત્વવિદ્ વિદ્વાન એ લેખાની મુલાકાત લેઇ. કંઇ અજવાળું પાડે તે આ કરતાં કંઈક જાણવાનું વધારે મળે. પરંતુ દિરની સ્થાપનાનું વર્ષ તે અનુમાનથી અને સૈકાની ગણત્રીએ ગણાય એવું સમજાય છે. (૩) મંદિરની અંદરની અને બહારની સ્થાપત્યકલાની ઝીણવટ ભરી તપાસ કરી તટસ્થ વૃત્તિથી સાક્ષર શ્રી રમણલાલ સોનીએ સારૂં વર્ણન કર્યું છે. એ સ્થાપત્ય ઉપરથી મંદિરની સ્થાપનાના સમય કઇક શોધી અને અટકળી શકાય તેમ લાગે છે, જે નીચેની હકીકતથી જણાશે. (૪) “મારા ભારત દેશ” નામનું પુસ્તક સસ્તુ સાહિત્ય કાર્યાલય તરફથી સને ૧૯૪પમાં બહાર પડયું છે તે પુસ્તક શ્રી કાન્તીલાલ પરીખે લખ્યું છે, તેમાં ઈલારાનું સૌંદર્ય” વિષેનો લેખ છે. તે ઈલેારાની ગુફામાં સોળમી શુક્ાના ચૈત્યનું જે વર્ણન છે તે વર્ણન આપણા મંદિરની બહારની દિવાલા અને અંદરના ભાગાને મળતું આવે છે. તેના લેખક શ્રી કાન્તીલાલે ગુઢ્ઢાએ વિ. સ. ના છઠ્ઠા સૈકામાં તૈયાર કરેલી માનેલી છે. તે સમયમાં હિંદમાં બ્રાહ્મણુધર્મ, બૌદ્ધધર્મ અને જૈનધર્મ એ ત્રણેની હરિફાઈ બહુ તિવ્ર સ્વરૂપે ચાલતી હતી. એ હરિફાઈથી તે સમયની પ્રજાને એ લાલ થયા કે ભાષા, કળા, હુન્નર, સ્થાપત્ય, સંશાધન, ઇત્યાદિ વિષયામાં પણ હરિફાઈ ચાલતી થઇ હતી. દેશ સ્વતંત્ર હતા. ગુપ્ત વંશનો સુવણૅ યુગ હતા. હર્ષ વર્ધન રાજા અને કાદ ંબરીના કર્તા બાણુવિ પતે અને તેમના દીકરા, જેવા સંસ્કૃત ભાષાના પારંગત વિદ્વાના હતા. તક્ષશિલા, નલન્દન ને કાશી વિદ્યાપીઠ જેવી મહા પાઠશાળાએ સૈકાંઓથી ચાલતી હતી. અને તેના કુશળ કુલપતિએ (આચાર્યાં) વિદ્વાન અને પ્રભાવશાળી બ્રાહ્મણા હતા. વળી Page #73 -------------------------------------------------------------------------- ________________ રૂદ્રમહાલય જેવાં મંદિરોનાં મુહુર્ત શેધી કાઢનાર કચ્છ પ્રાંતના ઉદ્ધડ જોશીએ અને રૂદ્રાદિત્ય જેવા સ્થાપત્યના નિષ્ણાતો કે જેમણે રૂદ્રમહાલય બાંધ્યું હતું તેવા કારીગરો હતા. તેવા સમયમાં એટલે વિક્રમ સંવત પુર્વે ત્રણ સૈકાથી વિ. સં. સાતમા સૈકા સુધીના એક હજાર વર્ષના સમયમાં ભરતખંડ આખી દુનિઆમાં સુખ અને સમૃદ્ધિમાં અજોડ હતું. તેની સમૃદ્ધિથી લેભાઈ મહાન સિકંદર જેવા પરદેશીઓ ચઢી આવ્યા. પરંતુ સંસ્કારી પ્રજાના સંગઠ્ઠનના બળે, વિષ્ણુગુપ્ત (ચાણક્ય) જેવા મુત્સદી બ્રાહ્મણોએ અને પીરસ જેવા નીડર ક્ષત્રીઓએ તેને હંફાળે એટલું જ નહીં પણ એવી છાપ પાડી કે તે પછીના એક હજાર વર્ષ સુધીમાં કઈ રાજ્ય કરવા ચઢી આવ્યું નહીં. છતાં બાકટ્રીઅન, સીથીઅન, શક, વિગેરે પ્રજાનાં ટેળાં અહીં આવવા લાગ્યાં, તે નમ્રભાવે ઉપરીપણાને દાવે નહીં. અહીંની ઉદાર પ્રજાએ તેમને પિતાનામાં ભેળવી દીધા. પરંતુ ચકર અને ડાહ્યા ધર્મ ધુરંધરેએ પિતાપિતાના ધર્મની સંસ્કૃતિ સદેદિત કાયમ રહે તે માટે શંકાની નજરે વિચાર્યું અને તેની રક્ષા માટે ભૂગર્ભને આશરે છે. તે વખતના ઈજનેરે, કળાકારે, મુર્તિસર્જકે સૌદર્ય શેખીને એમની મદદ લેઈ તેમની વિદ્યાની યોગ્ય કદર કરી પિતાનું રક્ષણ કરી લીધું. ઇરાની ગુફાઓ બની તે સમયે દેશમાં ચાલતા મુખ્ય ત્રણ સંપ્રદાય વચ્ચે સખત હરિફાઈ ચાલતી હતી વાગ્યધ થતાં હતાં પરંતુ તે બધાં અહિંસક હતાં, એ સત્ય વસ્તુ આ ગુફાઓ સાબીત કરી આપે છે. હરિફાઈ એટલે દુશ્મનાવટ નહીં. કેઈનું અન્યાયથી બુરું ઈચ્છવાનું કે કરવાનું નહિં. મતભેદમાં પ્રીતિભેદ નહે છે. સામા પક્ષને ન્યાયની દષ્ટિએ સમજાવી તેને હરાવી પિતાને મિત્ર બનાવ એ નીતિ હતી. શ્રીમાન આદ્ય શંકરાચાર્યે કર્મણી મંડનમિગ્રી સાથે વાદ વિવાદ કરી જ્ઞાનગી બનાવી પિતાના શિષ્ય સમુહમાં સર્વોપરિ બનાવી દ્વારકાના શંકરાચાર્ય બનાવ્યા. આવી એ સુવર્ણયુગના એક હજાર વર્ષની નીતિ હતી. એ નીતિ અનુસાર પિતાના અને પિતાના હરિના ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ અર્થે રક્ષણ શોધવામાં ત્રણે સંપ્રદાયોની ૩૪ ગુફાઓ એક જ સ્થળે ઉતરાવી. એ દષ્ટિ, સામા મતભેદવાળા ઉપર ઉદારતા ને સહિષ્ણુતા સિદ્ધ કરી આપે છે. આ ઉદારતા સબળપક્ષની છે એમ માનવાની કઈ ભૂલ ન કરે. કારણ કે તે વખતે કઈ પણ એક સંપ્રદાયનું સામ્રાજ્ય નહોતું. સઘળા ધર્મો ધરકદર ચાલતા હતા. એટલે આ ઉદારતા અને સહિષણુતા એ ત્રણે સંપ્રદાયના ધુરંધરાની છે. - આ ઇરાની ગુફાઓ દોલતાબાદથી નવ મૈલ દૂર વસેલી છે. તેમાં એકંદર ૩૪ ગુફાઓ છે. તેમાં ૧૨ ગુફાઓ બૌધ ધર્મની, ૧૭ બ્રાહાણ ધર્મની અને Page #74 -------------------------------------------------------------------------- ________________ (૪૭) પાંચ જૈન સંપ્રદાયની છે. બૌદ્ધની ૧૨ ગુફાઓના બે પ્રકાર છે. (૧) વિહાર ઉં ઉપાશ્રય (૨) ચત્ય. આ બધાનું વર્ણન ઉપર જણાવેલ પુસ્તકમાંથી વાંચવું. - બૌદ્ધની ૧૨ ગુફાઓથી થેડે દર બ્રાહ્મણની ગુફાઓ છે. તેમાં થી અને બધા સાથે ગણિએ તે ૧૬ મી ગુફા “કૈલાસ” નામે ઓળખાય છે. આ ગુફાની સરખામણીમાં આખી દુનિઆની કોઈ પણ ગુફા આવી શકે જ નહી એટલી ભવ્ય અને અંદરની પ્રચંડ મુર્તિઓ અને શીવજીનાં જુદાં જુદાં ભવ્ય સ્વરૂપ એવાં આર્ષક છે કે ત્યાંથી ખસવાનું ગમતું નથી. એની દિવાલ ઉપર હાથી વિગેરેની પ્રાણિસૃષ્ટિ એની ભવ્ય કતરેલી છે કે એ ગુફા તે અજોડ ગુફા છે. આ ગુફાના વર્ણન જેવું અને તે કરતાં અધિકતર વર્ણન શ્રી શામળાજી પ્રભુના દેવળની બહારની બાજુનું છે. તે વર્ણન અને આ ગુફાની દિવાલેનું વર્ણન લગભગ સરખું અને કંઈક મંદિરની દિવાલનું કેતરકામ અને મુર્તિઓનું ઘડતર કંઈક વધારે ઉંચા પ્રકારનું જણાય છે. ઈલેરાની ગુફાઓને જન્મ સમય વિસં. છઠ્ઠા કે સાતમા સૈકાને ગણે છે. પરંતુ આ મંદિર તે કરતાં પાંચ સૈકા જુનું બંધાયું લાગે છે. તેને માટે મંદિરના ત્રીજા મજલાની મહેરાબને લેખ આ પ્રકરણના આગળના ભાગમાં ઉતાર્યો છે. તે સંવત્ ૧૫૭ ની સાલમાં આ મંદિર બંધાયું તે વાસ્તવિક લાગે છે. તે સાલ પછી સાડાત્રણ વર્ષે મંદિરને સમારકામ કરાવ્યાને લેખ છે જે ઇલેરાની ગુફાઓના જન્મકાળની નજીકની સાલને છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે આ મંદિર વિ. સં. બીજા સૈકામાં બંધાયું છે. આ ઉપરાંત જેમણે મંદિરને મરામત કરાવી તેમણે મંદિરની ભીતિ અને થાંભલા ઉપર શિલા લેખે કેતરાવ્યા છે. તેમાં સંવત્ ૧૬૭૫ ના માગશર અને સંવત્ ૧૭૧૨, એ સાલમાં જોધપુરના ભાયાતોએ પ્રતિષ્ઠા કરી પુષ્કળ બ્રાહ્મણોને જમાડ્યા, એવો લેખ છે. તે ઉપરથી સમજાય છે કે સંવત્ ૧૭૧૨ શામળાજીના દેવળમાં શ્રી રે જહાજનાથ પ્રભુજીની પુનઃ સ્થાપના થઈ હોય. આ બાબત આગળ ઉપર ચર્ચા કરવાનું રાખી એટલું તો કબુલ કરવું પડે છે કે શામળાજીનું હાલનું દેવળ આજથી બે હજાર વર્ષ કરતાં વધુ વર્ષ ઉપર બંધાએલું છે. તે સમયના ઈજનેર, કલાકાર, મુર્તિસર્જકે, સૌંદર્યવીરે વિગેરે જેમને ઈશ્વરે અગાધ બુદ્ધિ અર્પેલી હશે તેવાઓએ બાંધ્યું હશે. અને તે ઈરાની ગુફાઓ ઘડવૈયાના સાતમી કે દશમી પેઢીના બુદ્ધિમાન કલ્પના સર્જકે હશે. - સાધન સંપન્ન ધાર્મિક શ્રદ્ધાવાળાઓએ આ ઈલેરાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. * મનુષ્યના જીવનની હદ જેમ એક્સ વર્ષની છે તેમ ગામની અને સ્થાપત્ય મંદિરની અને મકાનોને આયુર્વા એક હજાર વર્ષને ગણાય છે. પરંતુ ગુજરાતનું આ Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮ ) અજોડ મંદિર વારંવાર સમારકામ કરાવ્યાથી આજે બે હજાર વર્ષ ઉપરાંત થયા છતાં મુર્તિમંત ઉભું છે. વચમાં આજથી એક હજાર વર્ષ પુર્વે મુર્તિ ભંજક વિધમીએ આ દેવળને નાશ કરવા અંદર પેઠા, અંદરની ગરૂડજીની મુર્તિને તેડવા ફેડવાની કંઈક શરૂઆત કરી. એટલામાં અકસ્માત મંદિરમાંથી ભમરાઓનું જુથ એટલા પ્રબળ પ્રમાણમાં નીકળ્યું કે તેમના હુમલ્લાથી મંદિર અને અંદરની મુર્તિઓ તે સમયે એટલે વિ. સં. અગીઆરમા બારમા સૈકામાં સુરક્ષિત રહી ગયાં. છે આ સમયની અગાઉ થોડા સિકા ઉપર ૨૫ગ્રામ અગર રિશ્ચન્ટરો અથવા જપુત એ નામે ઓળખાતી વિશાળ અને સમૃદ્ધિવાન્ વ્યાપારી નગરી હતી. તેના સંરક્ષણના અભાવે મેવાડના પહડાના ભીલે, પંચમહાલના નાયકડા, ગુજરાતના કોળીઓ, અસંતોષી ગરાશીઆઓ વિગેરેનાં ધાડાં આ નગરી ઉપર ત્રાટકવા મંડય; જેથી ત્યાંના શિક્ષીત વ્યાપારીઓ ને વતનીઓએ હિજરત કરી. તેમાં આપણા સમૃદ્ધિવાન્ નીમા વાણિઓ અને તેમના વિદ્વાન કુલગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણે મુખ્ય હતા. તે સમયે જ્યાં અનુકુળતા મળી ત્યાં નાડા ને ઠર્યા. પછી તે નવી જગાએ વળી પ્રતિકુળતાઓ સાંપડી ત્યારે ત્યાંથી પણ નાઠા. આવી રીતે પોતાને રહેવાનાં સ્થાન બદલતાં બદલતાં જ્યારે દેશ સુખશાંતિમાં થાળે પડ્યો ત્યારે આપણા પુર્વજે હાલના તેમના સ્થાને ઠરીને રહ્યા. શામળાજી ને ત્યાંથી મેહનપુર ત્યાંથી મુકામ કરતા કરતા કપડવંજમાં આવ્યા ત્યારે રસ્તામાં કાવઠ કરીને ગામ છે ત્યાં ઔદુમ્બર બ્રાહ્મણે ઘણા વખત રહ્યા હોય તેના પુરાવા છે. એ કાવઠ ગામમાં કડવા પાટીદારોની વસ્તી છે. તે ગામની પાદરે મહાદેવનું સ્થાન છે. તે મહાદેવની દર વર્ષે શ્રાવણ માસમાં લેખકના વડવાઓ ત્યાં પુજન અર્ચન કરવા જતા ને શિઆળામાં પિતાની આજીવિકા માટે જોઈતું અનાજ લાવતા. કહેવાય છે કે એ મહાદેવના મંદિરની નજીકમાં ખેતરે છે, ને એક સારે સુરક્ષિત કરે છે તે આ ઔદુમ્બર બ્રાહ્મણની માલિકે છે. એ કુવાનું નામ આજ પણ ઉદુમ્બરને કુ કહેવાય છે. જેમ ગોધરામાં અત્યારે ઉદુમ્બરને કુ એ નામને કુવે છે તેમ આ કાવઠ ગામ માંડવાના જાગીદાર મી સાહેબના તાબાનું હતું તેમના જુના દફતમાં આ બાબતના પુરાવા હશે. પરંતુ તેની અહીં જરૂર નથી. જરૂર માત્ર શામળાજી ને મેહનપુર તરફથી કપડવંજ આવ્યા તે રસ્તામાં આટલી નિશાની હાલ પણ છે તે ખાતર આ બાબત અહીં દાખલ કરી છે. છે આ પ્રમાણે આ રૂદ્રપુરી આ જંગલી ટેળાંના ત્રાસથી કે કંઈક ધરતીકંપ જેવા કુદરતના કેપથી, કે વિધર્મીઓના હુમલા વિગેરે આફતો પૈકી એક કે અનેક આફતોથી હgeી નગરી નાશ પામી અને તેના નામશેષ “રૂદરડી” નામે એક ગામડું શામળાજીથી દેહેક મૈલ ઉપર આજે હયાત છે. તે ગામની પાદરે Page #76 -------------------------------------------------------------------------- ________________ (4) ઘર એટલે મહાદેવનું દેવળ છે તે પણ શામળાજીના દેવળ જેટલું નાનું છે. તે પથી સિદ્ધ થાય છે કે આ ગામડુ એ સ્તૂપુરી નગરીના અવશેષ છે. ાનુ ક્ષેત્ર :-આવી વિશાળ નગરી અને વિશ્વ વિખ્યાત દેવ અને દેવાલય જ્યાં હોય ત્યાં જળાશય તા અવશ્ય હોવુ જોઇએ. જળાશયમાં સેષવતી ( મેશ્વો) નદી હાલ મ ંદિરની પછીતથી ઘેાડે દૂર વહે છે. તેમાં પાણી ( આજસ ) જોઈએ તેટલા પ્રમાણુમાં નથી, છતાં નહાવા ધાવાના કામમાં પાણી પૂરૂં પડે છે. હવે બીજુ જળાશય કામ્બુદ નામના કુંડ હતા. તે કુંડ અતિ વિશાળ ધ્રુવથી તેને તળાવ કે સરાવરને નામે ઓળખતા. એ કુંડની ચારે બાજુ કાળા પત્થરથી બાંધેલી અને તે ઉપર પાટણના સહસ્રલીંગ તળાવની માફક શીવ મદિશ વિગેરે બાંધેલાં હતાં. તે ઉપર જણાવ્યા તેવા ભજકેએ એ શિ અને તેના આવારા તાડી ફાડી તેના પત્થરશે તેમને જોઇએ તે સ્થળે લેઈ ગયા. એટલે એ TM 136 કુંડની જગાએ કરમાબાઇનું તળાવ એ નામે ઓળખાયું. આવી રીતે એ ક્ષેત્રને પણ નવા જન્મ થયા. આવા દુઘંટ સમયમાં દેવાલયનું અને અંદરની મુર્તિ આનુ રક્ષણ કર્યુ અશકય લાગવાથી શ્રી શામળાજી પ્રભુની મૂર્તિને આ તળાવમાં સંતાડી દીધી. ને મદિર સ્મૃતિ વિનાનું ઉઘાડું રાખ્યું. મુર્તિ ભજને ા ખાસ મુર્તિ ઉપર દ્વેષ હોય છે. મકાનો પર નહી. તેથી એ મંદિરની બહારની દિવાલેની નાચતા ભાગની મુર્તિને ખંડન ભ ંજન કરી થાકીને ચાલ્યા ગયા એવી લાક વાયકા છે. આ સમય અલ્લાઉદ્દીન ખીલજીના લશ્કરે .સંવત્ ૧૩૫૩ માં ગુજરાતમાં આવી પાટણના નાશ કર્યાં ને ગુજરાતના હિંદુઓને દુઃખના દાવાનળમાં ધકેલી દીધા તે સમયે ઈંડર પરગણાના શાણા હિંદુઓએ આ મંદિર અને અંદરની મુર્તિ એને ખચાવવા આ સાહસ કર્યું હતુ. એટલે વિ, સં. ચૌદમા સૈકામાં આ ભવિષ્યના સારાને માટે આ બનાવ બન્યા હતા. ત્યાર પછી ત્રણસે વર્ષે એ કરમાબાઇનું તળાવ પણ સુકાઈ ગયું ને ત્યાં ખેતી થયાં. તે ખેતર ખેડતાં હાલની મુર્તિ હળના છેડાને અથડાઇ. તે ઉપરથી ખેડુંતે સાચવીને ખાદ્ય કામ કર્યું, તેા અંદરથી હાલની મુર્તિ મળી આવી. તે તેણે પેાતાની ઝુંપડીમાં રાખી. આજ સમયે એ જગાની આસપાસની જગામાંથી શ્રી પ્રાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા પણ મળી આવી. કહેવાય છે કે શામળાજીથી ત્રણ ગાઉ ઉપર ટીંટાઇ ગામ છે. ત્યાંના દશા પોરવાડ શ્રાવક ગૃહસ્થને સ્વપ્નામાં આ પ્રતિમાજીને ખ્યાલ આ ને તે જગાએથી ખાદ્ય કામ કરી પ્રતિમાજીને ટીટાઈ ગામે લાંવી હાલના દેરાસરમાં ધવાની પ્રતિષ્ઠા કરી. એ દશા પારવાડ ગૃહસ્થના વંશજો આજે હયાત છે ને દર વર્ષ પ્રતિષ્ઠાના દિવસે દેરાસર ઉપર તેમના તરફથી ધજા આરાપણુ થખ્ય છે. પ્રતિભાજી ના વખતનાં હાવાથી તેના અંગે વિગેરે હાલની પ્રતિમાના Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં વિશાળ છે. શ્રી શામળાજી પ્રભુની યુતિ પણ જૂના કાળની હોઇ હાલની દેવ મુર્તિઓ કરતાં વિશાળકાયના છે. આથી પણ સિદ્ધ થાય છે કે એ સ્થળ ઘણું પુરાતની છે. તળાવમાંથી એટલે ખેતરમાંથી હળની અણી મુર્તિને લાગી તેની 'નિશાની તરિકે હજુ પણ મુર્તિની પીઠમાં ખાડો મોજુદ છે. આ મુતિને ખેડુતે ઝુંપડીમાં રાખી તેને જેમ આવડી તે પ્રમાણે મુર્તિની સેવા પુજા કરી. આથી કહે છે કે ખેડુતની આર્થિક અને સાંસારિક સ્થિતિ સુધરતી ચાલી. તે વાતની તેના શાહુકાર હસેલા વાણિઆ જે નજીકના ગામડામાં રહેતા હતા, તેમને ખબર પડી, તેથી તે વણિક ગ્રહ શામળાજી ગામમાં અમુક સ્થળે પિતાને ખર્ચે નવું "દેવળ બંધાવી આ મુર્તિની સ્થાપના કરી તેના યજન, પુજન, ભોગ સામગ્રીને પિતના ખર્ચે બંદેબસ્ત કર્યો. કારણ કે શ્રી શામળાજી દેવ જેમ નીમા વણિક * મહાજન અને ઔદુમ્બર બ્રાહ્મણોના કુળદેવ છે તે મુજબ હરસેળ વાણિઓ અને હરોળા બ્રાહ્મણ તથા ઝાળા વાણિઓ ને ઝાળા બ્રાહ્મણના પણ કુળદેવ છે એવું હરિશ્ચંદ્ર આખ્યાનની હસ્ત લીખીત પ્રતમાંથી મળી આવે છે. એ મંદિર બંધાવી તેમાં શામળાજી પ્રભુજીની મુર્તિની પ્રતિષ્ઠા કરી તે વાણિક ગૃહસ્થના વંશજે ' હાલ હયાત છે. તે શામળાજી ગામથી ત્રણેક ગાઉ દુર સરડોઈ ગામમાં રહે છે. તે કુટુંબ સંતતિ અને સંપત્તિમાં સાધનસંપન્ન અને સુખી છે. એ હરોળા વણિકના દેવળમાં એક વર્ષ ગાળ્યા પછી ઈડરમાં જોધપુરના રાડેડ રજપૂતને તથા બીજી હિંદુ પ્રજાને તે સમયના વિધમી મુર્તિ ભંજકેથી દેવસ્થાનનું રક્ષણ કરી શકે તેવા વિશ્વાસ અને મનોબળ સાંપડયાથી સંવત્ ૧૭૧રમાં હાલના મંદિરમાં હાલની મુતિની આજુ બાજુથી બ્રાહ્મણ સમુદાયને નેતરી શાસ્ત્ર વિધિ અનુસાર પ્રાયશ્ચિત વિધિ કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવ મુર્તિની સ્થાપના કરી. આ બનાવને ત્રણ વર્ષ થયાં. આ બાબતને શિલાલેખ મંદિરના પ્રવેશ દ્વારમાં પિસતાં ડાબી બાજુએ વાદળી રંગનાં પત્થર ઉપર કોતરેલે છે. તે લેખ વિ. સં. ૧૮૧૮માં લખાયેલ છે. પરંતું તેમાં વિ. સં. ૧૭૧રમાં મંદિર સમરાવ્યું, ચકખું કરાવ્યું ને દેવની પ્રતિષ્ઠા જોધપુરના રઠોડ રાજાના ભાયાત કરી છે. તેમનું તથા તેમના વંશવેલાનાં * તથા સગા સંબંધીઓનાં નામ છે. મંદિરના દરવાજા આગળના હાથી અને 'દરવાજાની અંદર પિસતાંજ દિવાલ આગળ આરસના બે ચેપદાર રાઠેડી પહેરવેશમાં બનાવી દિવાલમાં દાખલ કર્યા છે. એ ચારે મુર્તિઓ જોતાં સં. ૧૭૧૭માં પણ ' સલમાં કેટલી ભવ્ય કારીગરી હતી તે જણાઈ આવે છે. " - ઈડરના રાઠોડ રાજાએ આ દેવસ્થાનના પુજન-જન અને બીજી સેવા વિગેરેના ખર્ચ માટે ત્રણ ગામ જુદાં કાઢી મંદિરનો વહીવટ એક બારેટને મેં હતો. ભગવાનની સેવા પુજા દુમ્બર બ્રાહ્મણને સંપી હતી. પરંતુ કાળક્રમે દરેક Page #78 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) કામમાં શથિલતા આવે છે તે ન્યાયે આ વહીવટદાર મહાશય ખરોટના વશજોના આ કામમાં પણ શિથિલતા આવી.. આ વાતની ઈડર શજ્યના પરમ વૈષ્ણવ. મહારાજા શ્રી કેસરીસિંહજી બહાદુરના જાણવામાં આવતાં તેએશ્રીએ દુરદેશી વાપરી મેડાસાના વીશા નીમા વાણુિઆ, દશા નીમા વાણિઆ, હરસાળા વાણિઆ, ખડાયતા વાણિ અને શામળાજી ગામના જાગીરદાર તે દેવની મેરીના જાગીરદાર મળી પાંચ ટ્રસ્ટીએની કમીટિ નીમી દેવસ્થાનના સઘળે વડીવટ તેમને સોંપ્યું. ત્યાર પછી શ્રી કેસરી સિ'હુજી મહારાજ દેવ થયા તેમના વારસ તરિકે કર્નલ પ્રતાપસિંહુ લશ્કરી સરદાર આવ્યા. તે આર્ય સમાજીસ્ટ હતા, તેમણે મંદિરના ખર્ચ પેટે આપેલાં ગામ પાછાં ખેંચી લીધાં. તેથી મંદિરને ખર્ચ નીમાવવું. ટ્રસ્ટીઓને માથે પડયા. પરંતુ નીમા, હરસાળા, ઝારાળા એ ત્રણ વાણિની નાતના કુલદેવ શામળાજી છે તેમની તરફથી સુસ અશુભ અવસરે અને કેટલેક ઠેકાણેથી વાર્ષિક ભેટ છે, જેમાંથી મંદિરના ખર્ચ ચાલ્યાં કરે છે. વળી આજથી ચાલીશ વર્ષ પહેલાં મંદિરના ઉંચા શિખરપર તડ પડેલી જણુઇ તેથી મંદિર જમીનદોસ્ત થવાના ભય લાગ્યો. પર ંતુ મંદિરના ટ્રસ્ટીઓએ શ્રો સેવાધર 5 પ્રભુના ...અનુયાયીઓમાંથી નાણું એકઠું કરી આશરે ચાલીશ હજાર રૂપીયાના ખર્ચે સમારકામ કરાવ્યું, ને શિખર પડતું બચાવ્યું. આ પ્રમાણે દેવાલયની હકીકત છે. કપડવંજથી જતાં આ તાય રસ્તામાં આવે છે. તા જીઢગીમાં ઓછામાં ઓછું એક વખત વીશા વિણકે પેાતાના કુળદેવનું યજન–પુજન-દર્શન કરવુંજ જોઈએ, તે સાથે શામળાજીથી ત્રણ ગાઉં ઉપર મેડાસા આવવાના રસ્તામાં ટીંટાઈ ગામ છે ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્થૂળકાય પ્રતિમા દેરાસરમાં બિરાજે છે, તેમના દર્શન કરવાં આવશ્યક છે. વિ. સં. ૨૦૦૪ ના આસો માસમાં શામળજીની યાત્રામાં લેખકે નામ્બુદ ક્ષેત્રની મુલાકાત લીધી. એ ક્ષેત્રની હૃદયદ્રાવક સ્થીતિ જોઈ અનહદ દુઃખ થયું. જેમ મનુષ્ય જન્મમાં ચડતી પડતી, દુઃખસુખ, રાગદ્વેષ ઇત્યાદ્ધિ દ્વન્દ્વો (જોડાં. ) સ્વાભાવિક રીતે જોડાએલાં હોય છે તેમ સ્થાવર જંગમ મિલ્કત, દેવંસ્થાના, ને ઇતર મકાને અને દેવમુર્તિ સુદ્ધાં સર્વ ભૌતિક પદાર્થાંને (માત્ર આત્માતે નડીં આ ઢૂંઢો પેાતાની અસરમાંથી છેડતા નથી. તે ન્યાયે છરાન્તુ ક્ષેત્ર જે ચાતુ ના સમયમાં દેવાને વાસ કરવા સર્જાયેલું એવા પવિત્ર તીર્થનું મરણ થઇને કરમાબાઈના તળાવ રૂપે નવા જન્મ લેવા પડ્યા. તે તળાવમાં પણ પોતાના પુર્વ જન્મના પ્રભાવે ત્રણસે વર્ષ સુધી પેાતાના ઇષ્ટ પ્રભુને સાચવી રાખ્યા. પછી એ કરમાબાઇના તળાવનું: પણ મરણ થયું ને ત્યાં ખેતી થયાં તે ખેતરમાંથી દેવ મુતિ ત્રણસે વર્ષે બહાર નીકળી: ખેડુતની સેવા સ્વીકારી, તે પછી પેતાના સેવક હરસાળા, Page #79 -------------------------------------------------------------------------- ________________ વણિકની એક વર્ષ સુધી સેવા સ્વીકારીને પિતાના મુળસ્થાનમાં આવી શક્યા છે હાલમાં હવે તે વાતને ત્રણ વર્ષ થયાં. અત્યારે વૈષ્ણવ સંપ્રદાયની રીતે સમાજ સમયના ભેળ અને દર્શન ભેગાવાય છે. જુની રીતની અસર પ્રમાણે દેવસ્થાને અને ગૌશાળા સદાવૃત, સેવાપુજા ભેટ વિગેરે વિશેક બાબતને વહિવટ ઉતાકમીટિ કરે છે. આથી યાત્રિક કે અનુયાયી સેવક સનાતની. હય, વૈષ્ણવ હેય જૈન-હેય, રામાનુજ હોય, કે આર્ય સમાજીસ્ટ હોય ગમે તે હિંદુ ધર્મના સંપ્રદાયને હોય તેને પિતાની યથામતિ ને યથાશશિ પ્રમાણે ધર્મ ભાવના સંતોષવાને સરળ માર્ગ નક્કી કરાયેલ છે. આ જાજુ ક્ષેત્રની સ્થીત જેમાં સાક્ષર શિરોમણી સદૂગતશ્રી નૃસિંહરાવભાઈ દિવેટીઆએ પાટણના સહસ્ત્રલિંગ તળાવના નિકારે ઉભા રહી કવિતા ઉમે જે આદ્રવર્ણન કર્યું છે તે યાદ આવતાં થોડા ફેરફાર સાથે થયેલી લીટીઓ લચ્છી લેખક પિતાના મનનું દુઃખ ઓછું કરવા પ્રયત્ન કરે છે. tઠાવૃત્ત અહીં કરા—કક્ષેત્ર તળાવ વિશાળું હતું અહીં જુનું રૂદ્રપુરી આ લાંબું સૂતું અહીંઆ કુંડની ચોરી તણું આ હાડ પલાં મેટાં અહીંઆ દેવળ, મળ્યાં માટીનાં ભેળાં . ૧. : એમ દઈ દઈ નામ, કરવી રહી વાતે હાવાં ફેકપુરી પુરાણ, હાલતુંજ હાલજ આવા? ગુજ૨ મેવાડી જન, ઉભું રહીને આ સ્થળમાં ' કેણ એડ હશે? નયન નીજ્યાં નહીં જળમાં ૨ સહસ્ત્રલિંગ તળાવ એ હવે ખાડો થઈ ખેતર તરિકે વપરાય છે. તેમ wwતુનું થયું છે. છત્તાં મહિતામાં એક દિવસ શ્રી શામળાજી પ્રભુજીને વરઘોડે આ પિતાના ત્રણ ચાર વર્ષના આશ્રયસ્થાને આવે છે. ત્યાં પુજન અર્ચન કરી સ્વારી મંદિરમાં પધારી જાય છે. આટલું મહત્વ બે ત્રણ હજાર વર્ષ વીત્યા છતાંહજી ટકી રહ્યું છે એ પણ સાત્વિક સૃષ્ટિની ખૂબી છે. મંદિરના અંદરના ભાગનું વર્ણન –લગભગ બાર પંદર પગથી ચાલી રહી અંદર પ્રવેશદ્વારમાં પેસતાં અંદરની ભવ્યતા, બહારની દિવાલની કળી જેટલી જ વિચાર મગ્ન કરે છે. આગળ પગલાં માંડતાં ગભારા મળે શ્રી પ્રભુજીની બાવક સામે ત્રાટક કરી બઠેલ મનુષ્ય સ્વપે ગરૂડજી બિરાજે છે. ગરૂડજી બે હણ જેટલી આજુબાજુના વાતાવરણને દૂર ખસેડી અને મનની ભાવનાઓને વેંગણી ફેંકી દઈ નિરભિમાન અને નિષ્ક્રિય થઈ પોતાના ઈષ્ટદેવ વિષ્ણુ ભગવાનને બે હાથ જોડી સવ અર્પણ કરી શરણે ગયા છે. આ મુર્તિ ગ્રેનાઈટ, શ્યામસંગના પાવણની Page #80 -------------------------------------------------------------------------- ________________ બનાવેલી છે. મુર્તિસર્જકે પિતાને મોક્ષને જે માર્ગ સુગે છે, તે બ. આ, મુર્તિના મુખારવિંદમાં અને શરીરના અન્ય ભાગોમાં ઠાલવી દીધો છે. તદન નિક્સિ અને સિભિમાન થઈ ભગવાનનું શરણું શેડ્યું, જેથી દુનિયામાં. તેમતે. કેમ દુશ્મન નથી પણ સઘળા મિત્રજ છે. સર્પ જેવા ઝેરી પ્રાણી જે સર્વને મૃત; દડની ભેટ કરનાર છે તે સર્પને મૃત્યુ દંડ દેનાર ગુરૂડછા છે. આમ એક બીજાને મૃત્યુ આપનાર દુમને તદ્દન નિષ્કિયને. નિરાભિમાન થઈ સર્પો પણ નિર્મદ્રવી થઈ ગરૂડજીના અંગે અંગે ભેટે છે. ગરૂડના સજું સરખું પણ જોતાં નથી. આ એકાગ્રતાથી ભક્તિ કરવાને ભાવા અને દુશ્મનને મિત્ર બનાવવાને ઉપાય અને તે સાથે પિતે મને માર્ગે વાય આના સિંગી ભાવ, મુર્તિ સર્જકે આ ગરૂડજીની મુર્તિમાં ઉતાર્યા છે. જાણે તે તરફ જે, જે, કરીએજ જોયાંજ કરીએ. પરંતુ શરીર તથા મતે હકમ કરનારી ઈમ્પીરિઅલ કૌસિંલ (મગજ). શરીરની ક્ષણભંગુરતાને ભય બતાવી મનને ચેતાવે છે. તેથી શ્રી પ્રભુજીનાં દર્શન કરવા શરીરની. ક્ષણ, ભંગુરત, વડે શરીર તે તરજૂ ધકેલાય છે. શ્રીવ જવાપરાય પ્રભુજીની મુર્તિ ચાર ફુટની છે અને તે પ્રમાણમાં શરીરનાં બીજાં અંગો યથાયોગ્ય છે. પ્રતિમાજી શખ, ચક્ર અને ગદાધરી વિષ્ણુ ભગવાનની છે. તે પ્રતિમાજી બ્રહ્મચારી સ્વરૂપે કછેટે મારી ઉભી છે. મંદિરમાં કોઈ ઠેકાણે લક્ષ્મીજીની પ્રતિમાજી નથી.તેથીજ બ્રહ્મચારી સ્વરૂપે છે. એમ લખ્યું છે. આ મંદિરની આ એક વિશિષ્ટતા હોય એમ જણાય છે. બગલમાં મટી ગદા છે તેથી તે પિતે ગદાધર કહેવાય છે. પ્રતિમાજીનાં બીજા અંગેના પ્રમાણમાં મુખાર્વેિદ અને ચક્ષુઓ ભવ્ય. અને આકર્ષક છે. મુર્તિસર્જકની પિતાની કળાની સઘળી રિદ્ધિ, સિદ્ધિ આ મુર્તિમાં અને તેમાં ખાસ મુખવિદમાં ઠાલવી છે. મુર્તિસર્જકે પિતાની પાસે કંઈપણ બાકી રાખ્યું હોય તેમ જણાતું નથી. દર્શન કરતાં વેંતજ દર્શનાર્થિનું હૃદય જેમ અગ્નિ આગળ ઘી, ઓગળી જાય તેમ ઓગળી જાય છે+દ્રવી જાય છે, અને મનની અંદર રહેલી કુવાસનાઓ અને તેને અંગે થયેલા ગુન્હાઓ મનમાં તરફડીઆ મારે છે. આવી મુર્તિ ઘડનાર અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા પુરનારને અમારા હજારો નમ્ર વંદન હો. આવી અલોકિક મુર્તિઓ અને દેવાલય આવા નિર્જન વનમાં સેંકર નહી પણ હજાર વર્ષ સુધી વસી મુમુક્ષુઓને આતરફ આકર્ષણ કરે છે. એવી દૈવી શકિતને અમારા હજારો વંદન હો. આ પ્રભુજીની સેવા આજથી દશ વર્ષ અગાઉ સુધી એમ્બર બ્રાહ્મણ પેઢી દર પેઢીથી મુખ્તાજી તરિકે કરતા. અને કેઈ પણ દુબર Page #81 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્વણને તે સેવા કરવાને લાભ મળતો. હાલમાં મુખ્યાજ દશ વર્ષ થયાં અપુત્ર પ્રભુશરણ થયાથી તેમની વિધવા બાઈની સંમતિથી મેવાડા બ્રાહાણને ખ્યાજી તરિકે નોકરીમાં રાખ્યા છે. તે બીજી વૈષ્ણવ મંદિરની માફક રાજડાકોર સેવા પ્રમાણે સાતે સમાનાં ભેગ પુજન-દર્શન વિગેરે સારા ઠાઠથી કરે છે. શામળાજી ગામની આજુ બાજુના વીસ પચીસ ગાઉ સુધીના ખેડૂતે તથા આમ પ્રજાને આ દેવ આધાર રૂપ છે. ને તેઓ શ્યામ સ્વરૂપે હોવાથી વહાલ સિયું નામ “શામળાજી” રાખ્યું છે, ને તે ગામનું નામ પણ શામળાજી રાખ્યું છે. તિથી હસ્તલી પ્રીત હજાર વાર ની પ્રત કે જેને ઈન્દર નિવાસી શાસ્ત્રીજી ગેવિંદલાલજી શ્રી ધરજીએ બીજી હસ્ત લીખીત અનેક પ્રતે મેળવી તેમાંથી રોધિત કરી આ પ્રત જે આપણી પાસે આવી છે તેના બાવીસમા અધ્યાયને શ્લેક થી કે ૫૫ સુધીમાં મહાન ઋષિ ઔદુમ્બર મુનિએ શ્રી હેવાવાઇ પ્રભુની સ્તુતિ ગાઈ છે તે રતુતિ સંસ્કૃતમાં છે. તે મૂળ સંસ્કૃતમાં અને તેને અનુવાદ ગુજરાતીમાં એપછીના પૃષ્ટમાં ઉતારી લીધું છે. જે ભાવિક અને મુમુક્ષુ જનચે દરરોજ સરમાં સ્તવન કરવામાં ઉપયોગ કરશે એવી આશા સેવવામાં આવી છે. . is f.S . . . જો જવાય કયુના રતનું लक्ष्म्या सेवित पादपद्म - युगलं, कंदर्प काटि. प्रभु-। :: . જ નિત્ય પાશ્વતમળયું વિતર્મ, સત્ય ત્રણ જ ! इन्द्राधरम रै स्तथा मुनिवरे, . ासादिमिः सेवितम् । .. - ઘરે સેવ, જાપર 1 જામ, કરા માપવમ / ૧ // मथो दर्शन तोऽ घनाशनिपुर्ण भास्वत्सहस्राचिष। .: હંસાવ તાજું સમગ્ર પ્રકવંસનં શ્રીહરિમ , વૈકુંકાધિપતિ વતુર્મુઝ મને વિશ્વેશ્વરં નિમ્ન વને ફેવ જવાદાં, રયા સા માધવમ ૨ || - વિવિપાવતર ના માતાસુ fમુ : यं चैतत्सकलं जगत्स्थित महा येनैवोत्पादितम् ॥ कल्पान्ते. 'विलय करो व्यापिच तप्रस्तं . जगतगशक। .. वन्दे देष गदाधरं जलधरश्यामं सदा माधवम् ॥ ३ ॥ ચીનના રિવં મવમય હૈ સર્ષ છે ? आम्नायैः दुरितापहा चतुरै स्तोष्ट्य मानं सदा ॥ तं पिताम्बर धारिणि मुररिपुं पापौद्य विध्वंसनम् । “बन्दे देव गदाधरं जनघर वाम सदा माधषम् ॥ ४॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ • केवल्या. परमिश्वरं जगद् धत्रासामि .. की लालापितम् । श्री विष्णु भव बन्धमति शाणं देवाधिदेवं , प्रभुम् ॥ .. :: मकानाम... भयंपदं सुमनसा मानन्द द । श्रीधरं । . वन्दे देव गदाधरं जलधर श्याम सदा माघवम् ॥ ५ ॥ यो सत्यामपि वाचि वाक्पटु रहो घ्राणं विनाजिध्रति। योऽ कपि शृणोत्यलं चनवना. भावेऽ पिसवार्थदृक् ।। 'यागच्छत्यपि निष्यदाऽ कर इह- गृहातितं विश्वपां। - वन्दे देव गदाधरं जलधरं श्याम-- सदा-माधवम् ॥ ६॥ भाद्य श्री जगदीश्वरं गुणनिधिं वृन्दार । कै पूजितम् । सर्वेशं वरदं दयाई हृदयम् क मप्रदं सेविनाम् ॥ . शैखाधैरुप शोभितं वरतनुं झेयं पवित्रं शुचिम् । क्न्दे देव गदाधरं जलघर - श्याम सदा माघवम् ॥ ७ ॥ नक्ष कौस्तुम शामितं विजते स्थान' श्रियो यस्यतं । ..." शाङ्ग द्यायुध धारिणं मधुरिपुं ते पक्षना मंशुमम् ॥ श्री वमन घलांच्छितं सूरखरै झकिश्न स पुजितम् । .. वन्दे देव. गदाधर जलधर श्यामं सदा माधवम् । ८ ॥ श्रीमद्द देव गदाधराष्टक मिद नित्य पठन्तें नशं । । संप्राप्यव निनं समी. हित फलं सर्वे तथान्ते पुनः ॥ देवैः किन्नर चारणां दिमिरगी समान्य माना मुदा। तल्लोकं दुरिता दि दोषरहितं गच्छत्ति निष्यातकाः ॥ ९ ॥ संपुर्णम् संपादक प्रो गार्विदलालजी श्रीधरजो शास्त्री मु. इन्शेर. श्री देव गदाधरराय प्रभुनी स्तुति अष्टकनु .: गुतीमा भाषा-२.. ... - જેના બને ચરણ કમળને સ્વયં લક્ષમીજી સેવે છે તથા હજારે કામદેવના જેવું જેમનું સ્વરૂપ છે, જે નિત્ય છે, શાશ્વત સ્વરૂપ છે, અવ્યય છે, થાણકારક છે, તથા સત્ય સ્વરૂપનું સ્થાન છે, ઈન્દ્રાદિ દેવો અને વ્યાસાદિ મુનિગણે જેમને સેવે છે, ભજે છે, એવા અને જળવાળાં વાદળના જેવી શ્યામ જેની કાતિ છે मेवा देवाधराय अनेई उभे न धु. . (१).. . Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ભગાનના દર્શન માત્રથી સર્વ પાપ નાશ થાય છે, હજારા કિરણેાની કાંતિથી દૈદિપ્યમાન ભતા, 'સારરૂપી સમુદ્રમાંથી તારનાર, પાપરૂપી મેલના નાશ કરનાર, વૈકુંઠના સ્વામી, ચતુર્ભુજ સ્વરૂપ, જેને જન્મ નથી એવા, વિશ્વના માલિક, નિર્ગુણુ સ્વરૂપ, શ્યામમેઘની કાન્તીવાળા, માધવ ભગવાન શ્રી દેવગદાધરરાય પ્રભુને હમેશાં પ્રણામ કરૂં છું. (૨) ભક્તોના કલ્યાણ માટે જુદા જુદા સ્વરૂપે અવતાર લે છે અને આ બ્રહ્માડને ધારણ કરે .છે, જેના વડે સૃષ્ટિની ઉત્પતિ છે, ને કલીયુગ અ ંતે મહાપ્રલય સમયે આ સર્વ જગત જે સ્વરૂપમાં લય પામે છે, સર્વ જગતના નિયંતા છે એવા ધનશ્યામ કાન્તીવાળા શ્રીદેવ ગદાધરરાય પ્રભુને હમેશાં હું પ્રણમું છું. (૩) ગરીબ પ્રાણિઓનું પાલન કરનાર, સંસારનાં દુઃખાનું છેદન કરવામાં દક્ષ એટલે તૈયાર, ચારે વેદ સ્તુતિ કરાયેલા, સવેર્યાંથીપર, હમેંશાં પ્રસન્ન મુખવાળા પિતાંબર ધારી, મુરનામના દૈત્યનો નાશ કરનાર, સર્વ પાપનેા નાશ કરનાર એવા ધનશ્યામની કાન્તીવાળા શ્રીદેવ ગદાધરરાય પ્રભુને હમેશાં ભજું છું. નમું છું. (૪) આ જગતને ધારણ કરનાર તથાં કેવલ્યપદને ધારણ કરનાર, દુઃખરૂપી દાવાનળમાંથી ઉગારનાર, હે વિષ્ણુ ભગવાન્ ! અસારીજીવાએ ગીત, ગાન અને સ્તુતિ વડે શરણુ પ્રાપ્ત કરવા ચાગ્ય, દેવાના પણ દેવ, ભક્તજનાને અભયપદ આપનાર, આનંદને આપનાર, લક્ષ્મીપતિ, ધનશ્યામના કાન્તિવાળા શ્રીદેવ ગદાધરરાય પ્રભુને હમેશાં પ્રણામ કરૂં છું. (૫) જે સત્ય છે છતાં પણ વાણી અને વાક પટુતાથી કેવળ પ્રાણવિના મનુષ્યના મનને પેાતાની તરફ ખેંચે છે. કાન નહેાવા છતાં બધું સાંસળે છે, આંખો નહી છતાં ચારે તરફ જુએ છે, પગ નહિ હાવા છતાં સધળે સથરા ચર છે, હાથ નહી હાવા છતાં દરેક પ્રાણિને મદદ કરે છે. એવા ધનશ્યામ શ્રી દેવગઢાધરરાય પ્રભુને હંમેશાં પ્રણમું છું. નમું છું. ભજું છું. (૬) જે આદિ એવા તથા વૃંદાવનના લાકેથી પુજાએલા, ગુણના ભંડાર જગતના ઈશ્વર, સર્વેશ્વર, વરદાન આપવામાં દયાર્દ્ર હૃદયવાળા, કામના (ઈચ્છાએ ) ને પુરી પાડનાર, સેવા કરવા ચેાગ્ય,શખ, ચક્ર, ગદા, પદમ વગેરે ચિન્ડાથી શેાભાયમાન સુંદર શરીરવાળા, જ્ઞાનદષ્ટિથી જાણવા લાયક, પવિત્ર એવા ધનશ્યામ શ્રી દેવગઢા ધરપ્રભુને ભજું છું. (૭) જેની છાતીમાં કૌસ્તુભમણી ધારણ કરેળ છે, તે સાથે શ્રી લક્ષ્મીજી એ સ્થાનમાં બિરાજમાન છે, ધનુષ્ય, ગદા, ચક, વિનયને આપનાર વિગેરે આયુકાને Page #84 -------------------------------------------------------------------------- ________________ (૫૭ ) ધારણ કરનાર, મધુ નામના દૈત્યને નાશ કરનાર, નાભિસ્થાનમાં કમળને ધારણ કરનાર, પવિત્ર એવા, તથા શ્રી વત્સના ચિન્હને હદયમાં ધારણ કરનાર, દેવતાઓ વડે ભક્તિથી પુજાએલા, એવા ઘનશ્યામ શ્રી દેવગદાધરરાય પ્રભુને હમેંશાં નમું છું, પૂછું છું, પ્રણમું છું. (૮) જે મનુષ્ય આ શ્રી દેવગદાધરાણકને નિત્ય પાઠ કરે છે તે પિતાના પ્રાણની સાથે કલ્યાણકારક ફળને પ્રાપ્ત કરે છે અને પુનર્જન્મ પ્રાપ્ત થતું નથી. દેવ, કિન્નર, ચારણે વડે સંભાવના કરવા લાયક, પરમ સુખદાયક એવા હરિતાદિ દોષ રહિત સ્વર્ગ લેકને એ પવિત્ર મનુષ્ય પ્રાપ્ત કરે છે. (૯) , અનુવાદક: જયતિલાલ હરગોવિંદ શુકલ. કપડવંજ. Page #85 -------------------------------------------------------------------------- ________________ प्रकरण ७ मुं. नियमा वैश्या आई वणिका /સત્તાવાર રમતિ શાનમ્ | નીમા વણિક મહાજનને આદિથી તે આજ સુધીને ઈતિહાસ જાણવાને પ્રયત્ન કર્યો છે. તેમાં જેટલી મળી શકી તેટલી સામગ્રી મેળવી તે બધીને યોગ્ય સ્થળે ગઠવી એક સરળ હારમાળા બનાવી છે. છતાં એ હારમાળામાં અમુક ચિન્તકને કંઈક અનુચિત ખતરે જણાય છે. તે ખતરાને સારભાગ એ છે કેનીમા વણિઆ વિ. સં. દશમા સૈકાથી બારમા સૈકામાં હયાતિમાં આવ્યા જણાવ્યું, છે. પરંતુ જૂને ઈતિહાસ એમ કહે છે કે નીમા વણિકને હરિશ્ચંદ્ર રાજાએ ઔદુમ્બર બ્રાહ્મણને યજ્ઞદક્ષિણમાં સેવા કરવાની શરતે દાનમાં સેપ્યા. હરિશ્ચંદ્ર રાજાને સમય અને આ વિ. સં. દશમા બારમા સૈકાના સમય વચ્ચે બહુજ અંતર છે. તે આ બેમાંથી ખરું કર્યું? તે ખતરાને બની શકે તેટલે ખુલાસો કરવા આ પ્રકરણ લખવામાં આવ્યું છે. આપણે પહેલા પ્રકરણમાં જોયું કે –આ સિંધુ નદી ઉપર આવ્યા ત્યારથી ઠરીઠામ થઈ ગામ વસાવી અને પછી મેહન–ડે, હરપ્પા, તક્ષશીલા વિગેરે શહેરે વસાવી નગરવાસી બન્યા. પ્રથમ તે કુટુંબને વડો સઘળું કામ પિતેજ કરતે. તેમાં ખાસ દેવકાર્ય અને જ્ઞાનકાર્ય એ મુખ્ય હતાં અને પિતાની સ્મરણશક્તિ સતેજ હોવાથી સદા યાદ રાખતા. પછી પિતાના વડા દીકરાને એ દેવકાર્ય અને જ્ઞાનકાર્યનાં સૂત્રે મેએ ગેખાવતા. તેમને પ્રથમ વડે, તે સૂત્રે પરમાત્માએ કહ્યાં છે તે સાંભળી પિતે અમલમાં મૂકે છે એમ કહેતા. તે શ્ર=સાંભળવું એ ધાતુ ઉપરથી એ સુત્રને સંગ્રહ તે કૃતિ એટલે વેદ એવું નામ પડયું. પ્રથમ બનાવે" આ પણ બધું મુખ પાઠ. આ પ્રથમ ઠંડા અને પહાડી પ્રદેશમાંથી આવેલા એટલે તેઓ શરીરે મજબૂત બાંધાના, તેજસ્વી ચહેરાના, અને મગજ શક્તિઓ બધી તેજદાર હેવાથી તેઓ શારીરિક અને માનસિક મહેનત બહુ સરળતાથી અને વધારે ફળપ્રદ કરી શકતા. પછી ભરતખંડની ગરમ હવામાં વધારે વસવાટના સબબે તેમનાં શરીર અને મગજને આળસ અને થાકને અનુભવ થયો. આ તરફ વસ્તી પણ વધી, એટલે કુટુંબના વડાએ રક્ષણનું કાર્ય ક્ષત્રિયને, ખેતીવાડી, પશુપાલન, ને વ્યાપાર એ વૈશ્ય વર્ણને સેપ્યાં તે આપણે જોયું | કૃષિ ક્ષ વાણિજ્યું વૈર્ષમાવગમ્ . આ સુત્ર ઠરાવી વૈશ્યને તે કમ સેપ્યું. હરિશ્ચંદ્ર રાજાના Page #86 -------------------------------------------------------------------------- ________________ (1) સમયના વૈશ્ય તે આપણું નીમા વણિક મહાજનના મૂળ પુરૂષ હતા. તેમને मे से माझाने मेमेय वैश्या सेवा ४२वी मेj नियमन. यु. ते उपरथी તેઓ નિયમા વૈરવા અથવા વાળા કહેવાયા. આ બાબત હરિશ્ચંદ્ર પુરાણુની હસ્ત લીખીત પ્રતના ૨૪ મા અધ્યાયમાં વર્ણવેલી છે. તે પછી તે વાણીકેના વ્યવહાર અને ધંધા વિષે તેમના પિતાના પુછવાથી વન ષિએ પચીસમા અધ્યાયના નં. ૧થી નં. ૧૨ શ્લેક સુધીમાં વર્ણવી બતાવ્યા છે. તે મૂળ શ્લોક આ નીચે ઉતાર્યા છે–તેને ગુજરાતી અનુવાદ પણ ભાવાર્થ રૂપે નીચે આપે છે. તેમાં એ नियमा वैश्या अथवा वाणिका ना ५ विष प्रथम सोमा सन याना શ્લેકમાં કુલાચાર એટલે ગૃહસ્થાશ્રમના કુળધર્મ વિષે શૌટુવા ગરિ એ વર્ણન કર્યું છે अध्याय २५ मो. औदुम्बर उवाच ॥ युष्माकं य आचारा, वाणिजस्तान्वदाम्यहम् । ॥ जोवनं वैश्य वृत्यावेो वाणिज्य क्रयविक्रयैः ॥ १॥ ॥ कृषिच पशुपालंच, व्यापारोराजसेवनम् । ॥ देव ब्राह्मण भक्तिश्च, पूर्तधर्म प्रधानता ॥ २॥ ॥ अहिंसा सत्यम क्रोध, शौचमिद्रियेनिग्रह । ॥ सर्व प्राणिष्वनुकम्पा तीर्थानाम्सेवनं तथा ॥ ३ ॥ । सामान्येव सदाधर्मो, मयाह्येष प्रकीत्तितः । ॥ विशेषोऽयं कुलाचारः श्रूयतां , चमयादितः ॥ ४॥ ... ॥ मंचिकाभरणं पूर्व, विवाहे कार्य मुञ्चकैः। . ॥ तथा हस्त. प्रदानंच, . संमुखी करणं. वरं ॥५॥ ॥ अधूलिकाभिधाचार, स्तद्वेव यजनंसथा। .. .. ॥ गान्धोलि संज्ञकश्चैव, चंगादीति तथा परम् ॥ ॥ ... ... .... ॥ गंगातर्पण निस्मेव, तथैवालदानं मतम् । ॥ मंगलेषुच सर्वेषु, दद्यात्षोडश पूजकम् ॥७॥ ॥ भोजने धृतकर्षच, ब्राह्मणेभ्य प्रदीयते। ॥ हस्तमेलाप के चैव, चतुष्टि सुपुगकम् ॥ ८॥ ॥ प्रदधाद् ब्राह्मणेभ्यश्च, . बालवृद्ध माएवच । ॥ दक्षिणां च यथाशक्ति नोल्लंध्यं दापकं तथा ॥ ९ ॥ ॥ आत्मानः शूभमिच्छ शिनालंध्यं दापकं चतैः। ॥वित्राधिर्वचनं ग्राह्य वापिन -मतः परम् ॥१०॥ ........ ॥ उविरपुरं रम्यं, दुर्गा . रक्षाः... कराम्बुकम्। . ....... ॥ श्री .. - सूर्यप्रवशरव्यश्च, कुर्वन्तु तवमंगलम् ॥1॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ ॥ योगीश्वरा ॥ સર્વના ॥ कालिका ॥ નમિમેષવતી ( ૬ ) महायोगी, નાની,સશીના सोमनाथाभिद्येश्वरः । મંગવાચિની || ૧૨ | पीठमाताच, कुर्वन्तु પુળ્યા, तथा धर्म ॥ औदुम्बरे सुनिवरः कुर्वन्तु तव तवमंगलम् । शीळामता ॥ १३ ॥ मंगलम् ॥ ગુજરાતીમાં ભાવાથ”— ઔદુમ્બર ઋષિ કહેવા લાગ્યાઃહૈ ણુકા ?. તમારૂ જીવન, વેપારથી એટલે ખરીદવું અને વિક્રય એટલે વેચવું એવી તમારી વૈશ્ય વૃત્તિથી ચાલવું જોઇએ. ॥૧॥ તે ઉપરાંત વૈશ્ય વર્ણના ખીજા સામાન્ય ધર્માં કયા કયા છે ? તે હું કહું છું. ખેતી કરવી, ઢાર ઉછેરવાં, ને તેમનું પાલણપાષણ કરવું, રાજ્યની અને રાજ્યાધિકારીઓની સેવા કરવી એટલે નોકરી કરવી, દેવ અને બ્રાહ્મણું ઉપર ભક્તિ પ્રીતિ રાખવી એમાંજ વૈશ્ય ધર્મની પ્રગલ્ભતા છે. રા તદઉપરાંત સત્ય ખેલવું, અહિંસા પાળવી, ગુસ્સો કરવા નહીં, પવિત્રતા રાખવી, મન અને ઇન્દ્રીઓને કમજે રાખવી દરેક પ્રાણિ ઉપર દયા રાખવી, તીર્થાંમાં યાત્રા કરવી, આ તમારા સામાન્ય ધર્મોં મેં કહ્યા. ॥૩॥ હવે ખાસ લગ્ન વીધિના કુળાચારાના વિશેષ ધર્માં વણુવું છું તે સાંભળે ॥૪॥ પ્રથમ વિવાહની શરૂઆતમાં ઉંચું આસન માંચી અગર મંડપ બાંધી તૈયાર કરવાં હસ્ત મેળાપ વખતે વર કન્યાને સામા સામી બેસાડવા l હસ્ત મેળાપ વખતે અધૂલિકા નામની ગાત્ર દેવીનું સ્થાપન કરી સાળ પ્રકારે આચાર મુજબ પુજન કરવું. પછી ગાન્ધાલી તથા ચંગાડી નામનાં દેવીઓનું પુજન કરવું ॥૬॥ ત્યાર બાદ ગગા તર્પણુ એટલે નાન્દીશ્રાદ્ધ કરાવવું જેથી કાઇપણ વિધ્ન કે સૂતકના ખાધ નડે નહીં. આવી રીતે દરેક મંગળ કાર્યમાં આરંભ વખતે સાળ પ્રકાથી સાળ માતૃકાનું પુજન કરવું. સાળ બ્રાહ્મણાને ઘીનું દાન આપવું હસ્ત મેળાપ વખતે ચાસસેપારીએ ખાળક અથવા વૃદ્ધ એવા બ્રાહ્મણાને આપવી ॥૮॥ યથાશક્તિ દક્ષિણા આપવી. કુળના આચાર પ્રમાણે વિવાહ સમયે કાઇનું દાપું બાકી રાખવું નહીં. ચાલ્યા પેાતાનું શુભ ઈચ્છનાર વચ્ચે દાપું બાકી રાખવું નહીં, બ્રાહ્મણાને નમસ્કાર કરીને નીચે મુજબ આશિર્વાદ લેવાં. ને બ્રાહ્મણીએ આશિર્વાદ આપવા ||૧૦ || Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) આ ગામમાં વાસ કરતા દેવતાઓ, દુર્ગામાતા, યક્ષ નામના ગણે, શ્રી સુર્યનારાયણ દેવ, અને કરા—કક્ષેત્ર તમારૂં મંગલ કરે. ૧૧ . ગીઓના ઈશ્વર સોમનાથ મહાદેવ મહાયોગી, તથા સર્વમંગળા નામની સર્વ મંગળ કરનારી પાર્વતી દેવી, અને પીઠમાતા કાલીકા દેવી તમારૂં સર્વ પ્રકારે મંગળ કરે. ૧૨ મેષવતી (મેશ્વો) નામની નદી તથા મહર્ષિના આસન રૂપે રહેલી ધર્મશીલા તથા મુનીરાજ ઔદુમ્બર મહર્ષિ તમારૂં સર્વપ્રકારે મંગળ કલ્યાણ કરે. ૧૩ ઔદુમ્બર ઋષિએ તે વાણકેને પૈ ના આચાર સમજાવ્યા તેથી સહજ ખ્યાલમાં આવશે. તે સિવાય બીજે પુરા આ નીચે આપે છે. અખિલ ભારતીય નેમા પરિષદનું દૂતિય અધિવેશન વિ. સં. ૧૯૯૭ માં એટલે આજથી આઠ વર્ષ ઉપર અમરવાણા જીલ્લે વાજાવાદ માં ભરાયેલું. તેને સંક્ષિપ્ત ઈતિહાસની છપાએલી એક નકલ પ્રાપ્ત થઈ છે. તેના અઢારમે પાને | છઠ્ઠાઈઝેર તેની નીચે નેમા જ્ઞાતીની ઉત્પત્તિને લેખ છાપેલ છે. તેની નકલ આ નીચે તેમની ભાષામાં અક્ષરશઃ છાપી છે. ભાષા હિન્દી અને લીપિ બાલબધ છે. પરંતુ ઉતારે તે ભાષા હીન્દિ અને લીપિ ગુજરાતીમાં કર્યો છે. ઇસ સમય રાજા હરિશ્ચદ્રને પુત્ર પ્રાપ્તિકે લીયે રૂકગયા પર રાજસૂય યજ્ઞ કયા થા ઉસમે જે બ્રાહ્મણ, વૈશ્ય આયે વ સામગ્રી વિગેરહ યજ્ઞકે લિયે લાયેયે ઉનકે રાજાને ઉદંબર ઋષિકા આશાસે યજ્ઞકા કામમેં નિયમિત કિયા ઔર વૈશ્યને નિયમાનુસાર કાર્ય પુણ કિયા. ફિર યજ્ઞકે બાદમેં વૈશ્યકે નેમા મહાજન કહેકર દે વૈકી એક બ્રાહ્મણને દાનમેં દે દીયા. યહ સબ કથા સવિસ્તર સ્કંદ પુરાણાન્તર્ગત હરિશ્ચંદ્ર પુરાણમેં લિખી હુઈ હૈ, ઇસકે રૂદ્રગયા મહાસ્ય કહેતે હૈ ઈસ અવસરમેં રૂકગયા મહાસ્યકા કુછ પ્રમાણ દેતે હૈ રાજાકા યજ્ઞ સંપુર્ણ હુઆ ઇસકે બાદ બ્રાહ્મણ ઔર વૈશ્ય જો કલ્પગ્રામસે બુલાયે થે વે વાપિસ જાને લગે ઉસ વખ્ત રાજાને ઉદુમ્બર ત્રાષિમેં પૂછા કી મહારાજ ! બ્રાહ્મણેકે ઐસા દાન દેના સાથે કી બત દિન સ્થાયી રહે. ઉદંબર ઋષિને જે આજ્ઞા કી હૈ ય વર્ણન કરતા હું लोक अमी वाणिक वरा • राजन सदाचारा सुचेतसा। प्रत्येक ब्राह्मण स्थापौ द्वौ द्वौ जीवन हेतके ॥ अग्निकर्म सुरता मम्दक्ता विष्णु तत्पराः। सद्व्यापार परासर्वे, सर्व धर्मधुरंधरा ॥ परोपकार निरता, परदुःख यतसदा । स्वामिभक्ता सदाचारा, सत्कर्मतत्परा ॥ एते षटसह माणि मुखां नेमा प्रकीर्तिता। Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ઈસ તરહસે એક બ્રાહ્મણુકા । મહાજન ક્રિયે ગયે. બ્રાહ્મણ જો આયેથે ઉના ઋષિકે નામસે હું ઉબર મનાયે; ઔર મહાજન જો વૈશ્યથે કે જીન્હાને તેમપુર્વક યજ્ઞ મેં સામગ્રી દ્વી ઉનકે તેમા મહાજન બનાયે જો મુખ્ય કામમેશે, > હુન્નર વે દસે નૈમે કહેલાતે હૈ ખાદ્ય દશ હજાર ઉસમે વીસે લસ્સા ઇત્યાદિ ''જ્ઞાર ખીહૈ. આ પરિષદ મધ્યપ્રાંત જ્યાં હાલ સાગર–દમાહ-જબલપુર-નાગપુર હાશ'ગાબાદ ઇત્યાદ્વિ શહેરામાં તથા તેની આસપાસના ગામામાં વસે છે તેએ તેમની ભાષામાં પોતાને “ઢશા નેમા વૈશ્ય” કહેવરાવે છે. તે આપણા સંપ્રદાયને જાણતા નહાતા તે આ પરિષદમાં ઇન્દોર, લાલ, વાંસવાડા, ગામોમાંથી દશા નીમા વણિક મહાજનના પ્રતિનીધિ ત્યાં ગયા ત્યારે તેને જાણ થઇ. ને આપણા દશા નીમા વિષ્ણુક મહાજન સાથે સપર્ક સાધવાને રીત રિવાજો સ્વીકારવા તૈયાર થયા છે. તેમના ૧૧૮ ગામ છે, ૫૮૧ ઘર છે, ૧૩૦૫ પુરૂષને ૧૨૦૬ સ્ત્રી મળી ૨૫૧૧ માણસની વસ્તી છે. તેમની ભાષા અને લખાણ જોતાં મેશ્રી (વૈષ્ણવ) ધર્મના અનુયાયી જણાય છે. આ બે પુરાવા ઉપરાંત ખીજા અનેક પુરાવા નીમા વાણિઆ અને ઉબર બ્રાહ્મણાના સંબંધ બતાવનારા છે. તેની અહીં જરૂર નથી. જરૂર માત્ર તે સંબંધ ક્યારે જોડાચા છે? આધુનિક છે કે પુરાતની છે ? તે જાણવાની જરૂર છે. આ પ્રકરણના પ્રથમ ભાગમાં લખાઇ ગયું છે કે દેવ કાય અને જ્ઞાન કા સુખાન્મુખ એટલે એક ખીજાથી સાંભળી શીખીને મંત્ર, સુત્રો, વીધિ, વિદ્યાનો, ઇત્યાદિ ચાલતાં હતાં, કાળક્રમે વસ્તી વધી. ને તેમાં સ્મરણશક્તિ ને બુદ્ધિમતા ઉતરતા પ્રકારની થતી ગઈ ત્યારે વીચિક્ષણ પ્રાહ્મણ્ણાએ અને સમાજ નિયામકાએ ધર્મજ્ઞાન, વિદ્યા, આચાર વિચાર, વીધિવિધાન, લખી રાખવા માંડયું. આમ દરેક વર્ણનું, દરેક પ્રકારનું, લખાણ વધારે બુદ્ધિવાન્ અને શક્તિવાન બ્રાહ્મણોએ લખવા માંડયું. એટલે હાલ જે જે નાતાનાં સ્મૃતિઓને પુરાણા હાલ જે સ્વરૂપમાં છે તે બધાં તે સમયમાંજ બન્યાં હોય એમ મનાતુ નથી. સ્મૃતિ એટલે યાદ કરવું મતલખકે જીનું યાદ કરી કરીને સંભારી સંભારીને લખવું તેનું નામ સ્મૃતિ. પુરાણા એટલે જુના બનાવાનું વર્ણન. જે વખતે પુરાણા લખાયાં તે તે સમયનાં નહિં પણ તેના પેહેલાના સમયના બનાવાનું લખાણ. આ લખાણામાં આમપ્રજાને શ્રદ્ધા મેસે તે હેતુથી મુળ સત્યવાતને વળગી રહી તેને, લેાકરૂચીને ગળે ઉતરે તેવી રીતે સત્ય વસ્તુ સમજાવવી એ સ્મૃતિષ્ઠાને પુરાણકર્તાના હેતુ ને તેમની વિજ્ઞા. આપણું સ્કંદ પુરાણુ કે જેમાં હરિશ્ચન્દ્ર આખ્યાન સમાયેલું છે તે સ્કદ પુરાણુ અને એ આપ્યાન * છુટનેટઃ–ઈસ ઉત્પત્તિકા પ્રમાણ સંપુરાણુમે વર્ણન કિયા ગયા હૈં ઉસે દેખા ! Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩) દ્વાપરયુગના આખરમાં કે કલિયુગની શરૂઆતમાં હરિશ્ચન્દ્ર રાજાની સાનીધ્યમાં કે હયાતિમાં લખાયું હોય તેમ મનાતું નથી. આ પ્રમાણે બધાં શાને આધુનિક પણ ન મનાય તેમ જેના તે સમય જેટલાં પુરાતની પણ ન મનાય. આટલી ચર્ચા પછી કહેવાને હિંમત આવે છે કે હરિશ્ચન્દ્ર આખ્યાન તે વિ. સં. દશમા કે બારમા સૈકામાં લખાયું નથી. પરંતુ તેનાથી ઓછામાં ઓછા એક હજાર વર્ષ પહેલાં એટલે વિ. સં. ની શરૂઆતની પહેલાં સમયની આસપાસના સમયમાં લખાએલું છે. એવી એની ભાષા અને વિચારોથી નક્કી સમજાય છે. ચાતુર્વર્યના સમયમાં આપણું નીમા વણીક મહાજનનાં મુળ પુરૂષ વૈરા લૂિન વર્ણના હતા. તે પછી રાજા હરિશ્ચન્દ્રની આજ્ઞાનુસાર નિયમા વરસ થયા. પછી ચાતુર્વર્ય મટી સમાજ પરિવર્તનના ઝઘડાળુ સમય લગભગ ચૌદસ વર્ષ ચાલે તેમાં જેમ બ્રાહ્મણેએ પિતાનાં કુળ ભેજન પ્રબંધ, લગ્ન સંબંધ ને કુળાચાર જાળવી રાખી પિતાના વર્ણનું સંગઠ્ઠન, સંસ્કૃતિ સાચવી રાખ્યાં તે મુજબ આપણા નિયમો તૈયાર એઓ ભોજન પ્રબંધ જાળવવામાં નિષ્ફળ નીવડ્યા. તેમજ ઉપનયન સંસ્કાર વિગેરે પણ છોડ્યાં. પણ લગ્નસંબંધ અને કુળાચાર, કુળ દેવ-દેવી અને કુળગુરૂ એએને સાચવી રહ્યા. તેઓએ આ લાંબા ઝઘડાળુ સમયમાં નિવમા વૈવા સિવાય કઈ પણ જાત અગર નાત સાથે લગ્ન સંબંધ બાંધ્યું નથી. તેમ ગૃહસ્થાશ્રમના ધર્મમાં કંઈ ફેરફાર કરેલો દેખાતું નથી. હરિશ્ચંદ્ર આખ્યાનની હસ્ત લીખીત પ્રતના ૨૫મા અધ્યાયના ૧ થી ૧૨ સુધીના જે શ્લેકે છે તેમાં વર્ણવેલા ધર્મો રીતરિવાજોનું અધતન પાલન પણ દેખાય છે. બ્રાહ્મણની માફક આ વૈશ્ય ભજન વ્યવહારમાં ટકી ન શક્યા તેનાં અનેક કારણો છે. (૧) વસ્તીમાં બહુ આછા. (૨) બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ણની મદદને બીલકુલ અભાવ (૩) શુદ્રની સાથે ભળતાં પિતે સમાજ ભ્રષ્ટ થાય. (૪) વેપારને જ ધંધો એટલે વેપાર કરનાર બીજી જાતે સાથે ગાઢ સહકાર (૫) ઝઘડાળુ સમયમાં બૌધ અને જન સંપ્રદાયીએને આ નયળ પ્રબંધનો નાશ કરવાને સતત ઉપદેશ. આવાં અનેક કારણોએ તેઓએ બ્રિજેને વટાળ પ્રબંધમાં છુટ લીધી. પરંતુ ચાતુર્વર્યના સંસ્કારી લેહીના વંશજોએ માત્ર વેપારી એટલે વણિકની નાત સાથે ભોજન વ્યવહાર રાખે. છતાં તેમની સાથે લગ્ન સંબંધ તે બાંધવા તૈયાર ન થયા. એમ કરવામાં તેમની કેમનું નામ નિશાન જતું રહેશે એવું દશમાથી બારમા સૈકા સુધીના નિવમા રે ના આગેવાનોને કુલગુરૂઓને લાગ્યું હશે. તેથી તે બાબતમાં મૌન જ પકડયું. છતાં સાથેના વ્યાપારીઓના સહવાસથી પિતાની નાતના અસલ નામને પહેલે ભાગ નિવમા કાયમ રાખી બીજો ભાગ વાણિજ્યને સ્વીકારી નિયમા વાળા કહેવાયા. આથી ખાત્રી થાય છે કે દશમાથી બારમા સૈકામાં નિયમા વળગ્ય ની નાતને જન્મ થયો નથી પરંતુ સૈા ને બદલે ૫ એટલે નામમાં ફેર થયે છે, એ નિયમો Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) યાજ્જિ ઉપરથી નિયમા યાળિયા ને તે પછી નીમા વાણિઆ આ રીતે આપણી સંસ્કારી કામના નામના પાંચ અવતાર થયા (૧) વૈશ્ય (૨) નિયમા વૈષ્ણ (૩) નિયમા યાળિા: (૪)નિયન વાગ્યિ (૫) નીમા વન્દ્રિ માગન—અથવા નીમા વાણિ. આવી રીતે નામ ફેરફારથી સૌંસ્કૃતિની વિશુદ્ધિ અને વશની વૃદ્ધિ તથા વિશુદ્ધિને કંઈ અસર થતી નથી. એ આપણા સમાજ નિયામકને પૂરેપૂરી ખબર હતી વળી આ બે માટે તે આપણા કુળદેવદેવી, કુળગુરૂ અને કળાચાર ને સાચવી રાખવામાંજ હિત રહેલું છે. બ્રાહ્મણોએ જેમ પેાતાની વિશુદ્ધિ સાચવી સમાજમાં અગ્રણીપદ ભાગવે છે, તેવીજ રીતે વાણિઆમાં આપણી નાતે પોતાના કુળાચાર સંસ્કાર લગભગ ત્રણહજાર વર્ષથી સાચવી રાખી પેાતાનું રક્ષણ કરનાર અને નિયમન કરનારને ગૃહસ્થાશ્રમના ધર્મકાર્યની વીધિમાં માનપુર્વક યજનપુજન, સ્મરણ કરે છે. તેના ફળ તરિકે લાખા માણસની વસ્તીવાળી વાણિની નાતમાં આ નુજ વસ્તીવાળી નાત તેજસ્વી આજસ પુર્વક અને માનભેર અગ્રણીપદ ભાગવે છે. અસ્તુ. પુસ્તકો અને શાસ્ત્રો ઉપરથી આપણે તજવીજ કરી જાણી લીધુ` કે હાલના નીમા વણિક મહાજનના મુળપુરૂષા આજથી આશરે ત્રણ કે ચાર હજાર વર્ષના સમયમાંના છે. હવે બીજા સાધનાની તપાસ કરીએ. તે ખીજા સાધનમાં “શામળાજી” પ્રભુનું દેવાલય છે. તેના વર્ણનના પ્રકરણમાંથી આપણે જાણ્યુ છે કે; એ દેવળ વિ. સં. ૧૫૭ માં બંધાયું હોય એવા લેખ મળી આવ્યે છે. તેને સાચા માનીએ તા આજથી બે હજાર વર્ષ ઉપર ત્યાં આપણા વડવાઓ રહેતા હતા. એટલુંજ નહીં પણ તે પહેલાં ઘણાં સૈકાં અગાઉ ત્યાં તેમની વસ્તી હતી. તેમની એટલે નીમા વણિક મહાજનના મૂળપુરૂષાના જીવન કાળમાંજ શ્રી શામળાજી પ્રભુજીનું પ્રગટય થયું છે. ને ઔદુમ્બર ઋષિએ તેમની સ્તુતિ પ્રાર્થના કરી છે. તે પ્રભુજીનું પ્રાગટય થતાંની સાથેજ આવું મંદિર તૈયાર થયું હોય એમ માની શકાય નહીં. પ્રથમ તે એ પ્રતિમાજી ઔદુમ્બર ઋષિની મઢુલીમાં કે હરિશ્ચંદ્ર રાજાના રાજસુયયજ્ઞના યજ્ઞમ’ડપમાં બિરાજતી હશે. પછી જેમ જેમ સમય જતા ગયા તેમ તેમ એ પ્રભુજીના કાયમ સ્થાનને માટે તે સમયના સાધન સંપન્ન કેાઈ ભક્તને પ્રેરણા થઇ હશે. તે ભકતે આ મઢુલી કે યજ્ઞમંડપ કરતાં કોઈ વધારે સારા અને સગવડવાળા સ્થાનમાં એ પ્રતિમાંજી પધરાંવ્યાં હશે. એમ થતાં થતાં વિ, સ’. ૧૫૭ માં પેાતે આ મ ંદિરમાં સ્થાપિત થયા હશે. મતલખકે એ દેવાલય બધાયા પહેલાં એટલે વિ. સં. ૧૫૭ પહેલાં લગભગ પાંચ સાત સૈાં અગાઉના સમયમાં નીમા વિક મહાજનના વડવાઓ, તેમના કુલદેવદેવી અને કુલગુરૂની સાનિધ્યમાં વસતાં હતાં, Page #92 -------------------------------------------------------------------------- ________________ એ નક્કી છે. અને તે પહેલાં તેમના પણ વડવાઓ શ્રી શામળાજી પ્રભુની સાનિધ્યમાં હશે એ પણ ચોક્કસ છે. આ પ્રમાણે બ્રાહ્મણ જાત જેટલીજ સંસ્કારવાળી આ વાણિઆની નાત પ્રશંસા માટે હક્કદાર છે. અને તેથી જ તે જ્યાં જ્યાં જઈને વસ્યા છે ત્યાં ત્યાની બીજી પ્રજાના પિષક અને રક્ષણ કર્તા તરિકે ધર્મ બજાવે છે. જે તે સ્થળની નગરશેઠાઈ ભોગવે છે. આશા છે કે આટલા વિવેચનથી સંશય ત્માના સંશ દુર થયા હશે. નિયમા વાણિજ્યના સમય કાલે પુણ્યશ્લેક હરિશ્ચંદ્રરાજાની વિનતિથી ઔદુમ્બર ઋષિએ તેમની એટલે નિયમા વૈશ્યની સમાજ વ્યવસ્થા અહર્નિશ વ્યવસ્થિત ચાલે તે માટે તેમના વેપારધંધા અને સંસ્કૃતિ ઉપર ખ્યાલ રાખી તેમના બત્રીસ જથા કે કુટુંબ કે કુળ કે ગેત્ર નક્કી કરી આપ્યાં. કે જેથી લગ્નસંબંધ કરવામાં હરકત આવે નહીઃ એ માટે હસ્ત લીખીત પ્રતનાં ૨૪મા અધ્યાયમાં શ્લેક ૫૦ થી ૯૩ સુધીમાં વર્ણન કર્યું છે આ ગોત્રની ગ્રંથા કપડવંજ વીશા નિમા વણિક મહાજનની જ્ઞાતિમાં આજ સુધી સચવાઈ રહી છે. તે પિતાના કુળના સ્થાપક પુણ્ય શ્લેક હરિશ્ચંદ્ર રાજાને હસ્તમેળાપના મંગળ સમયે યાદ કરે છે. બીજા ગામોમાંની માહીતિ લેખકને નથી. પરંતુ ત્યાં ગેત્રોચ્ચારની પ્રથા છે એવી માહીતિ તે પત્ર વ્યવહારમાંથી અને મુખે—ખ વાતચીતમાંથી મળી આવે છે. આ ગોત્રની પ્રથામાં શરૂઆતમાં કુલગુરૂનાં ગોત્ર તે યજમાનનાં ગોત્ર એમ આધારભુત પ્રણાલિકા કેટલોટ વખત ચાલી હશે એમ જણાય છે. કારણ કે તેના પડઘા કઈ કઈ જગ્યાએ અત્યારે પણ દેખાય છે. પરંતુ યજમાનની વસ્તી વધી અને કુલગુરૂઓની વસ્તી ઘટી જેથી વર અને કન્યા તથા તે બેના મેસાળ પક્ષના એમ ચાર કુળગુરૂઓનાં અલગ અલગ શેત્ર મળવાં કઠિણ થઈ પડશે એમ ધારી આ કર ગોત્રને આશ્રય શરૂઆત પછી થેડે સમય જતાં લેવા શરૂ કર્યો હશે. ને તેને હાલ સુધી વળગી રહ્યા છે. આ સંસ્કારી પ્રજાને જ્યારે મુળ સ્થાનમાંથી હિજરત કરવી પડી તેવા દુઃખના સમયમાં પણ પિતાના ગૃહસ્થાશ્રમને ધર્મ બરાબર સચવાય તે માટે જુદા જુદા ગોત્રના બે જથા સાથે જ હિજરતમાં રહ્યા. અને જ્યાં ઠરીઠામ થયા ત્યાં પણ સાથે રહ્યા છે. કપડવંજમાં દાખલા તરિકે રહીઆ ગાંધીનું કુટુંબ અને ઢાક વાડીમાં રહેનારા દયાળજી માધવજીનું કુટુંબ, બીજે દાખલ વસ્તા દેસીનું કુટુંબ અને પાનાચંદ રઘનાથ ગાંધીનું કુટુંબ, મેદીઓનું કુટુંબ અને દયાળ ભુલાનું કુટુંબ, આવા અનેક દાખલા કપડવંજમાંથી મળી આવે છે. અત્યારે પણ આ કુટુંબે વચ્ચે “લગ્ન સંબંધ” બહુ સરળતાથી ચાલે છે. આવું દરેક જગાએ થાય તે માટે એ ગોત્રનાં સંસ્કૃત નામ અને તેના પ્રાકૃત ભાષાનાં નામ અને તેને વ્યુત્પત્તિ સાથે ગુજરાતીમાં અર્થ તેનું એક પત્રક બનાવવાની યોજના આ પછીના પ્રકરણ ૮ મામાં દાખલ કરી છે. તેથી વાકેફ થઈ ગેત્રના નામથી આ અજ્ઞાત નીમા Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) મહાજનની દરેક વ્યક્તિ પેાતાનાં વેપાર ધંધા અને સંસ્કૃતિના ખ્યાલ રાખી પેાતાનાં કુલગુરૂ સાથે મસલહત કરી પેાતાનાં અને પેાતાનાં સગાંનાં ગોત્ર નકકી કરે તે ભવિષ્યમાં મિથ્યાવાદના અંત આવે. “ જાગ્યા ત્યાંથી સવાર ” એ પ્રમાણે આ ગોત્રનાં સંસ્કૃત અને પ્રાકૃત નામ તથા તેના ભાવાર્થ જાણ્યા પછી તેમાંથી પોતાને અનુકુળ આવે તે ગોત્ર પાતે કબુલ કરે અને હવે પછી ભવિષ્યમાં તે પ્રમાણે વર્તવાના નિર્ધાર કરે તે ગૃહસ્થાશ્ર્ચમના ધર્મનું એક આવશ્યક અંગનું પુનિવ ધાન કર્યાનું ફળ મેળવાશે. અખિલ ભારત તેમા પરિષદના દ્વિતિય સંમેલનના રિપોર્ટ ઉપરથી જણાય છે કે એ ભાઈ દશાનીમા વૈશ્ય છે. તેમણે પેતાના પેટના છઠ્ઠા પરિચ્છેદમાં નીમા વાણિયાની ઉત્પત્તિ, સુંદ પુરાણુાન્તર્ગત રૂદ્રગોપાખ્યાનમાં વર્ણવેલી છે તે સ્વીકારી છે. તેમને આ બત્રીસ ગેાત્રની માહીતી નથી. તે કાઇ સેવાભાવી નીમા વણિક મહાજન ગૃહસ્થ અગર તેમના કુલગુરૂઓમાંથી કોઇ વ્યક્તિ ત્યાં જઈ તેમને આ કુળદેવ-દેવી કુળગુરૂ અને કુળાચારની માહીતી આપે તેા લગભગ પચીસસે' માણુસની વસ્તી આ સાંસ્કારમાં ભળે તે એક જ્ઞાતિ સેવાના સંગઠ્ઠનનું ઉત્તમ કાર્ય કર્યાંનું ફળ મેળવે. જેમ જ્ઞાતિના નામાના સસ્કૃતમાંથી પ્રાકૃત અને તેમાંથી લેાકભાષામાં ને ત્યાંથી પછી ગુજરાતીમાં થયેલ ફેરફાર આ પ્રકરણમાં અગાઉ વર્ણવેલ છે, તેવીજ રીતે આ બત્રીસ ગોત્રનાં મુળ સંસ્કૃત નામ ઉપરથી પ્રાકૃત ને પછી કેટલાકનાં લાકભાષામાં નામાનાજ ફેરફાર થયા છે. એ જાણી હવે પછી ગોત્રનાં હાલ ખેલાતાં નામના અર્થની માહીતી નહી. હાવાના કારણે એ નામે તા કલ્પિત છે એમ સમજવાની ને માનવાની તથા તેની તરફ અવગણના કરવાની ભૂલ ન કરે તે માટે નીમા વણિક મહાજનની દરેક વ્યક્તિને નમ્ર વિનંતિ છે. ગૃહસ્થાશ્રમના “ લગ્નસબંધ ” ના ધર્મમાં અને જ્ઞાતિની હયાતિ માટે નેત્ર એ એક આવશ્યક અંગ છે. તેની અવગણના એટલે જ્ઞાતિની અવગણનાની બરાબર અહિત કર્તા નીવડે છે. અને તેથી સમસ્ત જ્ઞાતિ ઉપડ઼સનીય સ્થીતીમાં મુકાઇ જવા તરફ ખેંચાય છે. આ અનિષ્ટ થતું અટકે તે માટે ગોત્રના નામના મૂળ શબ્દો અને તેના સત્ય અર્થ બહુ મહેનતથી મેળવી આગળના પ્રકરણમાં આપ્યા છે. આથી સમય નીમા વણિક મહાજન ભલે દશા હા કે વીશા જૈન હા વૈષ્ણવ હા કે સનાતની હા. તે દરેક વ્યક્તિ આ પછીના આઠમ પ્રકરણમાં દર્શાવેલાં મૂળ તથા સત્ય અર્થના અભ્યાસ કરી તેને યથાયેગ્ય ઉપયોગ કરી જ્ઞાતિની મહત્તા અને તેજમાં વધારો કરે એવી આશા સેવવામાં આવે છે, वस्तु Page #94 -------------------------------------------------------------------------- ________________ શરણ ૮ મુ गोत्रना नामना मुळशब्दा. तथा तेना अर्थ. નિયમા વૈશ્યા એ પ્રકરણમાં આપણે જોયું કે જ્ઞાતિના જુના ઈતિહાસના જ્ઞાનના અભાવે આવી સંયમ પાળનારી અને વંશ વિશુદ્ધિમાં બ્રાહ્મણે જેટલી જ કાળજી રાખનારી બહુ જુના વખતની જ્ઞાતિની કદર કરવામાં આપણે બહુજ ભુલ કરી છે. આપણે એ પણ જોયું કે ચાતુર્વર્યના સમયમાં જેમ બ્રાહ્મણે ભજન સંબંધ અને લગ્ન સંબંધના ચુસ્ત હિમાયતી હતા. તે સમયના નવમા વૈપા પણ તેટલા જ હિમાયતી હતા. એટલે બ્રાહ્મણે જેમ પિતાની જાતિની હયાતિ આજથી ત્રણ હજાર વર્ષ પહેલાંની જણાવે છે તેવી જ રીતે આ જ્ઞાતિની હયાતિ પણ તે સમયની જ છે. વચમાં. વિ. સ. પુર્વે પાંચમા છઠ્ઠા સૈકાથી સમાજ અને ધર્મ એ બંને સંસ્થાઓ વચ્ચે વિવાદિત સમય શરૂ થયો ત્યારથી વિ. સં. નવમા સેકા સુધી બ્રાહ્મણેએ પિતાના ભજન પ્રબંધ અને લગ્ન સંબંધ ચુસ્તપણે સાચવી રાખ્યા તેવી રીતે નિયમા વરવા એમણે લગ્નસંબંધ પિતાની જ્ઞાતિમાંજ સાચવી રાખે. ભેજન પ્રબંધ પિતે વેપારી હેવાથી બીજા વેપારી કે વાણિઆ સાથે શરૂ કર્યો અને બ્રાહ્મણ પછીની વાણની જીતમાં પિતાના લગ્નસંબંધનાં સંયમને લીધે અગ્રેસરપણું મેળવ્યું. નવમા દશમા સૈકામાં તૈયા: ને બદલે વળગ્ય એમ નામ પલટ કરી, સઘળા વ્યાપારી વાણિઆએમાં ભળી ગયા. તે પણ આપણે જોયું. લગભગ બે હજાર વર્ષના વિવાદી સમયમાં ભાષામાં પણ બહુ ફેર ફાર થશે. તેમની જ્ઞાતિની ઉત્પત્તિ સમયે લેક ભાષા સંસ્કૃત હતી. તેમની જ્ઞાતિનું અને ગાત્રોનાં નામ સંસ્કૃત ભાષામાં હતાં. તે પછી સમય જતાં વિવાદી સમયે જેમ સમાજ અને ધર્મમાં પરિવર્તન કર્યા તેવું પરિવર્તન ભાષામાં પણ થયું. લેક ભાષા સંસ્કૃત હતી તેવી પ્રાકૃત પણ થઈ. તે પ્રાકૃત પછી નવમા દશમા સૈકા પછી અપભ્રષ્ટ ભાષા થઈ તે પછી પંદરમા સૈકામાં જુની ગુજરાતી અને તે પછી સેળમા સૈકામાં હાલની ગુજરાતી થઈ. આપણા ગુજરાત પ્રાંત પુરતે આ ભાષાનો ઈતિહાસ છે. જ્યારે નવમા સૈકામાં વૈરૂ ના જાનેઈ સંસ્કાર ભોજન પ્રબંધ વિગેરે છેડી. વાણિઆ જાતીમાં ભળ્યા, ત્યારે પિતાની નાતના ગેઝનાં નામ સ્વીકારતી સમયે તેમના સમાજ નિયામએ અસલ સંસ્કૃત શબ્દની અર્થ સંપત્તિ સાચવી તે સમયની લેકભાષામાં નવાં નામ સ્વીકાર્યા. આ નામે કાયમ રહ્યા પરંતુ અર્થ સંપત્તિ વિસારે પડી. બ્રાહ્મણોએ અર્થ સંપત્તિ પિથી પાનામાં સંગ્રહી રાખી એ પિથી પાનાનું છવા સાચવવામાં બ્રાહ્મણોએ સમાજની અને જ્ઞાતિની ઉત્તમ Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮ ) સેવા કરી છે. એમ કહા વિના રહેવાતું નથી. આપણા નીમા વણિક મહાજનના ગાત્રોની અર્થ સંપત્તિ તે સમયના બ્રાહ્મણેએ હરિશ્ચંદ્ર આખ્યાન યાને હar પાખ્યાનમાં સંગ્રહી રાખી છે તે હસ્ત લીખીત પ્રતમાં હતી ને તે અલભ્ય હતી. હાલમાં પ્રયત્ન કરતાં તે લભ્ય થઈ છે. પરંતુ આ લેકભાષામાં બેલાતાં ગોત્રનાં નામ અર્થસંપત્તિના જ્ઞાનના અભાવે અરૂચિકર લાગવા માંડયાં. તે તરફ બેદરકારી વધી. તે એટલે સુધી કે એ અરૂચિકર નામની પણ વિસ્મૃતિ થઈ પડી. પરંતુ લગ્નસંબંધના સંરક્ષણમાં પુરૂષ કરતાં સ્ત્રીઓમાં સારા પ્રમાણમાં વિશ્વાસ અને આગ્રહ છે. તેમણે પિતાના ગોત્રનાં નામ તે નહીં પણ અર્થસંપત્તિ સાચવી રાખી છે. આપણામાં કહેવત છે કે “એક ન જાણે જેશી તેટલું જાણે એક ડેરી” આ કહેવતના પુરાવામાં હિંમતભેર ઉભા રહી કહી શકાય છે કે ત્રણ હજાર વર્ષ કરતાં વધારે વર્ષ હયાતિ ભેગવનાર નિયમા વણિક્ય ની જ્ઞાતિએ પિતાની કન્યા બીજા કઈ વાણિઆને દીધી નથી. એટલું જ નહીં પણ પિતાની જ્ઞાતિમાં પિતાના ગેત્રમાં પણ દીધી નથી. કેઈક કદાચ અપવાદ રૂપે હશે, પણ તે જવલે જ. આ વિજ્ઞાન સંરક્ષક વૃત્તિની કદર મારા સદ્દગત સન્મિત્ર ગાંધી વાડીલાલ લીબાબઈમાં હતી. તે કહેતા હતા કે “એક વર્ષના ઇતિહાસમાં કપડવંજ વીશા નીમા વણિક મહાજનમાં ગોત્ર ભંગ થયે મારા જાણવામાં નથી.” તેમને આ લેક ભાષામાં બોલતાં ગોત્રના નામની અર્થ સંપત્તિ જાણવાની બહુ તમન્ના હતી. અને તે માટે મને હંમેશાં પ્રેરણા આપ્યાં કરતા. આ બત્રીસ ગોત્રની મુળ સંસ્કૃત શબ્દની હું શોધમાં હતા. અત્રે એ કહેવત પ્રમાણે તા. ૧૩–૧૨–૪૮ ની ટપાલમાં હસ્ત લીખીત છ વાગ્યા ની એક પ્રત મળી આવી. આ મોકલનાર ગૃહસ્થ ઔદુમ્બર બ્રાહ્મણેમાં સાક્ષર શિરોમણી છે, તેમના કુટુંબમાં વંશપરંપરાગત સંસ્કૃત ભાષાને અભ્યાસ છે. હાલ ઈન્દોરની હલ્કર પાઠશાળામાં સંસ્કૃત ભાષાના પ્રોફેસર છે. તેમના કુટુંબની અટક “શાસ્ત્રી” તરિકે ચાલે છે. તે ભાઈ પાસે પત્ર દ્વારા માગણી કરતાં તે પિતે પત્રમાં લખે છે કે “ આ સાથે હસ્ત લીખિત હરિશ્ચન્દ્ર પુરાણની એક પ્રત મોકલું છું જેને અર્ધાથી વધારે ભાગ મારા હાથથી જ નકલ કરે છે. એમાં વાણિઆઓનાં ગોત્રનાં નામ સંસ્કૃતમાં જ છે. એમાંને ઘણેખરે ભાગ જોવા જેવો છે. કારણ આ પ્રતિ ૧૨-૧૫ જુની પ્રતે ઉપરથી કરેલી છે. જે જે પ્રતિમાં જે જે વધારે શ્લેકે મારા જોવામાં આવ્યા છે તે બધાને સંગ્રહ મેં આ પ્રતમાં કરેલ છે વિગેરે વિગેરે.” પત્રમાં હરિશ્ચન્દ્ર પુરાણુ શબ્દ વાપર્યો છે તે અને ૨૬ જાળ્યાન એ બે એક જ વસ્તુનાં નામ છે. આ એક સબળ પુરાવો અમને મળી ગયું છે. તેમાં ગોત્રનાં મુળ શુધ્ધ સંસ્કૃત નામ તેના સત્ય અર્થ સહિત અમને મળ્યાં છે. ગોત્રનાં નામની વિશુધિ કરવામાં તથા તેના સત્ય અર્થ મેળવવામાં આ એક અતિ અગ Page #96 -------------------------------------------------------------------------- ________________ ત્યનું પ્રમાણે ભૂત સાધન મોલનાર દુમ્બર બ્રાહ્મણ જ્ઞાતિના શણગાર રૂપ શાસ્ત્રીજી ગોવિંદલાલ શ્રીધરજીને આ સ્થળે સંપુર્ણ માન સાથે ઉપકાર માનું છું. કુલગુરૂ તરિકેની ફરજના તેમના વિચારોને, અને સમસ્ત નીમા વણિક મહાજનને પિતાના યજમાન ગણી તેમની પ્રતિ કૌટુંબિક લાગણી ધરાવે છે તે લાગણીને લેખકનાં નમ્ર વંદન હો (૨) અર્થ સંપત્તિ મેળવવા માટે બીજું સાધન “શ્રીમદ્ ગદાધર મહામ્ય નામની છાપેલી ચેપડી મળી છે. તે ઈ. સ. ૧૯૩૪માં બહાર પડી છે. તેના પૃષ્ટ ૧૮૫ની પુટનેટમાં આ બત્રીસ ગેત્રનાં હાલ બેલાતાં નામ આપ્યાં છે, તે નામ આ ચેપડી ઉપરથી લીધાં છે. (૩) ત્રીજી એવી હસ્ત લીખિત પ્રત જોવા મળી હતી પરંતુ તે અપુર્ણ હતી. છતાં તેમાં બત્રીસ ગોત્રનાં નામ છે તે છાપેલી ચેપડીમાં છે તેના સરખા જ છે. એટલે છાપેલી ચેપડી તે સબળ પુરાવા તરીકે ગણી લીધી છે. આ ત્રણ સાધનોથી સિદ્ધ થાય છે કે નીમા વણિક મહાજનમાં ૩ર ગેત્ર છે. એટલે જથા છે, કુળ છે. બ્રાહ્મણ, વાણિઓ, રજપૂત વિગેરે સઘળી નાતમાં ગોત્રને પ્રબંધ છે જ, શ્રીમાળી વાણિઆમાં ૧૩૫ ગોત્ર છે. એસવાળમાં ૧૮, ગોત્ર છે. પોરવાડમાં પણ ગોત્ર છેરજપૂતોમાં પણ છે. નીમા વણિક મહાજનમાં પણ ૩૨ શેત્ર છે. ફેર માત્ર એટલું જ છે કે બીજી નાતે અને ગોત્રનાં જન્મ નવમા દશમા સૈકામાં એટલે અઢાર વર્ણના જન્મ સમયે થયે છે ત્યારે આ નીમા વણિક મહાજનની નાત અને ગોત્રનો જન્મ સમય ચાતુર્વર્યના સમયમાં એટલે આશરે ત્રણ હજાર વર્ષ અગાઉના સમયના છે. ને તે વખતે બેલાતી ભાષામાં એટલે સંસ્કૃત ભાષામાં છે. તેને ઘણે સમય થયું. તેમાં ભાષાના પરિવર્તનના બળે એ નામે વિકૃત સ્વરૂપે આપણી પાસે હાલ છે. તેની વંશાવળી, (૧) મુળ સંસ્કૃત (૨) પ્રાકૃત અને પછી (૩) દશમા બારમા સૈકાની લેકભાષા ઉપરથી જ હાલની બોલાતી ગુજરાતી ભાષામાં બોલાય છે તે. એમ ત્રણ અંકેડાથી મેળવવા પ્રયત્ન કર્યો. તેમાં પહેલા નંબરના સાધન તરીકે ન્દ્ર ચાવડરથાન ની હસ્ત લિખિત પ્રત ઉપરથી પહેલે અંકેડે અમે બીજા નંબરના સાધન શ્રીમદ્ ગદાધર મહાભ્યની છાપેલી ચેપડીથી ત્રીજો અંક મળે. હવે વચમાં બીજો અકેડે એટલે પ્રાકૃત ભાષા કેવ કે પ્રાકૃત ભાષા વિશારદ સેવા ભાવી વિદ્વાનની શોધમાં હતા તેવામાં પરમાત્માની કૃપાથી શ્રી વર્ધમાન સાવિત સંસ્થા આમાર સારા છ વાનંદ સુધીના શિષ્ય વિદ્વદ્રરત્ન મુનીમહારાજ શ્રી નારા સારનો કે જેઓ સંસ્કૃત તથા પ્રાકૃત એ બને ભાષાના પારંગત છે. તેઓના આકસ્મિક મેળાપ થયે. આ મેળાપ જેટલો આકસ્મિક હતું તેટલે જ બલકે તે કરતાં અધિક ઉપયોગી નીવ Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ડ્યો. મુની મહારાજ શ્રી જાહેર સારો પુર્વાશ્રમમાં સ્પડવંજના વિશા નીમા વણિક મહાજનના જ્ઞાતિના મેદી કુટુંબના નબીરા હતા. એ કુટુંબની સાર્વજનિક ઉદારતા અને ગરીબ પ્રત્યેની દયાની લાગણીથી તે કુટુંબ “પાદશાહ”ના ઉપનામથી આખી નાતમાં અને ગામમાં ઓળખાતું આવ્યું છે. સંસારીપણામાં નામ ચંપકલાલ વાડીલાલ મેદી હતું. મેંદી વાડીલાલ, તેમના મોટાભાઈ ચુનીલાલ અને તે બનેના પિતા લલ્લુભાઈ કેવળદાસ એ બધાઓએ દક્ષાએ લઈ આ અસાર સંસારમાંથી દુર થઈ સાધુ અંદગી સ્વીકારી છે. આવી રીતે પુત્ર પિત્રાદિ સહિત આખું કુટુંબ દીક્ષા માર્ગ સ્વીકારે એવા માત્ર એક બે જ દાખલા છે. આપણા ચંપકલાલ મેદી એ બાલ્યાવસ્થામાં માત્ર તેર વર્ષની ઉમ્મરમાં જ દીક્ષા લીધી હતી. પિતે અખંડ બ્રહ્મચર્યને પ્રતાપે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાના વ્યાકરણ અને સાહિત્યના પારંગત થયા છે. તેમની વાણું સત્ય, મધુર અને મેહક છે. માત્ર ત્રીશેક વર્ષની ઉમ્મરમાં સારી રીતે વ્યાખ્યાન કરે છે. આગમ સુત્રને અને અને બીજા સંપ્રદાયી ગ્રંથને પરિચય બહુ વખાણવા જેવું છે. તેમાં ભાષાઓ ઉપરને તેમને કાબુ આ મુલાકાતમાં ઉત્તમ જણાઈ આવ્યું છે. પહેલી મુલાકાતે ગેત્રના સંશોધનની મુશ્કેલી તેમની પાસે રજુ કરી તે સાંભળતાં એ કાર્ય કરવાની પિતે હા પાડી. ગેત્રને મુળ આધાર પિતે માગે તેથી મને મળેલું પહેલું સાધન રજુ કર્યું. તેને તેમને જોઈને ભાગ વાંચી તેની શુધસ્વરૂપની અને સત્ય અર્થની સંપુર્ણ ચેસાઈ કરી. ૪ જાપર ધ્યાન ના ૨૪મા અધ્યાયના લેક પ૮થી શ્લેક ૯૨ સુધીના શ્લેકનું વાચન, મનન ને નદિધ્યાસન ભાષાની દ્રષ્ટિએ કર્યું તે પ્લેકમાંથી મુળ સંસ્કૃત શબ્દ તેને લાગેલા પ્રત્યય અને તે બેના ગુજરાતીમાં થતાં સત્ય અર્થ એની તપાસ કરી. વધુ પુરાવામાં શબ્દ ચિન્તામણી કેવ જોઈ તેમાં મળેલા અર્થ સ્વીકારી તેનાં પૃષ્ટ પણ તે શબ્દ સામે નેંધાવ્યા. આ પછી આ પ્રાકૃત ભાષાને વારે. આપણને જે વચલા અંકેડની જરૂર હતી તે અકેડાની આ મુની મહારાજે બહુ ઝીણવટથી છણાવટ કરી. સંસ્કૃતમાંના અર્થવાળો પ્રાકૃત શબ્દ $ દુશ્મ (પ્રાકૃત કેષ) માંથી પર્યાય તથા પ્રત્યયોના અર્થનાં પ્રમાણ શેધી તેના પૃષ્ટની નેંધ કરાવી. તે ઉપર્શત કમિવાન' બેંક પ્રાકૃત કોષ જેના સાત ભાગ છે, તેમાંથી તેવા પર્યાય શોધી તેના પૃષ્ટની પણ નોંધ કરાવી. આવી રીતે (૧) જાનથાન ના જેવીસમા અધ્યાયના શ્લેકને અંક (૨) શબ્દ ચિંતામણી કોષના પૃષ્ટને અંક (૩) વાવ શું દૃશ્નો (પ્રાકૃત કેષ) ના પૃષ્ટને અંક તથા (૪) જાનનેન્દ્ર શા ના ભાગ અને તે નીચે ની પૃષ્ટને અંક એ રીતે ચાર પ્રમાણે સાથેનું પત્રક બનાવી હાલ બેલતાં Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧ ) ગોત્રનાં નામ જે બીજા નંબરના સાધન ઉપરથી લીધાં છે તે નામ દાખલ કર્યા. એ પછી એ ત્રણે એકેડાની સાંકળથી ગુજરાતીમાં સર્વ અર્થસંપત્તિ આવી જાય અને સર્વેના સમજવામાં આવે એવી દષ્ટિએ ગુજરાતી ભાષામાં લખાયેલા અર્થ અને ભાવાર્થ તપાસી જોયા. ને તે સુધાર્યા પણ ખરા. આવી રીતે ભાષાઓનું શુદ્ધ સ્વરૂપ અને તેના સત્ય અર્થની ચેસાઈ માટે અસારધાણ જીગરથી તૈયાર કરી સંશોધનનું કામ સોપાંગ પુરૂં કર્યું. આ પત્રક વાંચવાથી સાધારણ ભણેલા આસ્તિક સ્ત્રી પુરૂષ ગોત્રનાં નામના સત્ય સ્વરૂપ અને સત્ય અર્થથી માહિતગાર થવાથી એ અરૂચિકર નામને હવે આદરથી ઉચ્ચાર કરશે એ નિર્વિવાદ છે. લેખને થયેલ મુનિ મહારાજ શ્રી સર્વોદય સાપ ની નો આકસ્મિક મેળાપ અને આ આકસ્મિક મદદ એ બને મળવાથી જે આનંદ થયે છે તે અવર્ણનીય છે. મુનિ મહારાજને ભેટે ન થયે હેત તે આ અણઉકેલ પ્રશ્ન જેના ઉપર સેંકડો વર્ષથી અજ્ઞાન પડદો પડી ગયે હતા, તે આટલી સલુકાઈથી ખસેડાત કે કેમ? આ વિષયમાં લેખક જ્ઞાનમાગી હોવાથી શ્રી પરમાભાએજ આ મુનિ મહારાજને મેળાપ અને ભાષા સંશધન કરવાની તેમની તમન્ના તે રીતે બને બક્ષિસ તેણે જ આપી છે. એ પરમાત્માને લેખકનાં હજારે વંદન હેજે. મુનિ મહારાજ આટલી નાની ઉમ્મરમાં આટલી વિદ્યા પ્રાપ્ત કરી છે તેની સાથે નમ્રતાને ગુણ જે સાધુપણાને દીપાવનાર છે તે પણ ઘણા પ્રમાણમાં સંગ્ર હિલે છે. તેઓશ્રીએ લીધેલી સ્ત્રી માટે આભારની લાગણી પ્રદર્શિત કરતાં વચમાંજ પિતે બેલી ઉડયા કે આવું ભાષા સંશોધનનું કામ કરવાની તમે (લેખકે ) તક આપી તે માટે તમને (લેખકને ) ઘણે ધન્યવાદ આપ ઘટે છે. આ સાંભળી હું તાજુની સાથે આવાક રહ્યો. તેઓશ્રીના આવા નિર્માની સાધુપણાને લેખકના પ્રેમપૂર્વક નમન છે. अस्तु Page #99 -------------------------------------------------------------------------- ________________ che #ોષના પૃષ્ઠના અંક It Phe ૪૩૭ અખિલ હિંદ નિવાસી નીમા વણિક મહાજનના ૩ર ગેત્રના નામના મૂળ શબ્દ તથા તેની સત્ય અર્થ સંપત્તિ દરેક ભાષામાં ગેત્રનું નામ તથા છૂટા શબ્દો અર્થ સહિત कुलदेव-शामलाजी. कुलदेवी-सर्व मंगला. (જાપા સંસ્કૃત પ્રાકૃત લોકભાષા ગુજરાતી ગોત્રનું નામ તથા ગેત્રનું નામ તથા : ત્રાકૃત રામ- | અભિયાન | લેકભાષા તથા સ્થાન ના ૨૪ € તેના છૂટા શબ્દો fa #ોષ.સ. રાજેન્દ્રોધનાતાલની ગુજરાતી | તેના છૂટા શબ્દો ગૌત્રનો ગુજરાતીમાં માં અધ્યાયના અર્થ સહિત મ.ના પૃષ્ઠનો | ભાગ અને ભાષામાં બોલતાં અર્થ તથા ભાવાર્થ. લોકનો અંક. B અર્થ સહિત અંક પૃષ્ઠના અંક | ગેત્રનાં નામ | ઘતાનયનમ્ કૃત-ઘી ૫૮ ધી જે નૈવેદ્યમાં પવિત્ર અને ખાસ | વિમાના મિ -ધી ૩૮ | ભા-૩ જે જરૂરની વસ્તુ છે તેને વેપાર કરનાર માનન-લાવનાર ૧૪૪ બાવળ-લાવનાર ૧૩૮ ઘીઆણું ૧૦૪૦. | જથાના ગોત્રનું નામ તાનયન ન્ ને જન્મ-પાદપુરણ અવ્યય ૨૪૩ તે ઉપરથી લોક ભાષામાં ઘીઆણું વિના શિવ-શંખજેવી ૫૯ | ૧૨૪૪ શંખ જેવી પવિત્ર દરિઆઈ વસ્તુ છે | દરિઆઈ પવિત્ર વરતુ સંવિ-( શાંવિવ) | ભા-૭ મે, Tઓનાં ઘરેણાં બનાવરાવી તેનો વેપાર મંગળવસ્તુ ૧૦૩૮ | સાખી કરનાર જથાના ગોત્રનું નામ રાત્રિ કરનાર અને તે ઉપરથી લોક ભાષામાં સાખી કૃષ્ટ નમૂપુિષ્ટપૃથ્વીની ૩૨૭ कुछाणाणु પૃથ્વીની સપાટી એટલે જમીનનું સ્થાન સપાટિ-જમીન ભૂમિસ્થળ ૧૪૩ ગુફા-ખરાબ જગા ભા-૩ જે જેને જે યોગ્ય હોય તેવી નકકી કરી માનમ્-ઉત્તેજન આપ કઠલાણા આપનાર જથાના ગોત્રનું નામ વૃષ્ટીનામું ૫૭૮. ગg-લાવનાર નાર ને તે ઉપરથી લેક ભાષામાં કઠલાણી, ગુદાનનમ્ સુદ-ગળ ૬૨ ૪૧૩ ગળ લાવવાનું ઈચછનાર. એટલે જે गुडाणकं નયન-લાવનાર ગોળને સારા કામમાં વપરાય છે ને દેવને T૪-લાલસાકર, ગોળ , ભા-૩ ૨૪૩ જે નૈવેદ્યમાં ઘરાવે છે તેવી પવિત્ર વસ્તુ ગોળ -પાદપુરણ અવ્યય બાળ-લાવનાર ૧૩૭ / ૯૦૫ ] ગુડાણક તેને વેપાર કરનાર જથાના ગોત્રનું નામ ૨૮૧ -કરનાર મુનયન અને તે ઉપરથી લેક ભાષામાં ગુડાણર્ક ૬૫ ૧૪૪ ૩૭૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ ८८५ मण्याणक ૧૪૪ મિનિ-હીરા, રત્ન ૨૪૩]ગાળનં-લાવનાર मण्यानयनक હીરા, પોખરાજ વિગેરે માનયર-લાવવું [રત્ન -પાદપુરણું અધ્યય दध्यानयनकं दधिમનયન-લાવવું વ-પાદપુરણ અવ્યય ૫૯૭ ૧૪. થાળ -દૂધનું વિકાર પામેલુ બા-લાવવું મૂ-કરનાર ૨૪૩ ૭ ૬૫ મસ્થાન ન મહિ-પૃથ્વી માનન-લાવવું -પાદપુરણ અવ્યય ૧૦૨૮ मव्ह्याणयण ૧૪૪ નિરી-પૃથ્વી, જમીન ૨૪૩ 1 ગાચિલાવનાર न्यायानयनक ન્યથ-ઇન્સાફ, કાયદા એનયુન-લાવવું -પાદપુરણ અવ્યય रायानयन |Rધન, દેલત, સોનું માનયન લાવનાર -પાદપુરણ અવ્યય गुर्गनयनकं -આચાર્ય, ઘરના વડિલ અથવા રિઅલઘણામેટા ભાવવાળા ગાયન-લાવનાર -પાદપુરણ અવ્યય णायकारिण ૭૪૦ ]Tચ-ન્યાય કરનાર ૧૪૪ ન્યાયાધિશ ૨૪૩ -કરનાર, रायाणकं ૧૧૦૫ રમગ-રૂપું-ચાંદી ૧૪૪ ૨૪૩. માનવલાવનાર હીરા-પોખરાજ. આદી ઝવેરાતનો ૮૨૯ | ભા-૬ જે | “ મણીઆણા | ધ છે કરનાર વેપારીના જથાના ગોત્રનું ૧૩૮ નામ મળ્યાનથનમ ને તે ઉપરથી લોક ભાષામાં ભણું આણે. દુધ-દહી, માખણ વિગેરે લાવનાર ૫૬૪ ભા-૪ થી અને તેને વેપાર કરનાર જથોના ગોત્રનું ૧૩૭ દહિઆણ २४८७ નામ ગાયનમ્ ને તે ઉપરથી લોક ૨૮૧ ભાષામાં દહીઆણું, જમીનનો ઉપયોગ કરી શકાય તેવી ૮૪૫ ભા-૬ બનાવનાર જથાના ગોત્રનું નામ મહ્યા૧૩૮ ૨૩. | નયમ્ ને તે ઉપરથી લેક ભાષામાં મહી આણ. પ્રમાણિકપણાથી ઈન્સાફ કરનાર ને તે ૪ ૬ ૦૫ ભા-૪ | મૈયાણક પ્રમાણે વર્તનાર જથાના ગોત્રનું નામ ૨૦૦૨ ચીયાનયુનમ ને તે ઉપરથી લેક ભાષામાં નિયાણક ધન-દોલત-સનું વિગેરે દ્રવ્ય વાપરભા-૬ નાર અગર લાવી આપનર જાના ૪૧૭ રહિઆણ ગોત્રનું નામ રથનથનમુ ને તે ઉપરથી લોક ભાષામાં રહીઆણા. ગુરૂઓને પુજનાર તથા મેટાપણાને ૩૭૪ ભા-૩ ઇચ્છનાર એટલે ઉદાર મનવાળા, ૮૫૦ ગરીઆણું બીજાને મદદ કરવાની ઈચ્છાવાળા વણિ૨૮૧ કાના જથાના ગોત્રનું નામ ગુર્વાસન ને તે ઊપરથીક ભાષામાં ગરીઆણા ૧૩૮ ૬૮ गुरुआणकं ૪૧૫ ગુજ્ઞ-ધર્મોપદેશક ४०४ | માઈ-લાવવું ૧૪૪ | મુ-કરનાર ૨૪૩ નિરિમન-મોટાપણું Page #101 -------------------------------------------------------------------------- ________________ નામ તથા તેના | - ક અનુક્રમ નંબર ક્રોવના પૃષ્ઠને અંક + સહિત મ. ન સહિત કલેકના એક જ ર ૬ | અખિલ હિંદ નિવાસી નીમા વણિક મહાજનના ૩ર ગોત્રના નામના મૂળ શબ્દો તથા તેની સત્ય અર્થ સંપત્તિ દર ભાષામાં ગેત્રિનું નામ તથા ઋા શબ્દો અર્થ સહિત कुलदेव-शामलाजी कुलदेवी-सर्व मंगला. ગોત્રનું નામ તથા વાત રામા મસિવાન Tલેકભાષા તથા છૂટા શબ્દો અર્થ ' થાન ના ૨૪ E ત્ર જોષ.સ. નેક્રોષના હાલની ગુજરાતી શેત્રના નામના શબ્દના ગુજરાતીમાં માં અધ્યાયનાdE | તેના છૂટા શબ્દો પૃષ્ટ | ભાગ અને ભાષામાં બોલતાં તેના અર્થ સહિત અર્થ તથા ભાવાર્થ. અંક | પુષ્ટ અંક | ગોત્રનાં નામ નયન રિ-ઘોડો हर्याणक ઘોડા લાવનાર અને વેચનાર સેદાગર ૬૯ ૧૩૯૬ ૧૧૮૬ માનયન-લાવનાર રિઘોડો ભા-૭ | હરીઆણી વણિકાના જથાના ગેત્રનું નામ હનયન૧૪૪ ૧૩૭ મું-પાદપુરણ અવ્યય ૧૧૮૩ આnલાવનાર ને તે ઉપરથી લોક ભાષામાં ૨૪૩. હરીઆણા. कम्वलानयनक ઉનની વસ્તુઓ કામળી, ધાબળા, વસ્ત્ર-કામળી, ધાબળી, ૭૦ कम्बलाणकं ભા-૩ | કંબલાણી |શાલ વિગેરે ગરમ કાપડ બનાવનાર અને શાલ વિગેરે ઉનનું કાપડ વાવ-કામળી ૧૩૭ ૧૭૯ વચનાર વેપારીના જથાના ગોત્રનું નામ માનયન-લાવનાર ૧૪૪ ઉનનાં કપડાં સ્થાનનમ્ ને તે ઉપરથી લેક -પાદપુરણ અવ્યય બા -લાવનાર ભાષામાં કંબલાણા, चम्पकानयनं चम्पकाणकं ચ પ આદિ સુગંધીદર અને સરંગી નામનું ૩૫ | M-ચંપાનું ફુલ ૩૮૫ ભા-૩ ચંપાણક ફુલ પેદા કરનાર અને તેને વેપાર કરનાર સુગંધીદાર ફૂલ બાપા.લીવવું ૧૩૭ 10८७ જથાના શેત્રનું નામ મેનિયનમ્ ને ગાયન-લાવનાર ૧૪૪ મ્ કરનાર ૨૮૧ તે ઉપરથી લેક ભાષામાં ચંપાર્ક माणिक्यानयनकं माणिक्काणकं માણેક એ રાતા રંગની ઝવેરાતની મવિચ-રાતા રંગના Tખનિજ વસ્તુ છે તેને વેપાર કરનાર માજિ-માણેક બાળ-લાવવું ૧૩૭ ૨૪૫. જથાના ગોત્રનું નામ માનવથાન ને ઝવેરાતની જાત ૧૪૪ ૨૮૧ આનચન-લાવનાર | મૂ-કરનાર તે ઉપરથી લેકભાષામાં માણિકકાણે. ૧૩) ૭૨ ૧૦૩૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૫ I कच्छाश्वानयनं | જ-એ નામનો દેશ છે ગજ-ઘોડા ગાયન-લાવનાર | विधानानयनं વિધાન-વિધિ કરવાની રીત-પ્રકાર નયનં-લાવનાર कच्छास्ताणयणं ૨૨૭ છા-એ નામને | ૨૬૬ ૧૧૫ | ગસ-ડા દેિશ છે ૧૧૬ ૧૪૪ | ગાયુf-લાવનાર ૧૩૮ विहाणाणयणं ૧૧૭૭ વિહાળ-શાત્રોકત ૧૦૧૧ વિધિ રીત ૧૪૪ | માળાથi-લાવનાર ૧૩૮ | ૭૭ કચ્છદેશમાંથી ઘોડાલાવી અહી વચભા-૩ | કચ્છીઆણું નાર ઘેડાના વેપારી સેદાગરના જથાના ૧૮૩ ગોત્રનું નામ છશ્વાન ને તે ઉપરથી લેક ભાષામાં કચ્છીઆણું ધાર્મિક ક્રિયામાં શાસ્ત્રોકત વિધિથી પદ્ધતિ બતાવનાર વિધિપૂર્વક કામ ૧૨૭૪ ભા-૬ | વીડવાણ કરવાનું જાણનાર વિદ્રાના જથાના ગોત્રનું નામ વિધાના નયન ને તે ઉપરથી લોક ભાષામાં વીડવાણું. સુગંધીદાર ધુપ, અત્તર, ધુપેલ, અગર ભા-૩ બત્તી વિગેરે સુગંધીદાર દ્રવ્યને વેપારીના ૫૭૮ ગોત્રનું નામ રૂટને તે ઉપરથી લક ભાષામાં કઠ. ૧૭. કુટેવ-ધૂળી તુળસી -ગાંધીની દુકાનેથી મળતી વસ્તુઓ ૩૧૦ कूडाणकं લેખંડને ભા-૩ ૩૦૮ ૧૪ હથોડો ૨૪૩. માલાવનાર લેખંડની વસ્તુઓના વેપારના કૂટાણક | જથાના ગોત્રનું નયનરમ અને તે ઉપરથી લોક ભાષામાં કૂટાણકં. ૫૭૮ ક कूरानयनक ૧૮ | -પત્થર ભાંગવાને લેખંડને હડે, ઘણુ ગાયન-લાવનાર જમ-પાદપુરણ અવ્યય' चिक्कानयनक વીજ-સહન કરવું ગાયન-લાવનારા વ-પાદપુરણ અવ્યય दत्तानयन ૨૦I ત્તિ-આપેલું ઘીરેલું સંભાળેલું, રક્ષેલું માનયન-લાવનાર મ-પાદપુરણ અવ્યય ૪૬૫. ૧૪૪ २४३ चिखअआणायणं |વિગM-સહનશીળ- ૪૧૭ તાવાન, સહિષ્ણુ | માથ-લાવનાર ૧૩૮ સહનશીલતા અને ધીરજવાન ગુણ વાળા વણિકોના જથાના ગોત્રનું નામ ચિખા | વિનયનરમ્ ને તે ઉપરથી લોક ભાષામાં ચિખલાણું. ૫૬૬ ભા-૪ ૧૪૪ दत्ताणयणं રત્ત-આપેલું, સ્થાપિત, થાપણ ગાય-લાવનાર ૫૫૯ ૧૩૮ આપેલું લાવનાર. ધીરધારને બંધ દત્તાણું | કરનાર વેપારીના ગેત્રનું નામ નિયન ને તે ઉપરથી લેક ભાષામાં દતાણું ર૪૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ અખિલ હિંદ નિવાસી નીમા વણિક મહાજનના કર ગોત્રના નામના મૂળ શબ્દો તથા તેની સત્ય અર્થ સંપત્તિ દર ભાષામાં ગોત્રનું નામ તથા છૂટા શબ્દ અર્થ સહિત યુવરાજ ફુવી-સર્વ મંદા. ગોત્રનું નામ તથા તેના દાન ના ૨૪ E 2: - ૮૨ |5.. : ) .. . | થોપ- = = 1 ગોત્રનું નામ તથા તે છે. પ્રાત શકૂમા- અમિધાન | લોકભાષા તથા છૂટા શબ્દો અર્થ | જય fજોવ.. ૨rગેન્દ્રોના હાલની ગુજરાતી ગોત્રના નામના શબ્દોના ગુજરાતીમાં | તેના છૂટા શબ્દ | માં અધ્યાયનાdE તેના અર્થ સહિત ન. 199ના | ભાગ અને ભાષામાં એલતા. સહિત | અર્થ તથા ભાવાર્થ કનો અંક અર્ક | પૃષ્ટ્રને અંક] ગોત્રના નામ ૨૩ વિમાનનું विडमाणकं | પરવાળાં જે ઔષધમાં કામ આવે છે ૧૧૭૭ ભા-૬ Tએ પરવાળાંના વેપારીના જથાના ગેત્રનું વિદુન-પરવાળાં વિમ-પરવાળાં ૧૪૪ વિકુમાણ ૧૧૮૫ નામ વિમાનનું ને તે ઉપરથી લેક ગાયન-લાવનાર બાપ#-લાવનાર ૧૩૮ ભાષામાં વિદ્રમાણુક कटवानयनकं कडुआणकं कडुअ તીખું–કડવું તેલ સરસીયું, પેળીયું, તીખોરસ, તી ખાશ ૨૨૯ તીખા, કડવા રસ ૨૭૩ ભા- ૩ કણત્રીઉં વિગેરે તેલના વેપારીના જથાના માનથલાવનાર ૧૪૪ કડુઆણા | ગાળ-લાવવું વિાળા ૧૩૭ २०७ ગોત્રનું નામ રટવાનયનરમ્ ને તે ઉપરથી -પાદપુરણ અય મૂ-કરનાર ૨૮૧ લેક ભાષામાં કહુઆણુ, वडवानयन ૮૪ वडवाणक સમુદ્રમાંના અગ્નિ વડવાનલ જેવા શ્રેષ્ઠ વાર-સમુદ્રને અગ્નિ અગ્નિ સંબંધી જ્ઞાન ઘરાવનાર દાવાનલ | વડવા-સમુદ્રની અગ્નિ ગનયન લાવનાર ૧૧૫૨ વડવાણું વિગેરેની દેખરેખ રાખવનાર જથાના 1४४ બા-લાવવું ૧૩છે. જમ્મુ-પાદપુરણ અવ્યય ગોત્રનું નામ વહેવાનનને તે ઉપરથી ૨૪૩. જમ્-કરનાર ૨૮૧ લેક ભાષામાં વડવાણું, यानानयनं ૮૫ जाणाणकं જવા આવવાનાં સાધનો ગાડું, ગાડી, ચિન-ર૭, ગાડી, પાલખી (ના-રથાદિ વાહન ભા-૪ વહાણ, હેડી વિગેરે સાધન રાખ૧૦૭૨ વિગેરે વાહન | નૌકા, જહાજ ૪૪૧ ૨૪૪૯ જણાણક Tનાર ને પ્રજાને પુરા પાડનાર જથાના માનન-લાવનાર ૧૪૪ બાળ-લાવવું ૧૩૭ ગેત્રનું નામ યાનાનકં અને તે ઉપરથી મૂ-કરનાર ૨૮૧ લોક ભાષામાં જણાણક, ૨૪૩ | ૨૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૭ ૨૮ नीरानयनकं ની-પાણી, જાત, રસ मंडनानयनकं ૨૬ મંન-ધરેણાં, શણગાર આભુષણ આનયન-લાવનાર ૨૯ જ્ઞાનયન-લાવનાર પાદપુરણ અવ્યય कचानयनक ષ-વાળ-કેશ આયન-લાવનાર ન-પાપુરણ અવ્યય मानानयनकं માન-માપવું, માપણી કરવી ચાકસાઇ કરવી આનયન-લાવનાર ત્પાદપુરણ અવ્યય गुडधानानयनं શુક-ગાળ-સાકર વાના-ધાણા જ્ઞાનયન-લાવનાર '' ૮૭ ८८ te ८० ७२८ ૧૪૪ ૪૩ ૯૯૬ ૧૪૪ ૨૨૬ ૧ર૪ ૨૪૩ णीराणक નીર-પાણી, જળ, ગાળ-લાવવુ -કરનાર मंडणाणं ૪૧૩ ૬૫૧ ૧૪૪ મંડળ-આભુષણુ શણગાર આલાવનાર कयाणु ય-કેશ, વાળ આજી-લાવનાર मयाणकं ૧૦૩૪ | માળ-માપ, પરિમાણુ મા-ચાકસાઈ કરવી ૧૪૪ ૨૪૩ આખરું લાવનાર गुडधाणाणकं ચુડલાલ સાકર બાળા-એક જાતને મસાલા આ લાવનાર ૫ ૧૩૭ ૨૮૧ ૮૨૧ ૧૩૮ ૨૮૩ ૧૩૮ exe ૧૩૭ ૩૭૨ ૦૦ ૧૩૭ ભા-૪ ૨૧૫૩ ભા-૬ ૧૮ ભા-૩ ૩૪૬ -'t ૨૩૮ ભા-૩ ૯૦૫ નીરાણું મડણું કચલાણું માણક ગુલદાણા જળમાર્ગે વેપાર કરનાર અને પાણીની પરમ વિગેરેની વ્યવસ્થા કરનાર જથાના ગેાત્રનુ નામ નીનિયનમ્ ને તે ઉપરથી લેક ભાષામાં નીરાણુ, દાગીના, ધરેણાં, અલકાર વિગેરે તે યાર કરાવી વેચનાર વેપારીના જથાના ગેાત્રનુ નામ મંદનાનયનમ્ તેઉપરથી લાક ભાષામાં મડણુ, ઉન-રેશમ-વાળ વિગેરે લાવી તેને ઉપયાગી બનાવરાવી તેના વેપાર કરનાર જયાના ગાત્રનું નામ વાનચનમ તે તેઉપરથી લાક ભાષામાં કચલાણું, વસ્તુએાના તાલ–માપ-વજન વિગેરેનુ નિયમન કરનાર, ચે।ક્કસ કરનાર તે માટે ત્રાજવા- કાટલાં, જોખ વિગેરે રાખનાર વેપારીના ગાત્રનું નામ માનાનયનમ્ તે તેઉપરથી લેાક ભાષામાં ભયાણક ગે.ળ-ધાણા-સાકર વિગેરે શકનવંતી વસ્તુઓના વેપારીના જથાના ગાત્રનુ નામ સુધાનાનયાં તે તે ઉપરથી લોક ભાષામાં ગુલદાણા. Page #105 -------------------------------------------------------------------------- ________________ દેવાામજાની. ૩૦ ૩૧ અખિલ હિંદું નિવાસી નીમા વણિક મહાજનના ૩૨ ગોત્રના નામના મૂળ શબ્દો તથા તેની સત્ય અર્થ સંપત્તિ ક્રૂર્ ભાષામાં ગાત્રનું નામ તથા છૂટા શબ્દો અ સહિત ३२ ગોત્રનું નામ તથા તેના છૂટા શબ્દો અ સહિત मंचानयनक મદ્ય-ઉંચું આસન, ઉંચા મડપ અનાયન-લાવનાર મ્-પાદપુરણ અવ્યય खरिका नक વાિ-કસ્તુરીને ભૂકા ઞાન-ઉત્તેજન આપ નાર લાવનાર जीवानयनकं નવ-ચૈતન્ય ઉત્સાહ, પ્રેરણા આયન-લાવનાર મ-પાદપુરણ અવ્યય रुद्रगयोपाજ્ઞાન ના ૨૪| માં અધ્યયના શ્લેકના અંક ૯૧ T ૯૯૪ ૧૪૪ ૨૪૩ ૫૦૧ ગેાત્રનું નામ તથા તેના છૂટા શબ્દો તેના અર્થ સહિત ૧૪૪ ૨૪૩ मञ्चाणक મદ્ય-ઉંચુ આસન આગળ લાવવુ જમ્મૂ-કરનાર ૩૮૭ ૧૪૩ બાળ-લાવવુ મકરનાર खरिआणकं સજ્ઞિકરતુરીને ભેંકા जियाणकं નિય - ૫ રા ભ વ પામેલા જીતાયેલા બાળ-ઉત્તેજને આપનાર प्राकृत शद्बमहा- आभधान ઈવ જોજપા.સ. મ. ના પૃષ્ઠને અક ૮૨૦ ૧૩૭ ૨૧ ૪૪૪ ૧૩૮ ૨.લેન્દ્રોવના ભાગ અને પૃષ્ટને ક ભા-૬ ૧૭ 911-3 93 ૩ ભા૪ ૧૫૧૧ कुलदेवी - सर्व मंगला. લોકભાષા તથા હાલની ગુજરાતી ગોત્રના નામના શબ્દોના ગુજરાતીમાં ભાષામાં ખેલતા અ તથા ભાવા ગાત્રના નામ લગ્ન -સભા-સાજનું –યજ્ઞ વિગેરે માટે મડૅપ બાંધવાની અને તેને શગારવાની મચશ્માણુ |વસ્તુએ રાખનાર અને તેને વેપાર કરનાર જથાના ગેાત્રનુ નામ મનયનમ્ ને તે ઉપરથી લેાક ભાષામાં મચણુ, કસ્તુરી જેવી માંથી તે ઉપયેગી વસ્તુ બહાર દેશાવરથી મંગાવી તેને વેપાર ખરીઆણું કરનાર વાણુિકાના ગાત્રનું નામ રિાનમ્ અને તે ઉપરથી લેાક ભાષામાં ખરીઆ. જીયાણક હારેલાઓને અને નિલ, નિરૂત્સાહિ થયેલાને જીવન વ્યવહારની વસ્તુએ આપી તેમને જીવવાને તૈયાર કરનાર દયાળુએના ગાત્રનુ નામ ઝૌવનયનમ્ ને તે ઉપરથી લેાક ભાષામાં યોક Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૭૯ ) ગોત્રના મુળશો તથા તેની અર્થસંપત્તિ સમજવા માટે કેટલીક સુચનાઓ – ૧ ગેત્રેના નામને અનુક્રમ પર ધ્યાન ના ૨૪મા અધ્યાયના ૫૮ મા લેક થી શરૂકરી તે અનુક્રમે ત્રીસ ગોત્રોનાં નામ લીધાં છે ૨ છેલ્લાં બે નામ ઉજાળ્યાન ના ૨૪મા અધ્યાયમાં નથી પરંતુ શ્રીમદ્ ગદાધર મહાત્મયની છાપેલી ચેપડીમાં પૂછ ૧૮૫ માની પુટનેટમાં એ બે નામ છે. ને તેમના અર્થ = નિત્તામણિ કેષ તથા પા. સ. હ. પ્રાકૃત કેષમાં અને અમિષાર રાજેન્દ્ર કેષમાં એમ ચાર સ્થળે પ્રમાણ મળી આવ્યાથી તેમના મુળ શબ્દ ને અર્થે દાખલ કર્યા છે. ૩ નીચે જણાવેલાં છ ગોત્રનાં નામ શ્રીમદ્ ગદાધર મહામ્યની ચૂંપડીમાં છે પરંતુ १ रुद्गगयो पारव्यान २ शब्द चिन्तामणि कोष ३ पा.स. ह प्राकृत पने ४ अभिधान राजेन्द्र कोष એમ ચારમાંથી એકપણ સાધનમાં તેમનાં નામ કે છુટા શબ્દો કે સત્યઅર્થ એમાનું કશું મળી આવ્યું નહીં તેથી તે મૂળશબ્દથી બહુ વિકૃત સ્વરૂપમાં ગયા જાણે તેમને છોડી દીધા છે. ૩ કેગણુંક, ૪ ગુબાણ ૧૨ બોરીઆણું ૧૩ ઉબરાણું ૧૬ બચવાણું ૧૮ ઢીકકાણું ૪ નીચે જણાવેલ છે શેત્રનાં મૂળશબ્દો તથા સત્ય અર્થસંપત્તિ ઉપર જણાવેલાં ચાર સાધનોમાંથી મળી આવ્યાથી તેમણે દાખલ કર્યા છે. (૧)નં. ૪ ગુકાણુક (૨)નં.૧૨ કંબલાણું (૩) નં.૧૪માણિકાણું (૪) નં.૨૧વિદુ માણુક (૫) નં. ૨૨ કંડુઆણું (૬) નં. ૨૪ જાણાણક-મળીને પ પ્રાકૃત ભાષામાં “ =” અક્ષરને બદલે “ ” અક્ષર વપરાય છે. જુઓ વા સ. મ. પૃષ્ટ-૬૦પ ૬ પ્રાકૃત વ્યારકણમાં બીજા સામાન્ય નિયમ ઘણું છે, પણ તે જાણવાની આ સ્થળે જરૂર નથી. માત્ર “ર ” ને બદલે “ળ” “ય”ને બદલે “જ” ને “ર” રકારને બદલે તેની પછીને અક્ષર બેવડાય છે. જેમ “સ” ને બદલે શા ધર્મને બદલે જન્મ. કર્મને બદલે જમ આ નિયમને આધારે જીવન ને બદલે વિન” પ્રાકૃતમાં થયું છે એ દ્રષ્ટિ એ વાંચવા તથા વિચારવાની સુચના છે. ૭ આ અર્થ સંપત્તિ સંપુર્ણ હવાને દા લેખક તેમજ વિદ્વાન સંશોધક પણ કરતા નથી. એમાં કંઈ ભૂલ કેઈ આસ્તિક વિદ્વાનને જણાય ને તે પ્રકાશકને લખી જણાવશે ને તે સત્ય હશે તે ઉપકાર સાથે સ્વીકારવામાં આવશે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ) . ગેત્રના નામના શુધ્ધ સ્વરૂપ અને સત્ય અર્થ સંપત્તિ ઉપર ઘણા સમયથી અજ્ઞાન પડદો ફરી વળ્યું હતું. તે અત્યારે કંઈક ખસી કંઈક પ્રકાશ તેજ સત્યનાં કિરણોના અજવાળાં દેખાવાની શરૂઆત થઈ છે. આશા છે કે આ પ્રકાશ, તેજ સત્યને લાભ, સમસ્ત નીમા વણિક મહાજનના સભ્યો લઈ એ અરૂચિકર શબ્દોને પ્રેમપૂર્વક અપનાવી લગ્નસંબંધમાં થનારી ક્રિયામાં આદરપુર્વક ભાગ લેશે તે લેખક, સંશોધક, પ્રકાશક તેમ જ અન્ય સહાયકને અનહદ આનંદ થશે. પરમાત્મા સૌને આસ્તિક સદ્દબુદ્ધિ પ્રેરે એજ પ્રાર્થના. Page #108 -------------------------------------------------------------------------- ________________ प्रकरण ९ मु गोत्रनीं महत्ता.. આઠમા પ્રકરણમાં ગાત્રના નામના શબ્દોનું મુળ તથા તેના ભાષાવાર સત્ય અર્થ, શાસ્ત્ર સિદ્ધરીતે શેાધન કરીને આપ્યા છે. તેથી સમસ્ત નીમા વણિક. મહાજનની દરેક વ્યક્તિને રોમ ના જ્ઞાનની જરૂરિત કેટલેક અંશે આવકાર દાયક લાગશે, એ નકકી છે. છતાં લેખકને તેટલાથી પુરતા સતેષ થતા નથી. કારણ કે ઘણી પેઢી પરપરાથી ગાત્રના અર્થ ઉપર અજ્ઞાન પડદો એવા તે ઢંકાઇ ગયા હતા કે તે હાલમાં પડદા રૂપે નહીં રહેતાં મૂળ વસ્તુ સાથે એક રૂપ થઇ ગયા છે. આ પડદો એક વખતના પ્રયાસે હઠી જાય એ અશકય છે. ઘણા મેલા કપડાને સાબુ દઈ ગરમ પાણીમાં બાફી અનેક વખત ધોઈએ ત્યારે તે મેલ જેવા તેવા છુટા થાય એવી રીતે આમાં પણ કંઇ વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. લેખકને વિશ્વાસ છે કે “ પ્રયત્ને પ્રમુ ” એ ન્યાયે અત્યાર સુધીના આ કાર્યમાં અણચિંતવી મદ અને સિદ્ધિ મળી છે તેવી જ રીતે આ પ્રયત્નમાં પણ અણુચિતવી મદદ મળી છે તે આ નીચે ઉતારવામાં આવી છે. આશા છે કે તેની સિદ્ધિ પણ તેવી જ રીતે મળશે. 99 હાલની આપણી વ્યવસાયી જીગીમાં દરેકના હૃદયમાં એક એવી માન્યતા ઘર કરી બેઠી જે કે “ જુનાં પાથાં તે તે બધાં ચાયાં. ” તે એટલે સુધી કે હૃદયમાં તે શું પણ લેાહીના દરેક પરમાણુમાં એટલે નસેનસમાં આ માન્યતા આત પ્રેત થઈ ગઈ છે. તેથી તે સખી પાતે વિચાર સરખા પણુ કરતા નથી પણ જો ક્રાઇ તે સંબંધી વિચાર રજુ કરે અગર વાટાઘાટ કરવા માગે તા તેને ઉપહસનીય ગણી ઉતારી પાડે છે, ને નિરૂત્સાહિત બનાવી અે છે. ખાસ તેવાઆને અને બીજાઓને પેાતાની આ કહેવત વાળી માન્યતા અજ્ઞાનતાને લીધે જ છે, અને તેનાં માઠાં ફળ આપણે ભાગવીએ છીએ તે જણાવવા અને સમજાવવા જીનાં પુસ્તકામાંથી કેટલાંક કેટલાંક સત્ય, જેને આપણે આજ સુધી ખાટાં ને કાલ્પનિક ગણતા હતા તે અત્યારે સાચાં માનતા થયા છીએ તેવાં ઢાંકી ખતાવ્યાં છે તે ઉપર વિચાર કરી પેાતાની અજ્ઞાનજનક માન્યતા દૂર કરવા નમ્ર સુચના છે. ઘણા જુના સમય પછીના એટલે આજથી પચીસસે વર્ષ ઉપરના મહાન્ સિકંદરની ચઢાઈના સમય ઉપર દ્રષ્ટિ કરીશું તે તે સમયમાં તક્ષશિલા અને કાશીની વિદ્યાપીઠી, નાન્દનના ઉપાશ્રય, ઉજ્જયિનીની વેદ્યશાળા, વાલ્મિક, કશ્યપ, Page #109 -------------------------------------------------------------------------- ________________ • ( ૮૨) વિશ્વામિત્ર આદિ ઋષિઓનાં ગુરૂકુળ વિગેરે સંસ્થાઓ હિંદના લેકેને દરેક બાબતમાં જ્ઞાન–ભેજન ઘણું ઉત્તમ રીતે આપતા. એ જ્ઞાનભેજન, સમાજ અને ધર્મ પરિવર્તનના પંદરસેં વર્ષ લગભગના સમયમાં પ્રજાએ ઘણી સારી રીતે ખાધું, પચાવ્યું, ને વધાર્યું. તે સમયે દેશમાં અહિંસક અને સત્યના આધાર ઉપર હરિફાઈ ચાલતી ને માત્ર વાગયુધ્ધ થતાં. એક બીજાથી ચઢતા થવા અને આમ પ્રજાને આકર્ષવા તે સમયના હરિફે પિતાની બુદ્ધિને ઉપગ અહિંસક રીતે જ કરતા જેથી દરેક બાબતમાં શેધ ખેળ થઈને ભૌતિક તેમ જ આધ્યાત્મિક જ્ઞાનને વધારો થતો ગયો. દેશ તે વખતે સ્વતંત્ર હતું. જેથી પ્રજાએ આ - વધારાના જ્ઞાનને આસ્વાદ ઘણી સારી રીતે ભેગ. તે આપણે સુવર્ણયુગના સમયમાં જોયું છે. આ પછી એટલે વિ. સં. અગીઆરમા સૈકાથી શરૂ થઈ વિ. સં. અઢારમાં સૈકા સુધી દેશ, ધમધ, વિધમ, દ્રવ્ય અને સત્તાના લેભી એવાઓના કબજામાં પડશે જેથી હિંદુ સંસ્કૃતિની દરેક બાબતને મરણતોલ ફટકા સહન કરવા પડયા. પિતાના જ્ઞાન – ધર્મ – દ્રવ્ય-સંસ્કૃતિ - વિગેરે સાચવવાને અનેક કષ્ટ અનેક વર્ષો સુધી સહન કરવાં પડ્યાં. અને તે સમયમાં પુસ્તક પાનાં દરિઆમાં ને દ્રવ્ય જમીનમાં સંતાઈ ગયાં. ને જેમ તેમ કરી હિંદુએ પિતાની જીંદગી ગુજારવા લાગ્યા. એને આ બધું મેળવેલું જ્ઞાન ને સંસ્કારને છેડવાં પડયાં, આમાંથી જે કંઈ બાકી રહ્યું હતું તે ઓગણીસમાં સૈકામાં યુરોપિઅન ચકેર પ્રજા આવી તેણે પાણીના મુલ્ય આ બધા જ્ઞાન ભંડારના સાધને પિતાને ત્યાં લઈ ગયા. ત્યાં તેને ઉપયોગ કરી પિતાના નામને રંગઢંગ ચઢાવી નવાં નવાં પુસ્તકે, હુન્નર ઉદ્યોગો સ્થાપી દુનિઆમાંથી પિતે કીત અને દ્રવ્ય પિતાના દેશના લેકેને ભેગવવા આપ્યું. આ વખતે આ સંસ્કારી પણ પરતંત્ર હિંદ હતાશની નજરે બધું જોઈ રહી. આ કાળમી સમયમાં જતાં જતાં આપણી પાસે રાણાયા અને મા મારત એ બે ઐતિહાસિક ગ્રંથને વારસો રહ્યો છે. તે ગ્રંથમાંથી નાના નાં કેટલાક દાખલા આ નીચે ટાંક્યા છે. (૧) શ્રી રાજની લંકાથી પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા આવ્યા તેને હવે અત્યારે સત્ય માનીએ છીએ. (૨) હિંદ અને લંકા વચ્ચે ટુંકામાં ટુંકા જળ માર્ગ ઉપર ન, નૌત્ર, સંજ, ગાંડુભાને આદિ ઇજનરેએ પૂલ બાંધે તેને હાલ વસાઈની ખાડીને પૂલ જોઈને તે પુલની વાત સત્ય માનીએ છીએ. (૩) વિમાન માર્ગે છત્રીધારીઓ અધરથી શહેરમાં પ્રવેશ કરે છે તે જોઈને હનુમાનજી અશક વાડીમાં સીતાજીને મળ્યા હોવાનું સત્ય માનવું પડે છે, Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩) I ! (૪) ઇદ્રિજીતને હાથે લમણજીને સાંગ (તલવાર) વાગી તેથી તે મુક્તિ થયા તે માટે અમુક પર્વત ઉપરથી અમુક વનસ્પતિ અમુક સમયમાં આવે તે લક્ષમણજી સાજા થાય એવું શ્રીમાન રામચંદ્રજીના લશ્કરમાં હાલની રેડક્રોસ સાયટી જેવી કે સંસ્થા હોય અને તેમાં વનસ્પતિના ગુણજ્ઞ આયુર્વેદી વૈદ્ય બતાવ્યું હોય એમ અત્યારે કબુલ કરવું પડે છે. અને હનુમાનજી જેવા શક્તિશાળી વિમાની તે ટેકરી ઉપર જઈને ત્યાંથી વનસ્પતિ કાપી તેને ગાંસડ ધારેલા સમયની અંદર લાવી આપે તે વાત પણ હવે કબુલ કરવી પડે છે, (૫) લક્ષ્મણજી તે સમયના વિજ્ઞાન શાસ્ત્રીઓમાં અને તેમાં ખાસ વિપુત રાજ ના જ્ઞાનમાં પારંગત હતા તે વાત સર્વને સુવાદિત હતી. તેથી શ્રીનાર રામનની એ જ્યારે સીતાજીને વાલ્મિક ઋષિના આશ્રમમાં સંન્યાસિની દિક્ષા લઈ જીવન પુરૂં કરવાં લક્ષમણ સાથે મોકલ્યાં તે સમયે લક્ષમણજીએ વાલ્મિક ઋષિના આશ્રમ નજીક સીતાજીને લઈ જઈ તેમને શ્રીમાન્ રામચંદ્રજીને સંદેશો કહ્યો. તે સાંભળી સીતાજી નહીં ગભરાતાં લક્ષમણજીના વિજ્ઞાનની મદદ માગી. આથી લક્ષમણુજીએ સીતાજીથી અમુક અંતરે જઈ પિતાની પાસેના વિદ્યુત વાહક યંત્રમાંથી પૃથ્વીમાં વિધુત પ્રવાહ મુકયે તેના બળે જમીન પહોળી થઈ ને સીતાજી અંદર સમાઈ ગયાં તે પછી વિધુત પ્રવાહ ખેંચી લેતાં જમીન પિતાની મુળ સ્થીતિમાં આવી ગઈ. આજ સુધી આ વાતને આપણે કલ્પનામય સમજતા હતા પરંતુ અત્યારે જ્યારે વિધુત સાધનથી નહીં જાણેલા બનાવ નજરે જોઈએ છીએ ત્યારે લક્ષમણું જીની વિધુતશાસ્ત્રની વાત આપણે સત્ય છે એમ માનવું પડે છે. . (૬) રામાયણના સમયના શ્રીમાન રામચન્દ્રગો ના સહાયકેને આપણે હજુ સુધી વાનર સમજીએ છીએ તે પણ ભયંકર ભૂલ છે આર્યલેકે હિંદમાં આવ્યા તે પહેલાં ત્રણ હજાર વર્ષ અગાઉથી ભૂમધ્ય સમુદ્રના કિનારાથી સિંધ અને પંજાબમાં આવેલાને મેદૃન ગો જેવાં નગર વસાવી ત્યાં રહ્યાં. એ નગર ઉપર સિંધુ જળને જળ પ્રલય થશે ત્યારે ત્યાંથી દક્ષિણમાં ગયા તે જ્ઞાવિર કહેવાયા. તેમનું પ્રથમ આગમન સ્થાન મેન નોર્વે “નામ ના શહેરનું મુળ સ્થાન હાલમાં મળી આવ્યું છે, તેમનું વર્ણન કરવાનું આ સ્થાન નથી, તેના ઉપર “રિની ગતિ પ્રાચિન ઇતિ” એ નામને લેખ ગુજરાત શાળા પત્ર પુ. ૬૭ અંક, ૩ માટે માર્ચ સને ૧૯૨૮ના પૃષ્ટ ૭૩ માં આપેલે તે વાંચવાથી ખાત્રી થશે કે, આ ાિ કેટલા જુના વખતથી સંસ્કારી અને પાવરધા હતા તે ખ્યાલમાં આવશે. તેમના વંશજોને આપણે વાંદરાં કહી અવગણિએ એમાં આપણી અજ્ઞાનતા અને વિચાર શક્તિની ઉણપ એજ મુખ્ય કારણ છે. શ્રીમાન રામચંદ્રજીને આપણે પુર્ણ પુરૂષોત્તમ અવતારી ભગવાન માનીએ છીએ તેઓ આવા વાંદરાની મદદ માગે એ માનવું એ Page #111 -------------------------------------------------------------------------- ________________ બીલકુલ બે છે. તેઓ વિજ્ઞાનીઓ, મુત્સદી, આયુર્વેદજ્ઞ, લડાયક અને નીતિવિષયમાં પારંગત હતા અને તેમના તે સદગુણે જોઈને જ શ્રી રામચંદ્રજીએ તેમની સાથે મૈત્રિસંબંધ કર્યો હતો, હવે આપણને ખાત્રી થાય છે કે “જુનાં પિોથાં તે થાં” એ માન્યતા ભુલ ભરેલી અજ્ઞાન મુલક છે. જેથી હવે એ માન્યતાને દુર કરવા દરેકને નમ્ર સૂચના છે. આ જ વર્તાવ આપણ નેત્ર સંબંધને છે. ચાતુર્વણ્યનાં સમયમાં ગેત્ર અને વર્ણને જન્મ થયે તે સમયના વૈજ્ઞાનિકને ગેરના ગુણદોષનું જ્ઞાન ધાર્મિક અને સામાજીક દ્રષ્ટિએ સંપુર્ણ હતું એટલું જ નહિં પણ વિજ્ઞાન દ્રષ્ટિએ તે તે કરતાં પણ વધારે જ્ઞાન હતું. પરંતુ એ વિચિક્ષણ વિજ્ઞાનિઓને માનવશક્તિના જોખમ સામે થવાના દેશની પણ તેટલી જ ખબર હતી. તેથી તેમણે ગોત્રના ગુણદોષની ભીષણતા આમ પ્રજા આગળ ખુલ્લી ન કરતાં તેને ધાર્મિક અને સામાજીક બંધનમાં ગેત્રને પ્રથમ સ્થાન આપી દીધું. અને એ રીતે આખી પ્રજાને આ જ્ઞાનને દુરૂપયોગ કરી છિન્નભિન્ન થતી ને અધોગતિને રસ્તે જતાં બચાવી લીધી છે. ગોત્રભંગને ધાર્મિક વટહુકમથી ગુન્હ ઠરાવ્યું, અને વંશની સંસ્કૃતિની વિશુધિધના સાધનમાં શેત્રની પ્રથાને અતિ આવશ્યક અંગ ઠરાવ્યું, કે જેથી કે તેનું ઉલ્લંઘન કરવાની હિમ્મત કરી શકે નહીં. આ ધાર્મિક વટહુકમથી ગોત્રની પ્રથા સઘળી કામમાં આજસુધી અખલિત રીતે ચાલી રહી છે. આ લેખ લખતી વખતે ખબર પડે છે કે જાદવ કુળમાં જન્મ લઈ આહિરને ત્યાં ઉછરેલા શ્રી છor mજાર નાં લગ્ન રાધિકાજી સાથે થયેલાં તે રાધિકાજીના પિતાના ગામનું નામ જણાનાં છે, એ બરસાણને કઈ પણ રડીશ શ્રી કૃષ્ણ ભગવાન નું જન્મ સ્થાન મજુર અને ઉછેરસ્થાન જ એ બે ગામના સર્વજનિક જળાશયનું પણ પાણ સરખું વાપરતા નથી તે પછી બીજા સંપર્કની તે વાત જ શી? આ સિવાય આપણું જીલ્લાના ધારાળ ભાઈએ જે ગામમાં પોતાની દીકરી આપી હોય તે ઘરને, તેના કુટુંબને અને તેના ગામ સુધાંતને “પુજા” એટલે “પુન્ય” ગણું તેમની મહેમાનગીરી કે હુકે તમાકુ કે પાણી સરખું પણ વાપરતા નથી તે પછી બીજા સંપર્ક અને વ્યવહારની તો વાત જ શી હોય? આવા ધાર્મિક વટહુકમને આ પ્રવાહ હજુ ચાલ્યા કરે છે. તેની પ્રબળતા જાણવા આ દાખલા ટાંકયાં છે. ગોત્રના ગુણદેષ સંબંધી વિજ્ઞાન દ્રષ્ટિએ વિવેચન કરતાં આપણું જુના વારસામાં મળેલ જ્ઞાનને ઢગલે તે અગીઆરમા સૈકાથી અઢારમા સકાના અંત સુધના કાળમીઢ યુગમાં દરિઆની તળીએ જઈને બેઠો, અને જે કંઇ જુનાં પુસ્તકે હતા, તે ઓગણીસમા સૈકાની શરૂઆતથી યુરોપખંડની ચકોર પ્રજા અહીં આવી તે પાણીના મુલ્ય લઈ ગયા. ને તેને પોતાના જ્ઞાનના રંગઢંગ ચઢાવી Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) નવા વૈજ્ઞાની તરિકે દુનિઆમાં પ્રચાર કરી કીર્તિ દ્રવ્યથી પોતાના દેશને સમૃધિવાન બનાવ્યે, પશ્ચિમના વિજ્ઞાનિકોએ આ ખાંખત અથાક મહેનતથી સારૂં' જ્ઞાન એકઠું' કરેલ છે. પાશ્ચિમાત્ય પ્રજનન શાસ્ર પણ આ વિષયમાં ઉપયોગી માહીતિ પુરી પાડે છે, આ વિષયને અભ્યાસ, રા. રા. નગીનલાલ વાડીલાલ ગાંધી જે કપડવ ંજ દીવાની કોર્ટમાં સરકારી વકીલ અને એડવાકેટ છે તેમણે સારા કરેલા છે. આ ભાઈ નગીનલાલ તે લેખકના સદ્ગત સન્મિત્ર વાડીલાલ લી’ખાખાઈ કે જે આ પુસ્તકના મુળ ઉત્પાદક છે, તેમના જ્યેષ્ઠ પુત્ર થાય. તે માત્ર જ્ઞાતિ સેવાની ધગશને લેઈને આ કાર્યોંમાં સલાહ અને દોરવણી આપી રહ્યા જે, તેમને આ પુસ્તકાનાં પ્રકરણા વંચાવતાં ગોત્ર સબંધીનુ. તેમનુ' તત્વજ્ઞાન મારી મદદે ધસી આવ્યું. એ ભાઈએ ગોત્ર સબંધીનુ વિજ્ઞાનદ્રષ્ટિએ મેળવેલું જ્ઞાન મને સમજાવ્યું, કહી સાઁભાળાવ્યું. તે સમયે માગણી કરતાં વિના સકેચે એક નિષધ લખી આપવાનુ પાતે જણાવ્યુ. જેના પરિણામે ગુજરાતીમાં નિબંધ લખી આપ્યા છે તેની અક્ષરશઃ નકલ આ નીચે ઉતરી છે. 66 ‘મુળ પુરૂષથી ઉતરી આવેલા અનેક પેઢીના સ્રી પુરૂષો એક ગેાત્રના એટલે “ ગાત્રી ” કહેવાય છે. તે દરેક સ્ત્રી પુરૂષને ચાક્કસ પ્રકારના ગુણ ધર્મવાળા જંતુઓ, રજકણા, કે પરમાણુ આ પેઢીઓગતથી જન્મ સાથે શરીરમાં ઉતરી આવેલા હોય છે. તે ગુણધર્મવાળું પુક્રેસેર [ ૫ ] Sperm અને અડ (આવા ) ava હાય છે. એક સ્પમ અને એક આવાના સયાગથી બાળકની ઉત્પતિ થાય છે. દરેક એવામાં ૨૪ જોડ મેઝેમ્સ Chromosomes હાય છે. સ્પર્મમાં ૨૩ જોડ અને કાઇમાં ૨૪ જોડ મેમ્સ ohromosomes હાય છે. ૨૩ા જોડના ક્રોમેઝોમ્સવાળા સ્પર્મના સંચાગ આવા સાથે થાય છે તે તેનુ મૂળ પુત્ર હાય છે. જયારે ૨૪ જોડના ક્રોમોઝોમ્સ વાળા સ્પર્મના સંચાગ આવા સાથે સાથે તે તેનું ફળ પુત્રી ડાય છે. દરેક બાળકને માતા તરફથી ૨૪ અને પિતા તરફથી ૨૩ અગર ૨૪ chromosoms ક્રોમોઝોમ્સ વારસામાં મળે છે. દરેક ક્રોમોઝોમ્સની અંદર સેંકડો પરમાણુ એ હાય છે. તે દરેક પરમાંણુનું નાંમ “ જન ” છે. દરેક બાળકને ઉપર જણાવ્યું તે રીતે તેની માતા અને પિતા તરફ્થી અનેક “ જન ” વારસામાં મળે છે. અને તમામ પ્રકારની વંશ પર પાગત્ત રીતે જે જે શક્તિઓ, ત્રુટિઓ, ગુણુદોષ, બુધ્ધિ, શરીર, લાહી, માંસ, પુટ નોટ: આ સમંધી વધુ માહીતી જાણવાની ઈચ્છાવાળા જીજ્ઞાસુને "YOU AND HEREDITY." BY AMRAM SCHEINFELD. EDITED BY 1. B. S. HALDANE. 1939 CHATTO AND WINDUS LONDO. પુસ્તકમાંથી મળી રહેશે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) રૂપરંગ, વજન વિગેરે અનેક વસ્તુઓ બાળકમાં ઉતરી આવે છે તે તમામનું આદિ કારણ ઉપર જણાવેલ “જન” છે. “જન” ના કદના પ્રમાણમાં તેની શક્તિ આશ્ચર્ય કારક છે. એક સંગ વખતે પુરૂષના વયેના માત્ર એકજ ટીપામાં સ્પર્મ (યુકેસર) સંખ્યા દશ કરોડ સુધીની હોય છે. એવાનું કદ છાપેલી ચોપડીમાંના પુર્ણવિરામના ટપકાથી પણ કમી છે. એક સ્પર્મનું કદ એવાથી હજારેક ગણું નાનું હોય છે. એક સ્પર્મમાં ૨૪ કોમેન્સ અને એક કોમેઝેમ્સમાં સેંકડો “જન” હોય છે. આવી રીતે “જન”ના કદને ખ્યાલ, તર્ક શક્તિની ઈશ્વરી બક્ષીસ જેમને હશે તેમને જ આવશે. “જન” નું કદ નાનામાં નાની દેખી શકાય તેવી ચીજથી લાખો ગણું સુક્ષમ અને તેનાથી પણ અતિસુક્ષમ, અત્યંત સુક્ષ્મ છે. “જન”ની શક્તિ કેટલી? બાળકને વારસામાં મળતી તમામ શક્તિ, અશક્તિ, ગુણદોષ, રૂપ, રંગ, વગેરે તમામનું આદિકરણ “જન” છે. એક“જન” ની અંદર લાખના હિસાબે એટમ હોય છે. જેવા પ્રકારના “જન” એવા પ્રકારનાં શરીર અને મન ઘડાય છે. બુદ્ધિ, સ્વભાવ, સગુણ, દુર્ગુણ વિચાર, વાણિ વગેરે અનેક વિધાતા આ “જન” છે. બહારના સંગે, સમાજની રૂઢિઓ, તથા બંધને, આબેહવા વગેરે અનેક “એનવાયરમેન્ટ”(વાતાવરણ) બાળકને અસર કરે છે. અને બાળકના વારસાઈ ગુણદોષમાં સુધારા વધારે યાને ફેર ફાર કરે છે. છતાં મુળ ભૂત વસ્તુને વિધાતા (નિમતા) તે આ “જન” છે.. “જન” અનેક જાતના છે. તેનું વિગતવાર વર્ણન કરવાનું આ સ્થાન નથી. આ કામ પુરતી જરૂરી છે કે – દરેક “જન” બાળકની અમુક અમુક શારીરિક, માનસિક, તેમજ આધ્યાત્મિક શક્તિઓને અગર ઉણપને તે ઉત્પન્ન કરે છે - ચામડીના રંગ, આંખની કીકીનારંગ, વાળનારંગ, નાકની અણી, ચહેરાનઘાટ, શરીરની ઉંચાઈ, પહોળાઈ, જાડાઈ, હાથપગની લંબાઈ, અગર ટુંકાઈ, હૃદય, ફેફસાં વિગેરે શરિરના અનેક ભાગોની રચના તથા બંધારણ ઉપર વર્ચસ્વ આ “જન” નું છે. કેકેશીઅન અને આર્ય પ્રજાનાં શરીર પણ તે કારણથીજ એકજ ઘાટનાં હોય છે. સીધીનાં શરીર પણ “જન”ના કારણથી જુદા પ્રકારનાં હોય છે. જ” ના શ્વેત અને શ્યામ નામે બે વિભાગ વૈજ્ઞાનિકોએ પાડયા છે. આ વિભાગ “જનીના રંગના નહીં પણ ગુણના છે, સગુણ સાત્વિકપણું ઉપ ગીપણું વધારનાર “જન તેને શ્વેત “જન” કહ્યા છે. તામસગુણ, નિરૂપયોગીપણું સ્વાથ, દુખદ, રેગિષ્ઠ ઈત્યાદી વધારનાર “જન” તે શ્યામ (બ્લેક) કહ્યા છે. દાખલા તરિકે આંખની જોવાની શક્તિના “જન” ગુણમાં બે પ્રકારના છે એક “તજન ને બીજે “શ્યામજન”. આંખની લેવાની શક્તિને નુકશાન કરે છે. બાળકને મા તેમજ બાપ બન્ને તરફથી જે એક “શ્યામજન” વારસાઈમાં મળે હોય તે તે “જન” ની શક્તિ વિકસીત થતી નથી. પણ સુષુપ્ત અવ Page #114 -------------------------------------------------------------------------- ________________ સ્થામાં રહે છે. પરંતુ મા અગર બાપ તરફથી બે અગર વધુ શ્યામ (બ્લેક) “જન” વારસામાં મળ્યા હોય તે તે સ્થાન “જનની શક્તિ વિકસીત થાય છે. પરિણામે તે “જન” થી બાળકને વેઠવા પડે છે. આંખની શક્તિ બાબતના બે રામ “જન” બાળકને વારસાઈમાં મળે તે તેની આંખની જોવાની શક્તિ ને હાનિ પહોંચશે. અને ત્રણ અગર વધુ ફશાન “જન” મળ્યા હોય તે અંધાપા સુધી આંખને હાનિ કર્તા થઈ પડશે. ડાયાબીટીસ (મધુ પ્રમેહ), હાટડીઝીસ (હદય રોગ), કેન્સર અને ટયુબર કયુલેસીસ (ક્ષય) જેવાં દરદ વારસાઈથી ઉતરી આવે છે. આજ રીતે ચામડીને રંગ, આંખને રંગ, વાળને વર્ણ, વિગેરે અનેક ચીજે બે અગર વધુ “જન” થી નિર્મિત થયેલી હોય છે તે ચીજ સ્પષ્ટ અને વ્યાપક રીતે બાળકમાં ઉતરી આવશે. પરિણામે વેત “જન” ના ગુણો અને રૂથામ “જન” ના દોષે સ્પષ્ટ અને વ્યાપક રીતે બાળકમાં ઉતરી આવશે. ગુણ કરતાં દેષ વધુ ગ્રહણ કરવાની શક્તિ સાધારણ રીતે જે વિશેષ હોવાથી એકજ ગુણધર્મના “જન” વારસાઈમાં મળે તે ગુણ કરતાં દેષ વધુ પ્રમાણમાં વારસાઈમાં ઉતરી આવે અને તે દેશે પરિપુર્ણ વિકસીત થાય. - એકજ ગોત્રના સ્ત્રી અને પુરૂષનું લગ્ન થવાથી તેમનાં બાળકમાં એકજ જાતના “જન” ની સંખ્યા વધુ ઉતરી આવવાને સંભવ છે. તે કારણે તે બાળકોમાં શારીરિક, માનસિક, તેમજ આધ્યાત્મિક વધુ પડતા ગુણો અગર વધુ પડતા દેશે ઉતરી આવે અને ઉપર જણાવ્યું તેમ ગુણ કરતાં દેશે વધુ ઉત્કૃષ્ટપણે પ્રગટ થવાને સંભવ છે. આ કારણ સર એકજ ગેત્રનાં સ્ત્રી પુરૂષને “લગ્નસબંધ” વર્ક્સ (ત્યાજ્ય) ગણવામાં આવ્યું છે. જે જે કામમાં એક જ સ્ત્રી પુરૂષોનાં લગ્ન કરવાની છુટ છે તે તે કેમની લાંબા ગાળે અવનતિ થયેલ છે. તે હકીકત ઈતિહાસથી સાબીત થાય તેમ છે. શ્યામ “જિન” થી ઉતરી આવતા વારસાઈથી મળી શકતા કેટલાક રોગો જેવાકે ડાયાબીટીસ (મધુ પ્રમેહ), હાર્ટડીઝીસ (હદયરેગ), કેન્સર, ટયુબરકયુલેસીસ (ક્ષય), ચાઈલ્ડ હુડ (રૂપેરીઝુલ), હાઈબ્લડ પ્રેશર, અલસર, અસ્થમા (દમ) હેમેફીલીઆ (લેહી બંધ ન થવું) લેથલ્સ કીડની ડીઝીસ, કમળો, એલરજી, ઈડીઅસી અને બીજી માનસિક અપુર્ણતાઓ, ઈનસેનીટિ, આંખના દરદ, કેરેક, મોતીઓ, એકઝીમાં (ખરજવું) બેસી આંખ, બહેરાશ, રંગને અંધાપો, રતાંધળા પણું, દાંતના દર્દો, શરીરના બાંધાના પ્રકાર (નીચાપણું), પેટાલીસીટા, ચામડીની વિચિત્રતા અને તેના રંગ, વાળના રંગ, તથા વળાંક, હાલી આપણું, માથાની તાલ, શરીરના અવયવની ખેડ, ચામડીનાં ચાઠાં, વિગેરે. કેટલાક “જન”ની ખાસ વિલક્ષણતા એ છે કે તેઓ જીંદગીના અમુક વર્ષ વીત્યા પછી જ અસર કરે છે. એક જ કુટુંબમાં અમુક વર્ષ બાદજ ક્ષય અગર Page #115 -------------------------------------------------------------------------- ________________ (૮૮) તેવા રેગ કુટુંબીઓને અસર કરે છે. વિજ્ઞાનની આ હકીકત તિષ્ય શાસ્ત્રને આડકતરી રીતે સાબીતિ આપતી રહે છે. વળી “જન” માનસિક અસાધારણ શક્તિઓ ઉત્પન્ન કરે છે. દુનિઆના પ્રવિણ સંગિત શાસ્ત્રીઓની વારસાઈ જતા તેમને તેમના વડિલે તરફથી સંગિતના “જન” વારસાઈમાં બે કરતાં વધુ “જિન” મેળવનાર ઉત્કૃષ્ટ કેટિના સંગિતકાર હતા. ઘણુ નાની ઉમ્મરમાં તેમની શક્તિ વિકસીત થયેલી હતી. તે આ “જન” ના પ્રતાપે જ થયેલી હતી. આગેવાન વ્યક્તિઓના વડવા ઘણા કેશમાં પુરૂષ હતા. નિરાસનમાં ની જણાવેલી મહત્તા જૈન ઈતિહાસમાં ગેત્રને ઘણી અગત્યતા આપવામાં આવી છે. દરેક તીર્થ કર, ચક્રવતી, વાસુદેવ વિગેરે શલાકા પુરૂષે ઈશ્વાકુ, હરિવંશ, વિગેરે અમુક ઉચ્ચ ગોત્રમાંજ જન્મ લે છે. એટલું જ નહીં પણ આત્માનાં બંધનમાં આઠ કર્મમાં ગોત્ર કર્મને એક કર્મ તરિકે જણાવેલું છે. કલ્પસૂત્ર વિગેરે શાસ્ત્રોમાં શ્રી આદીશ્વર ભગવાનને ઈફવાકુ કુળ યાને ગોત્રના જણાવેલ છે. આ કુળની શ્રેષ્ઠતા એટલી હદ સુધી જણાવેલી છે કે શ્રી આદીશ્વર ભગવાન પછી તેમની અગણિત પેઢીએ સુધીના સંતાન જન્મથીજ એટલી ઉચ્ચ કોટિના હતા કે તેઓ તમામ ક્ષે ગયેલા. સત્યવાદી હરિશ્ચન્દ્ર રાજા પણ ઈશ્વાકુ કુળના હતા તેમ હાલના ઇતિહાસકારો જણાવે છે. શ્રી મહાવીર સ્વામી ભગવાન જન્મથી “કશ્યપ ગોત્રના હતા. તેમને સંબંધનાથે “કાશ્યપ” શબ્દ જૈન ધર્મ સુત્રોમાં વાપરવામાં આવ્યું છે. ગોત્રની મહત્તા જૈન ઇતિહાસમાં એટલે સુધી આપવામાં આવી છે કે મહા પુરૂષે ઘણી વખત તેમના નામથી નહીં પણ ગોત્રના નામથી ઓળખતા હતા. શ્રી મહાવીર સ્વામિજીના મુખ્ય ગણધરનું નામ જૈન ઈતિહાસમાં “ગૌતમ” નામથી પ્રસિદ્ધ છે. ગૌતમ તેમના ગેત્રનું નામ છે. તેમનું નામ ઇન્દ્રભૂતિ હતું. જૈન ઈતિહાસ ગોત્રના નામથી ઓળખાતા અનેક સ્ત્રી પુરૂષનાં નામથી ભરપુર છે. શ્રી મહાવીર સ્વામીના ૨૭ સત્તાવીશ ભનું જીવનચરિત્ર પણ ઉચ્ચગેત્ર અને નીચગેત્ર એટલે ગેત્ર કમનુંજ આખ્યાન છે. શ્રી આદીનાથ ભગવાનના સુપુત્ર ભરત ચક્રવર્તીના સુપુત્ર મરિચીના ભાવમાં પિતાના તે વખતના અને ત્યાર પછીના ઉચ્ચ ગેત્રના અભિમાનના પાપકર્મના પરિણામે તેઓને વખતો વખત નીચગેત્રમાં જન્મ લે પહેલે. અને તે પ્રમાણે કર્મ ભેગવતાં છતાં શેષ રહેલું કર્મ તેમના છેલ્લાં અને તીર્થકર તરિકેના ભવમાં ૮૨ બ્યાસી દિવસ પર્યત પણ ભેગવવું પડેલું. શ્રી મહાવીરસ્વામિજીનું ચરિત્ર ગેત્રના મહત્તા માટે સચોટ ઉદાહરણ છે. જૈન ઈતિહાસમાં પણ એકજ ગેત્રમાં લગ્નને પ્રતિબંધ છે. ચોથા આરાના છેવટના ભાગમાં “શત્પત્તિ” જૈન ઇતિહાસ પ્રમાણે તેમજ અર્વાચીન વિજ્ઞાન Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે “બાયસેકસ્યુઅલ” હતી, એટલે એક સ્ત્રી અને એક પુરૂષની જોડી યાને “યુગલ” એકી સાથે અવતરતું. તે યુગલ વળી એક સ્ત્રી અને એક પુરૂષની જોડીને જન્મ આપી કાળધર્મ પામતું તેઓ “યુગલીઆ” કહેવાતા. આવાં “બાય-સેકસ્યુઅલ” જંતુઓ હાલ પણ પ્રાણી સૃષ્ટિમાં હયાત છે. “Gyaaundre morph, “ગાય ” Drosophela ડોસોફીલા દાખલા રૂપ છે. વંશત્પત્તિની આ પ્રથા શ્રી આદીશ્વર ભગવાન સુધી ચાલી. પહેલી વખતેજ તેઓશ્રીએ તેમની સાથે જન્મેલી સાથે અને તે ઉપરાંત તેમની સાથે નહીં જન્મેલી એવી બીજી સ્ત્રી સાથે એમ બે સ્ત્રીઓ સુનંદા અને સુમંગળ સાથે લગ્ન કર્યા. તે રીત, તે સમય સુધી ચાલતી આવેલી પ્રથાથી વિરૂદ્ધ હતી. વળી તે લગ્નથી એક પુત્ર અને એક પુત્રી ને બદલે એક પુત્ર અને બે પુત્રીઓને વિસ્તાર પણ થયે. બાય-સેકસ્યુઅલ પ્રથાને તેમણે અંત આણ્યો. યુગલીયા યાને એક ગેત્રમાં લગ્ન કરવાની પ્રથા બંધ થઈ. અને ભિન્ન કુળના પુરૂષ અને ભિન્ન કુળની સ્ત્રી જોડે લગ્ન કરવા કહ્યું. શ્રી આદીનાથજી ના પુત્ર પૈકી ભરત અને બાહુબલજી પરણેલા હતા. તેઓ જુદા કુળ યાને શેત્રની સ્ત્રીઓ સાથે પરણેલા. તેઓ સાથે જન્મ પામેલી “બ્રાહ્મી” અને “સુંદરી સાથે પરણેલા નહીં. શ્રી આદીશ્વર ભગવાનના વખતથી એક જ ગોત્રનાં સ્ત્રી પુરૂષને પરણવાની પ્રથા બંધ કરવામાં આવી, એઠજ ગોત્રમાં લગ્ન કરવાની પ્રથા યુગલીઆ અવસ્થા સુધી ચાલી ત્યાં સુધી શ્રી આદીશ્વર ભગવાન તથા ત્યાર પછી ત્રીપૃષ્ટ વાસુદેવ સિવાય તીર્થંકર ચક્રવર્તિ વિગેરે ૬૩ ત્રેસઠ શલાકા પુરૂષે પૈકી કેઈપણ શલાકા પુરૂષને જન્મ થયો નથી. તે હકીક્ત એક ગેત્રમાં લગ્ન નહીં કરવા બાબત પુરતો પુરાવો છે. રંવાર – ગાંધી નગીનલાલ વાડીલાલ એડવોકેટ-કપડવંજ ગોત્રના ગુણદોષની સમીક્ષા વિજ્ઞાનદષ્ટિએ ઘણી સારી રીતે ભાઈ નગીનલાલે કરી છે. આ ભાઈને પિતાના વકીલના ધંધાને ખપતા કાયદાના જ્ઞાન ઉપરાંત, તિષનું, વિજ્ઞાનનું, સામુદ્રિકનુ તથા શત્પત્તિ વિગેરે શાસ્ત્રનું જ્ઞાન મેળવવાનો શોખ છે. તેમની કર્તવ્યનિષ્ઠ પરાકાષ્ટાએ પહોંચેલી હોવાથી આ શેખથી મેળવેલા જ્ઞાનને લાભ કેઈને આપવાનો વખત તેમને મળતા નથી. માત્ર જ્ઞાતિ પ્રેમની ખાતરજ ઉપર જણાવેલા બે વિધાને લખી આપ્યાં છે તે બહુ અસરકારક અને સૌને જાણવા લાયક છે. આવાં વિધાને લખી આપી અમારા પુસ્તકને શોભાવ્યું છે તે માટે આ સ્થળે અમારા એ યુવાન ભાઈને ધન્યવાદ આપીએ છીએ. પરમાત્મા તેમને દીર્ધાયુ અને જ્ઞાનપિપાસુ વૃત્તિ બક્ષે. એજ પ્રાર્થના કરી વિરમીએ છીએ. ગેત્રની ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક તેમજ જૈન ઐતિહાસિક રીતે ચર્ચા કરવામાં આવી છે. એકજ ગોત્રમાં લગ્ન કરી કેઈપણ વ્યક્તિઓ આવું ભયંકર Page #117 -------------------------------------------------------------------------- ________________ ( ć ) અને મહાન દુઃખ વાહારવાની વાત સરખી પણ કરે નહી', એવી લેખકને ખાત્રી થાય છે. નીંમા વિણક મહાજન જે ચાતુણ્ડના સમયની ચાલતી આવેલી નાત છે, તે જ્ઞાતિએ બ્રાહ્મણા જેટલાજ સંયમ પાળી પોતાની કન્યા પોતાનાં ૩૨ ગાત્ર બહાર કોઈને હજી આપી નથી આવા સયમને લીધે તેમની બુધ્ધિ, મગજશક્તિ આચારવિચાર, ગૃહસ્થ આશ્રમના કુળદેવ, કુળાચાર વિગેરે બ્રાહ્મણાની માફક સાચવી રાખ્યાં છે આ સાચવતાં જ્ઞાતિને અનેક સમય સુધી અનેક કષ્ટો વેઠવાં પડયાં હશે તે વેઠીને પણ પાતનાં કુળધમની મુડી [ પોતાની નાત અને ગાત્ર] સાચવી રાખી છે. તેના ફળ તરિકે બ્રાહ્મા અત્યારે જે અઢારે વર્ણમાં પુજય અને શ્રેષ્ઠ મનાય છે તેમ ૮૪ ચારાસી નાતના વિષ્ણુકામાં આ નાત “મહાજન” તરિકે અને તેના અગ્રણી ‘નગરશેઠ’ તરિકેની માનપ્રદ પદવી મેગવે છે આવી પવિત્ર નાતના વારેસે ભાગવનાર નીમા ણિક મહાજનની દરેક વ્યક્તિ આવા દરજ્જાની નાતના પેાતે નખરા છે તે ખ્યાલમાં રાખી નાત-ગાત્ર અને કુળ ધર્મને અજવાળે એવાં કૃત્ત્વો તરફ પ્રેરાય તેવી નમ્ર સુચના છે. પ્રભુને અમારી પ્રાર્થના છે કે અમારી આ સુચનાને ફળપ્રદ બનાવેા. तथास्तु ० ભર્તૃહરી નીતિશતકમાં એક શ્લોક છે કેઃ— आर्यावृत्त ॥ अज्ञ सुखमाराध्य, सुखतर माराध्यते विशेषज्ञ; ॥ ज्ञान लवणिदग्धं ब्रह्माषिम नरंनरजयति. ॥ ગુજરાતીમાં અર્થ અન્ન નહી' જાણનાર માણસ થોડી મહેનતે સમજી શકે છે. વધારે સમજી અને જ્ઞાની માણસ તે કરતાં વધુ સરળતાથી સમજે છે, પરંતુ થોડુ' જાણનાર અને બાકીનું નહી જાણનાર [ અર્ધદગ્ધ ] ને તા બ્રહ્મા પણ સમજાવી શકતા નથી તે માણસની તા તેવાઓને સમજાવવાની તાકાતજ શી ? મતલબ કે તેવા માણસાને સાધારણ મનુષ્ય સમજાવી શક્તાજ નથી. જેથી આવા માણસાને સમજાવવાનું યાને સીધે માગે ચઢાવવાનું કાર્ય તા શ્રી કુળદેવ શ્રી દેવગદાધરરાય [ શામળાજી ] ના ચરણમાં વિનતિ કરી તેમનેજ સોંપવું કે જે પેાતાનાં બાળકો નીમા વિણક મહાજન અને તેમના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણેાની દરેક વ્યક્તિને યથાયાગ્ય નીતિ વિષયક આ ધાર્મિક રસ્તે જવાની પ્રેરણા આપે. તથાસ્તુ ।। તિો. સુમંમવતુ. Page #118 -------------------------------------------------------------------------- ________________ प्रकरण १०मु અખિલ હિંદ નિવાસી શા અને વિશા નીમા વણિક મહાજનની વસ્તીવાળાં પ્રાંતવાર સ્થળે ને તેમાં ઘર તથા મનુષ્યની સંખ્યા આ પ્રકરણમાં જણાવવામાં આવી છે. આ વસ્તીના આંકડા પત્રવ્યવહારથી કે બીજી સંસ્થાઓનાં છાપેલાં નીવેદનમાંથી લીધેલા છે. પત્રવ્યવહારની છેલ્લી તારીખ સંવત્ ૨૦૦૫ના ચૈત્ર શુદ-૧૫ બુધવાર તા. ૧૩–૪-૪૯ સુધી ની છે. નિયમા વાણિજ્ય ઉફે નીમા વણિક મહાજનની નાતને જન્મ સમય, જન્મસ્થળ, તેમનાં હાલમાં ચાલતાં ૩૨ ગેત્ર આદિની હકીક્ત આગળના પ્રકરણમાં બની શકી તેટલી પ્રમાણભૂત સામગ્રીથી વર્ણવેલી છે. ઉપલક દૃષ્ટિથી આ હકીક્ત કેટલાકને આધુનિક અને ઓછી વિશ્વાસપાત્ર લાગે છે ને તેથી તેઓ શંકાની દષ્ટિએ આ બાબત પર બહુ આસ્તિક નજરે જોતા નથી કે વિચારતા નથી આ માટે કેટલાક ખુલાસે કરો આવશ્યક છે. નિયમા વૈશ્ય એ હરિશ્ચંદ રાજાના સમયની એક ચાતુર્વર્યમાંની એક વર્ણને અમુક ભાગ છે. વિરા વર્ણ દિન એટલે બે વખત જન્મેલી. એક વખત જન્મપામે ને બીજી વખત પતિ એટલે જનોઈ સંસ્કાર પામ એમ બે વખત જન્મ તેને ટૂિન કહે છે. એ દ્વિજ માંનો આ એક ભાગ છે. સત્યવાદી હરિશ્ચન્દ્રરાજા અધ્યામાંથી કલ્પગ્રામ કે રૂદ્રપુરી પિતાની અંગત સેના, કારભારીઓ, સેવકે, ઈત્યાદિ લઈને આવ્યા ત્યારે પ્રજાને અને સાથેના બીજા માણસોને સાધન સામગ્રી પુરી પાડવાને અમુક જથાને તે કામ સોંપ્યું ને તેમના જથાના વેપાર ધંધા ઉપરથી તેમનાં નામ એટલે માત્ર સ્થાપ્યાં. જે એ લેકેને પણ પિતાના ધંધા માટે અને સંસ્કાર વિશુદ્ધિ તથા લગનસંબંધ માટે એ ગોત્રે આવશ્યક સાધન થઈ પડ્યું. આ ચાતુર્વર્યના સમયમાં વર્ણ સંકરતા વધી, વસ્તી પણ વધી, લેકે નિયમનની બહાર જવા લાગ્યા, ઉઘાડા છોગ બ્રાહ્મણના કાબુના ત્રાસથી કંટાળી બળ કરવાની તૈયારીમાં હતા. તે માત્ર કોઈ આગેવાનજ શેધતા હતા. તેવા સમયમાં ક્ષત્રિય જૂિન જાતિમાંથી દ્વારા શ્રી ૌતમ સુર મહારાજ નામે અવતરી આગેવાન પેદા થયા. તેમણે ધાર્મિક ઝુંડે ફરકાવશે. ને ત્રાસેલા તથા અધીરા લેકોની ધાર્મિક ભૂખ ને તૃષા સંતેષી. તે સમયની લગભગ સમીપમાં ક્ષત્રિય દ્વિજ વર્ણમાંથી સા અને બર્ફિલા તથા સયાજના તપસ્વી તરિકે શ્રીમન તીર્થ ન મુ મહાવીર સ્વામિ અવતારી પેદા થયા. તેઓશ્રીએ પિતાના મંતવ્યથી Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશી ઘણી અજ્ઞાન પ્રજાની ધર્મની ભૂખ અને તૃષા મટાડી. આ બંને મહાન આચાર્યો અને તેમના અનુયાયીઓ અને ચાતુર્વર્યના બ્રાહ્મણે આગેવાને અને તેમના અનુયાયીઓ વચ્ચે લગભગ પંદર વર્ષ સુધી એક સરખી સાઠમારી ચાલી. આ સમયમાં બ્રાહ્મણોએ પિતાના કુળના બાળકને આચાર વિચારમાં ચુસ્તપણે જાળવી રાખ્યા. જે કઈ ઉછખળ થઈ નિયમ બહાર જાય તે તેમને બહિષ્કૃત કરવામાં જરાપણ પાછીપાની કરી નહીં. જેથી પંદરસેં વર્ષે જ્યારે દેશની પ્રજા ધાર્મિક ઝઘડામાંથી નીકળી હિંદુ ધર્મમાં દાખલ થઈ, ત્યારે પિતાની સંસ્કૃતિની વિશુદ્ધિ અને લગ્ન સંબંધની પ્રણાલિકા સાચવી રાખી હતી તેની મદદના બળે નવાધર્મમાં પણ તેજ આગેવાન રહ્યા. અને બીજી પ્રજાએ “વળનામ ગ્રાહ્ય ગુજ” એ વાક્ય સિદ્ધ માન્યું. આ સમયે આપણુ નિયમા વૈશ્ય પણ બ્રાહ્મણની માફક પિતાની સંસ્કાર વિશુદ્ધિ, ગૃહસ્થાશ્રમના નિયમે, લગ્ન વિશુદ્ધિની પ્રાણલિકા સાચવી રાખેલી. આ પંદર વર્ષના ધર્મ પરિવર્તનના સમયમાં ભલે ગમે તે ધર્મના અનુયાયી થયા હોય પરંતુ ગૃહસ્થાશ્રમના આચાર વિચાર, કુળદેવ ને કુળદેવીનું યજન પુજન અને જન્મ મરણને પરણ સમયનું તે દેવ-દેવીઓનું આહાન વિગેરે વિધિસાચવી રાખ્યાં હતાં. તેમના કુલગુરૂ બ્રાહ્મણે તે પણ તેમની સાથમાં હતા. જે કઈ આ ઉછું ખેલ સમયમાં શિસ્ત પાલનમાં એટલે ગૃહસ્થાશ્રમના કુલધર્મોમાં શીથિલ માલમ પડે કે પિતે બળ કરે તેવાઓને તેઓ બહિષ્કાર કરવામાં ડગ્યા નથી. મુળમાં તેમની વસ્તી ટુંકી છતાં શિસ્ત પાલનને સારી રીતે સાચવ્યું હતું. તે માત્ર ગૃહસ્થાશ્રમના ધર્મમાંજ. બાકીના સોળ સંસ્કારના ધર્મમાં તેઓ ટકી શક્યા નહીં. એટલે જોઈ સંસ્કાર, એટણ સંસ્કાર એટલે ભજન વિધિ. મતલબકે વટાળ પ્રબંધમાં તે બીજાઓની સાથે ઘસડાયા. પ્રથમથી જ તેઓની સાથે બ્રાહ્મણોને ભેજન પ્રબંધ નહોતે. અને હવે તે હોય જ શી રીતે? તેથી તેમણે ભજન પ્રબંધ બીજી જાતે સાથે બાંધ્યો. માત્ર લગ્ન સંબંધમાં મકકમ રહ્યા. જેથી સંખ્યામાં ઓછો હોવા છતાં પિતાના જથાને એક એકમ તરિકે સાચવી શક્યા. ને બીજી તેમની હરેળની વાણિકની જ્ઞાતિ સાથે આગળ પડતે ભાગ લેઈ ! જો કેમ તરિકે શોભી રહ્યા છે. તેમના જથાની સંખ્યાઓછી હોવા છતાં પિતાના અસલ દ્વિજ સંસ્કારની જાગૃતિને લીધે પુનર્વિવાહ, શુદ્ર સાથે ભજન પ્રબંધ, વ્યસની અને મોજશેખની વસ્તુઓને ઉઘાડા છેઉપયોગ ઈત્યાદિ અસંયમી રીતરિવાજે પોતાના જથામાં પેસવા દીધા નથી. પિતાના ઔદુમ્બર કુળગુરૂઓને છોડયા નથી. તેમજ પિતાના પૂર્વજોના રક્ષણક્ત પુણ્ય શ્લેક હરિશ્ચંદ્ર રાજાને પણ ભુલ્યા નથી. આ, આખી નાતની જુની સંસ્કારવૃત્તિ અને કદરશનાશીનું પ્રતિબિંબ છે. જા જા મુચતિ જાવાળા Page #120 -------------------------------------------------------------------------- ________________ તરા તથા ગાતિ જ પ્રમાણHIઆ કહેવત સત્ય છે. ને આપણું નીમાવણિક મહાજનને. નાતને અક્ષરે અક્ષર લાગુ પડે છે. • નીમા વણિક મહાજનનાં ૩ર ગેત્ર છે. ગદાધર મહાત્મય અને જ વાર પાન (હરિશ્ચન્દ્ર આખ્યાન) માં સ્પષ્ટ જણાવ્યું છે કે આ વ્યાપારીઓના જથાને ઓળખવાને અને પિતાના સંસ્કાર ને ધંધા સાચવવા ને તેમના ધંધા ઉપરથી તેમના શેત્રનાં નામ હરિશ્ચન્દ્ર રાજાના સમયમાં પડેલાં હતાં. તે પછી લગભગ બે હજાર વર્ષના સમય પછી ભાષામાં બહુજ ફેરફાર થય મુળની સંસ્કૃત અને તેની પુત્રી પ્રાકૃત. તેની પુત્રી અપભ્રષ્ટ અને તેની પુત્રી લેકભાષા જે આઠમા નવમા સૈકામાં બોલાતી હતી તે ભાષામાં ગેત્રનાં નામ અત્યારે બોલાય છે. તેના મુળ સંસ્કૃત ઉપરથી ગુજરાતીમાં અર્થ અને ભાવાર્થ લખ્યો છે તે વાંચવાથી ખાત્રી થશે કે નીમાવણિક મહાજનની જ્ઞાતિ, તેનું નામ, તેનાં ગોત્ર, તેના કુળદેવ અને કુળદેવી એ આધુનિક નથી. પરંતુ કલિયુગ પહેલાંના ત્રેતા યુગના પાછલા ભાગના સમયના ચાતુર્વયેના ધર્મના સમયની એટલે આજથી લગભગ છ સાત હજાર વર્ષ પહેલાંનાં છે. નામ અને ગોત્રની ભાષા ઉપરથી વ્યક્તિ કે સમષ્ટિની જુનવટ અટકળી શકાય નહીં, પરંતુ પેઢીએગતના સંસ્કાર, મગજશક્તિ, શરીરના બાંધા, આચાર વિચાર એવાં એવાં અનેક સાધનોથી એ કેમ કે જ બંધાયાના સમયની અટકળ નક્કી થાય છે. આથી છેક સાત હજાર વર્ષ ઉપર લેખન પદ્ધતિ સારી રીતે વ્યાપેલી નહોતી, દરેક મંત્રને ઉપાસના મુખપરંપરા ચાલતી હતી, તે સમયનાં મગજ તે બધું ગ્રહણ કરી શકતાં હતાં. પછી જેમ જેમ જનરેશન ઉતરતું ગયું તેમ તેમ યાદ-શક્તિ, મગજશક્તિમાં ઓટ આવતે ગયે તેમ તેમ તે સમયના વીચિક્ષણ વિદ્વાનેએ પ્રથમથી સાંભળેલા (શ્રત= સાંભળવું) વચનને એકઠાં કરી તેને યાદ કરી તે શ્રુતિ ઉપરથી કૃતિ અને પુણે રચ્યાં એટલે તેમાં જુના દેવ, ઋષિઓ અને મુનિઓની વાણીથી ગુ થેલા થે હાલના ઉતાવળીઆ ગૃહસ્થ વાંચે છે ત્યારે તેના ઉપર અનાસ્થા બતાવે છે. તેમને આ ખુલાસાથી પ્રતિતિ થશે કે કૃતિ અને gm એ કલ્પિત નથી પરંતુ પરાપૂર્વથી કહેતાં આવેલાં કથનોનો સંગ્રહ છે. આવી વિચારણાથી એ સ્મૃતિ અને પુરાણો વંચાય તો અંદરથી અમૃતમય સમજણ સૂઝી આવે તેમ છે. આવી કોટિનું આખ્યાન નીમા વણિક મહાજન અને અદુમ્બર બ્રાહ્મણ માટે લખાયેલું હરિશ્ચંદ્ર આખ્યાન ઉર્ફે જાપથાન છે. તેના દરેક અધ્યાયને છેડે આવી રીતનું વાંચવા भने छे इतिश्री स्कंद पुराणे रुद्गगयोपारव्याने नारद शौनक संवादे हरिश्चंद्र औटुम्बर संवादे નાન".મોંsથાય. દાખલા તરિકે વાળનો જત્ર નં નામ રશિsધ્યાયઃ આવું દરેક અધ્યાયના છેવટના ભાગમાં લખેલું હોય છે. આવી હસ્ત લીખિત પ્રત ઈદેર નિવાસી શાસ્ત્રીજી ગોવીંદ લાલજી શ્રીધરજીએ બીજી હસ્ત લીખિત પ્રત Page #121 -------------------------------------------------------------------------- ________________ મેળવી તેમાંની ખરી હકીકત આ પ્રતમાં દાખલ કરી લખેલી છે, તેમાંથી આ ગોત્રના અર્થ લીધા છે, જે આગળનાં પ્રકરણમાં આવી ગયા છે. તે વાગ્યાથી અને ઉપરની સઘળી હકીકત વાગ્યાથી ઘણું વખતથી રૂઢ થઈ ગયેલી માન્યતામાં સુધારે થઈ, આ પુરાણ પુસ્તકે અને તેમાં દર્શાવેલા આચાર વિચાર તથા કુળદેવ-દેવી તરફ શ્રદ્ધા વધે તે આવકાર દાયક સુધારે ગણાય. - આ પુરાણી પદ્ધતિનાં શા કેવળ આપણુ જ ગૃહસ્થાશ્રમમાં કે ધર્મમાં છે, એમ માનવાની કેઈભૂલ ન કરે. દરેક ધર્મના પેગંબર શ્રી પ્રભુ પાસેથી પગામ મેળવી તે પ્રમાણે પિતાની આસપાસનાને સંભળાવે, સમજાવે, પછી તેમના અનુયાયીઓ તે વચને એકઠા કરી તેમાં પિતાની યાદ શક્તિ અને મગજશક્તિને ઉપયોગ કરી લેકની રૂચિને યોગ્ય શાસ્ત્રો બનાવે. તે પછી પ્રમાણભૂત શાસ ગણાય. આજ પ્રમાણે ચારવેદી, ખસ્સાર, બાઈબલ, કુરાન, ભગવતગીતા, જૈન ધર્મનાં આગમસૂત્ર, બૌધ્ધ ધર્મનાં શા બન્યાં હોય એમ માનવાને મન પ્રેરાય છે. આ વિષયને માટે મનભેદ હશે તે તે માટે લેખકને કેઈજાતને હઠાગ્રહ નથી. આ એક સામાન્ય વિચાર દર્શાવ્યો છે. આટલી ચર્ચા પછી આપણી મૂળ વાત ઉપર આવીએ. વિ. સ. આઠમાથી દશમા સૈકા સુધીમાં ધાર્મિક બખેડા બંધ પડી સમાધાનમાં હિંદુ ધર્મ દાખલ થયા. ચાર વર્ણોને બદલે અઢાર વર્ષે થઈ તેમાં બ્રાહ્મણથી બીજે નંબરે વાણિઆની જાત બહાર આવી. ને બીજી સત્તર વર્ણ તેમને શ્રેષ્ઠ એટલે શેઠ તરિકે સત્કાર્યા. એ વણે એટલે વાણિ આની જાતે તે સમયમાં બીજી વણેની સગવડ પુરી પાડવામાં પ્રજાસેવા સારી રીતે કરી. જેથી બ્રાહ્મણ પછી બીજે નંબરે ક્ષત્રિય હોય, પરંતુ તે વર્ણમાં ઘણું જ અનુચિત ફેરફાર થયાથી તેઓ ક્ષત્રિય ને બદલે રજપૂત થયા જે વાણિઆ પછી ત્રીજે નંબરે ગણાયા. આ સમયની ભાષામાં વાણિગને બદલે વ્યવહારીઆ અને તે પછી વ્યાપારીઆ તે ઉપરથી વેપારી અને તે પછી વાણિઆ એ નામ પ્રચલિત થયું આ વાણિઆ જાતમાં સ્થળ, કુળ, વેપાર, પ્રથમની જૂની સંસ્કૃતિને સંબંધ, સમુહમાં અગર જથામાં સાથે રહેવાના સંગ આદિ અનેકાનેક કારણોને લીધે આ વણિક વર્ણમાં જુદી જુદી નાત થઈઆ નાતો વધતાં વધતાં ૮૪ રાશી જેટલી સંખ્યાએ પહોંચી ગઈ. વિ. સં. આઠમા સિકાને સમય નાતાને જન્મ સમય માનીએ તે સંવત ૧૨૭૫માં તે વસ્તુપાલને ત્યાં ૮૪ ચોરાશી નાતના વાણિઆનું સાજનું ભેગું થયું હતું એટલે પાંચસે વર્ષમાં તે નાતે બહુજ વધી ગઈ. છતાં તેટલાથી સંતોષ ન માનતાં વણિકના તે સાજનામાં જ શા અને વીશા એવા બે સ્થા-જુદા પડી ગયા. એ સાજનામાં નીમા વણિક મહાજન પણ ગયેલા તેમણે પણ પિતાની Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) ટૂંકી વસ્તી હોવા છતાં મહાજનના શેઠીઆઓની શેહ અને શરમથી આ બે ભાગ પાડવાનું કબુલ કરી આવ્યા. આ વાતને આજ સવા સાતસું વર્ષ થઈ ગયાં છે. એક તદન નજીવા કારણે અને સારા તેજસ્વી પુરૂષનું તેજ સહન કરી ન શકાયાથી મતલબકે તે દ્વેષથી તેમના મંગળકાર્યમાં સાચી જૂડી અફવાઓ વહેતી મૂકી, આ નાના ટુકડા કરી નાંખ્યા. જે કઈ કાળે ભેગા થઈ શકે જ નહીં એવી સ્થિતિ થઈ છે. દાખલા તરિકે પિત્તળની એક સો થાળીઓને જ બે ભાઈઓને સરખે હિસ્સે વેહેંચ હોય તે સરખા વજનની પચાસ પચાસ થાળીઓ જુદી કરી પછી ત્રાજવામાં વજન કરી વત્તાઓછું હોય તે મેળવી આપી વેહેંચી લે તો તે બંને ભાઈઓને અરસ્પરસ તેનો ઉપયોગ કરે હોય તો થાય. પરંતુ અજ્ઞાન અને શ્રેષથી એ એક થાળીઓને કુહાડા વતી ભાંગી તેના કકડા કરી વજનમાં વહેંચાલે તે બેમાંથી એકકેને તે ઉપયોગમાં આવે નહીં. આ વાત હાલના જમાનામાં જેવી અસંભવિત લાગે છે તેવી જ રીતે દશાને વીશાના ભેદમાં પણ તદ્દન અજ્ઞાન અને તેજ દ્વેષ દેખાઈ આવે છે. વસ્તુપાલ નાતે પિોરવાડ વણિક હતા. તેથી તેમની નાતને આ ભાગ પાડવાનું કારણ મળે ને તે કરે તો તે કદાચ ક્ષન્તવ્ય ગણાય પરંતુ આ માતા તુલ્ય નાતની દેહના ટુકડા કરવા માટે આ ડાહી અને ચતુર ગણાતી વણિક વર્ણ હરિફાઈ કરવા માંડી. દરેક વણિક નાતે દશા અને વિશાના ભેદ પાડી દીધા. આજે સવા સાતસે વર્ષથી ચાલે છે. તે એવા રૂઢ થઈ ગયા છે કે એ બે જથા એક કરવાની કલ્પના સરખી પણ કઈ જ્ઞાતિ સેવકના મગજમાં સ્કુર્તિ નથી. આપણી નીમા વણિક મહાજની નાતના આગેવાને દશા અને વીશા એ બે ભેદથી સંતોષ પામ્યા નથી, પણ એ પેટાદમાં પણ સ્થળના કારણે, ધર્મના કારણે, વિગેરે અનેક કારણોએ પોતપોતાના જથામાં પણ જુદા જુદા સમુહ પાડી બેઠા છે. આથી નાતનું પીઠબળ કમી થતું જાય છે. એટલું જ નહીં પણ નીમા વાણિઓની નાતને કેઈ ઓળખતું પણ નથી. બલકે તે વૈશ્ય નથી પણ શુદ્ર છે, એવી ટકા વસ્તીમાં અને સંપત્રિમાં વધારે સાધન સંપન્ન વણિક નાતેમાંથી સાતમના દેવને લીધે ટીકા કરતા સંભળાય છે. આથી જ્ઞાતિના સમજી પુરૂષોને અત્યંત ખેદ થાય છે. ગુજરાત, વાગડ, માળવા; નિમાડ, કોકણુપટ્ટી (દક્ષિણ) અને મધ્ય હિંદમાં સં- ૨૦૦૨ ના વર્ષમાં દ્રશા નીમા વણિક મહાજનની જ્ઞાતિનાં ચાર હજાર ઘર અને સાડા ચૌદ હજાર મનુષ્યની વસ્તી હતી. હાલ તેમાં વધારો થતો જાય છે. મધ્યપ્રાંતના દશા નીમા જ્ઞાતિએ ત્રિર મારુતિ નેના રિષદનું પ્રથમ અધિવેશન ભર્યા પછી બીજું અધિવેશન સં. ૧૯૯૭ માં એટલે આજથી આઠ વર્ષ ઉપર અમરાદા છલે બાલાઘાટમાં ભર્યું હતું તેમાં ૪૭ ગામના ૨૪૯ પ્રતિનીધિએ હાજર હતા. માળવા પ્રાંત નજીક હોવાથી ઈદેર. અલેદ; વાંસવાડા એ ગામના નીમા વણિક મહાજનના પ્રતિનીધિ ગયા હતા. તેમાં મુખ્ય હેતુ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨ ) નીમા વણિક મહાજન જુદા જુદા દૂરના સ્થળે વસેલ હોવાથી બધા એકત્ર થાઓ એ ઠરાવ મુખ્ય હતું. તે પછી ઈદેર મુકામે માલવા, ગુજરાત, વાવર (વાગડ) તથા દક્ષિણપ્રાંતિય નીના મહાસંમેઝન તા. ૧૮ મી નવેમ્બર સને ૧૯૪૬ ને રેજ ભરાયું હતું તેમાં પ્રથમ બજવતા પર મૂa peતાવ” પસાર થયું છે તેની એક નકલ પ્રાપ્ત થઈ છે તે આ નીચે ઉતારી છે ___श्रीमालवा, गुजरात, वाग्वर एवं दक्षिण प्रांतिय दशा नीमा प्रतिनीधि सम्मेलन इन्दारमें ता. ५-६-७ जनवरी १९४६ को स्थान स्थान के प्रतिनीधिओ द्वारा जो प्रस्ताव सर्व संमतिसे स्वीकृत किये गये है. उनका चारा प्रान्तो के जाति-बन्धुओ को सार्वजनिक तौरपर निमंत्रण दे कर बुलाइ गइ अह आमसभा इदयसे समर्थन करती है. और उनको आधार भूमिका के तौर पर मानते हुए घोषणां करती है की आजसे चारे प्रांताने परस्पर के राटी बेटी आदिके समस्त जातिय व्यवहार समान रुपमें किये जाने पर किसी प्रकारकी प्रतिबन्ध नहि रखा है ऐसा माना जायगा और साथही अपने इष्ट देव भगवान् देव गदाधर रायसें प्रार्थना करती है कि वे हमें एसि प्रेरणा दे जोसमें हम अपनी इस ऐक्यताकाद्वार अधिकाधिक संगठित हो कर उन्नति पथकी ओर अग्रसर हो तें रहे । (प्रचार समीति द्वारा प्रकाशित ) सही) रामगोपाल आगरेवाला सभापति આ સિવાય ઈન્દોર સંમેલનમાં થયેલા કાર્યો અને ઠરાની માહીતિનાં કાગળે મળ્યા છે. જે અહીં ઉતારવાની જરૂર નથી. આ જણાવવાને હેતુ માત્ર એક જ છે કે દૂર દૂર વસનારા જાતિભાઈઓ એક થવા મંથન કરી રહ્યા છે. ત્યારે આપણે રોવરાપુ એવા વિશા નીમા વણિક મહાજન એકજ ગામના, એકજ નાતના, અને આજથી પચીસ વર્ષ ઉપર તે સગાઈના સંબંધથી ગુંથાએલા, સ્નાન સુતક ને જન્મ મરણને પરણના પ્રસંગોમાં સાથે ઘુમતા ભાઈઓ માત્ર સાંપ્રદાયિક બહાના નીચે કન્યાવ્યવહાર બંધ કરી બેઠા છે. ગુજરાતમાં આવા પ્રસંગ મહુધા, લુણાવાડા ને કદાચ વીરપુરમાં બન્યા છે. ત્યાંના વિશા નીમા વણિક મહાજનને પ્રજાવર્ગ અંતઃકરણથી નાખુશ છે. છતાં ધર્મના આગ્રહિ આગેવાની શરમથી ઉઘાડા બેલી શકાતું નથી કે વતશકાતું નથી. સાંભળ્યું છે કે વીશા નીમા જૈન સંમેલનના કાર્યવાહક કેળવણી ફંડના કામ માટે લુણાવાડા ગયેલા તે પ્રસંગે ત્યાંના વૈષ્ણવ (મશ્રી) વિશા નીમા વણિક ગૃહસ્થોએ આ સંકુચિત વાડો મોકળો કરી સમસ્ત વીરા નીમા વળિ સંમેલન રાખે છે તેમાં અમે અને બીજા ગામના મેશ્રીઓ બહુ ખુશીથી આ કાર્યમાં ભાગ આપવા તૈયાર છીએ. પરંતુ તે नोटः- उक्त प्रस्ताव उपस्थित किये जानेके पहिले प्रतिनीधि सम्मेलन द्वारा स्वीकृत तमाम प्रस्तावों को किया गया था. परन्तु उनका प्रकाशन पहले हिं हो चूका है वास्ते उन्हे वहांपर पुनः નહિં છવા જવા દે , Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) દરખાસ્ત તે સમયે ગયેલ કાર્યવાહકેએ આગળ ઉપર વિચાર કરવાનું મુલતવી શંખી તેને બે મૂકી. તે વાતને ત્રણ ચાર વર્ષ થઈ ગયાં છે તે સમયમાં ગોધરા ઉપર આફત વરસાઈ છે. તેમાં લુગાવાડા સમસ્ત જ્ઞાતિ બંધુઓએ ધાર્મિક ભેદ ભાવ વેગળો મૂકી પિતાના જ્ઞાતિવાએ ની બનતી શક્તી તાત્કાલીક મદદ કરી સેવા કરી છે. તે સોના જાવામાં છે. જ્ઞાતિ સેવા એ કુદરતી પ્રેરણા છે. સર્વ જ્ઞાતિવાઓનું લેહી અમુક અંશે એક જ છે. જ્ઞાતિવાઓને દુઃખીને આફતમાં સપડાએ જોઈ બીજે સાધનસંપન્ન જ્ઞાતિ વાળ જોઈ જ રહે. તેનું જીગર ઉશ્કેરાઈ જ જાય અને એ દુખી અને આપત્તિવાનને પિતાનાથી બને તેટલી મદદ કરવા દોડી જાય, એ કુદરતી ભાવના છે. આવા વિચારોથી બને " ત્યાં સુધી જ્ઞાતિવ્યવહારમાં ભાગલા પડતા અટકવું જોઈએ કારણકે એ કુદરતી અને નૈતિક ગુન્હ છે. નીમા વણિક મહાજનની વસ્તી અખિલ હિંદમાં બહુ ઓછી છે. આવી ઓછી વસ્તી વાળી દાઉદી વેહેરા અને પારસી કોમના કુળદેવ-દેવી-કુળગેર–અને કુળાચાર તર નજર કરે. પારસીઓનું અસલ વતન ઈરાનદેશ. તે દેશમાં તેમનું રાજ્ય અને વસ્તી હતી. તે ઉપર ઈતરધર્મના ઝનુનીઓનાં ટેળાં આવ્યાં. તેમને રોકાયાં ત્યાં સુધી રેયાં. છેવટે લાચાર બની પિતાના કુળદેવ અગ્નિદેવ, તેમની ધાર્મિક વિધિ કરનાર માબે અને બીજા સામાન્ય ગૃહસ્થાશ્રમીએ પિતે વતનને છેલ્લી સલામ કરી હિંદ દેશ તરફ હીજરત કરી. અહીં પશ્ચિમ કિનારે વહાણમાં આવ્યા. અહીં નાના રજપૂત રાજય હતું. તેની પાસે કિનારે ઉતરવાની રજા માગી. ને વસવાટ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. રાજાએ (૧) હથિઆર ન વાપરવાં (૨) બૈરાંઓએ હિંદુબૈરાંને પોશાક પહેર વિગેરે શરત મુકી. તે બધી કબુલ કરી પરંતુ પિતાના કુલદેવ-દેવી કુળાચાર, ધર્મશાસ્ત્ર અને કુલગુરૂ એ માટે પુર્ણ સ્વતંત્રતા માગી લીધી ને તે રજપૂત રાજ્ય આપી ત્યારે વહાણમાંથી પિતાના કુળદેવ અને મેબેને માટે માનપુર્વક સ્થાન મેળવી બીજા બધા ગુડ કિનારે ઉતર્યા. અત્યારે એમના કુળદેવી શ્રી મહાઅગ્નિને સરવાડા ગામે મોટું ભવ્ય મંદિર (અગિઆરી) બંધાવી ત્યાં સ્થાપિત કર્યા છે. ત્યાં વિધિપૂર્વક સતત્ પુજા થયાં કરે છે. તે સ્થાનની પવિત્રતા માટે સખતું શિસ્ત પાલન છે. પારસીઓમાં અજબ પતિઓ, મહાન વિજ્ઞાનીઓ, મેટા રાજ્યાધિકારીઓ અને પશ્ચિમના સુધારા સ્વીકારવામાં સૌથી અગ્રેસર એવા જુદા જુદા વિચારના અને સાધનવાળા હોવા છતાં અગિઆરી (દેવસ્થાન) માં તે કુલગુરૂની સુચનાઓને તે આધીન જ હોય છે. બીલકુલ તંગીિતિની પારસી વ્યક્તિ અને ઉપર ગણવેલા પૈકીની કોઈ વ્યક્તિ ત્યાં દેવસ્થાનમાં તે સરખા જ હોય છે. ત્યાં તે નિરાનિમાની બની દેવ સેવા-કુટુંબસેવાને જ્ઞાતિવાને એક અદને સેવક બની જાય છે. એ વીધિની સતકારક વ્યવસ્થા થયા પછી જ પ્રાંતસેવા, Page #125 -------------------------------------------------------------------------- ________________ દેશસેવા, ને રાષ્ટ્રસેવા કરવાનો પિવાને હક છે, એમ માને છે. આવી કુળધર્મ ઉપરની સદબુદ્ધિને પરિણામે આખી કેમ અખિલ હિંદમાં સૌથી મોખરે આઝાદીનું સુખ ભેગવે છે. તે, એ દેવસેવા, કુટુંબસેવા, ને જ્ઞાતિસેવાના પુન્ય પ્રતાપે ભગવે છે. આ એકજ દાખલે આપણું વીસે વજાપુ વિશાનીમા વણિક મહાજન જ્ઞાતિના સજજનેની સમક્ષ પુરતે છે. બીજો દાખલે દાઉદી વહેરાઓને પણ આવી ધાર્મિક શ્રદ્ધા અને પિતાના કુળગુરૂ મહાન મુલ્લાંજી સાહેબ તરફ પુરા માનપુર્વક વફાદારી અને સેવા ભેટ કરવાની તમન્ના તે અનુકરણીય છે. તેમના કુલધર્મથી ફટાઈ ગયેલ ને ખારીજ થયેલાઓની સ્થીતિ ઘણુંખરાને વદિત છે આવા બે દાખલાથી નીમા વણિક મહાજનની દરેક વ્યક્તિ પોતાના કુળદેવ-દેવી કુલાચાર અને કુલગુરૂ તરફ પુજય અને સદ્ભાવ હાલના કરતાં વધુ પ્રમાણમાં રાખવા પ્રેરાય તે સમસ્ત નીમા વણિક મહાજનની જ્ઞાતિની ઘણી ઉન્નતિ થાય અને જ્ઞાતિ સુખ અને આબાદી સારી રીતે ભેગવે. શ્રીકુળદેવ ભગવાન દેવગદાધરરાય (શામળાજી ને આવી પ્રાર્થના કરી અખિલ હિંદમાં વીશા અને શા નીમાવણિક મહાજનનાં રહેવાનાં ગામ તે ગામમાં ઘર ને તે ઘરનાં મનુષ્ય સંખ્યાને અડસદો આપવા પ્રયત્ન કર્યો છે. તે સર્વે જ્ઞાતિબંધુએના વિચાર માટે રજુ કર્યો છે. આ સાથેના પત્રકમાંના આંકડા અમુક મીતિના અને સત્તાવાર વસ્તીપત્રક પ્રમાણેના નથી. એ પ્રથમથી જણાવી દેવું જોઈએ, ૧ ગુજરાત પ્રાંતના પહેલેથી સાત ગામના વસ્તીના આંકડા કપડવંજમાં શ્રીવીશાનીમા જૈન સંમેલન વિ. સં. ૨૦૦૨ના અષાડ માસમાં ભરાએલું તેમના રિપોર્ટ ઉપરથી લીધા છે. ૨ ગુજરાતના નં. ૮ થી ૧૧ નંબરના ગામના, વાગડ, મેવાડ પ્રાંતના, માળવા, મહારાષ્ટ્ર, કેકણ, નિમાડ અને મધ્યપ્રાંતની વસ્તીમાંના દશા નીમાની વસ્તીના આંકડા, માળવા પ્રાંતની દશાનીમા સંમેલને નીમેલી પ્રવાસ કમીટિએ ગામે ગામ ફરી તૈયાર કરેલા રિપોર્ટ ઉપરથી લીધા છે. ૩ ગુજરાતના નં. ૧૨ થી ૧૪ સુધીના ગામના આંકડા ત્યાંના કુલગુરૂ પાસેથી પત્રવ્યવહાર મારફત મંગાવ્યા છે. તેમજ મહારાષ્ટ્ર કેકણની વિશાનીમાના આંકડા તે પણ ત્યાંના કુલગુરૂ મારફત પત્રવ્યવહારથી આવ્યા છે. માળવા તથા નિમાડના વિશા નીમા વણિક મહાજનનાં ગામ-ઘર–ને મનુષ્ય વસ્તીના આંકડા ઇન્દર નિવાસી શાસ્ત્રીજી ગોવિંદલાલ શ્રીધરજીએ જાતે દરેક ગામે ફરીને મેળવીને મેલ્યા છે. આ માટે લેખક આ સ્થળે તેમને આભાર માને છે. આ સિવાય બીજી ઘણી ઉગયોગી સામગ્રી તેમણે મોકલાવી છે. જેવી કે (૧) હરિશ્ચંદ્ર આખ્યાન યાને શ્ન ન પાડ્યાર ની સુધારો વધારે કરી હસ્ત લિખિત પ્રત–(૨) માળવા સંમેલને નીમેલી પ્રવાસ કમીટિને વાહોથી છેલ્લે સુધીને રિપોર્ટ (૩) અમરવાડામાં Page #126 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) અખિલ દશાનેમા સમેલન ભરાવ્યું તેના પાર્ટ તથા (૪) ઈદાર અને અમરવાડા સમેલને કરેલા ઠરાવેાની છાપેલી નકલા ઇત્યાદિ અનેક સામગ્રી પુરી પાડી છે. (૫) તેમણે પાતે ‘હમારા વિચાર’ એ નામે નીમા વાણિઆ વિષે એક નિબંધ લખ્યા છે. ને તેમાં નીમા વાણિઆ એ ચાતુર્યંના સમયના ઢિંગ વણુ છે તે સચોટ સાધનથી સિદ્ધ કરી આપ્યુ છે, આ નિબંધ અને ખીજી કાર્યવાહી જોતાં આખી નીમા વિણક મહાજનની નાત કે જે પેાતાના યજમાન છે તેની ઉપર પોતાની હાર્દિક લાગણી છે. તે સ્પષ્ટ જણાઈ આવે છે. આવા ઓટુમ્બર કુલગુરૂએમાં નરરત્ન સમાન વિદ્વાનને આભાર માનવાને લેખક બહુજ આતુર છે, તેથી આસ્થાને આભાર માન્યા છે. (૪) આ વસ્તીના આંકડા સંવત્ ૨૦૦૦ ની સાલથી તે આજ સુધી એટલે ૨૦૦૫ ચૈત્ર સુ૪-૧૫ સુધીના છે. તેમાં સુધારાને પુરેપુરા અવકાશ છે, પરંતુ લગભગ સરખા છે. ખુદા ગામવાર આપ્યા પણ આંકડા મળી (પ) નીમા વાણિક મહાજનની વસ્તીમાં દશા અને વીશાના ભેદો જુના હાવાથી તેના આંકડા મળી આવ્યાથી તે જુદા છે. તેમ સાંપ્રદાયિક ભેદ શ્રાવક અને મેશ્રીના ભેદના શકી તેટલી માહીતિથી આપ્યા છે. પ્રથમથી જણાવ્યું છે કે આંકડા સંપુણૅ ખરા હાવાના દાવા લેખક કે પ્રકાશક કરતા નથી પરતુ લગભગ ખરા છે. સાંપ્રદાયિક ભેદમાં મુખ્ય સરળતા એ છે કે રા નીમા વાળિ માદાનન બધા મેશ્રી છે, માત્ર વોશા નીમા વિકમહાજનમાં ગુજરાતનાં તેમનાં પાંચગામ ગણાય છે તેમાં મહુઘા, લુણાવાડા, વીરપુર એ ગામામાં શ્રાવક અને મેશ્રી એ એ સંપ્રદાયના છે. બાકીનામાં મેાડાસા તરફના બધા વીશા નીમા મૈત્રી અને મધ્ય ગુજરાતના વીશાનીમા શ્રાવક છે. પૃષ્ટ ૧૭થી૨૦ સુધીના પત્રક ઉપરથી તારવણી કરતાં નીચે મુજબ જણાઇ આવે છે. ગામ | વર મનુષ્ય ४७ ૧૯૨૪ ૯૫૦૧ ૧૦ ૩૫૦૦ ૧૩૦૦૦ (૧) સમગ્ર વીશા નીમા મજ્જાનનની વસ્તીવાળાં શાનીમા વર્જિત માનનની વસ્તીવાળાં ઉમેરતાં અખિલ હિંદ નીમા વળોજ મહાજ્ઞનની સંખ્યા.. ૫૭ આ સામાજિક ભેદોનુ પરિણામ છે ધાર્મિક ભેદોનું વિવરણ કરવામાં આવે તે ' શ્રાવકની વસ્તીવાળાની સખ્યા મેશ્રી ( વૈષ્ણવ ) ની વસ્તીવાળાની સખ્યા બન્ને સંપ્રાયના નીમા વણિક મધ્યપ્રાંતના શા નીમાની વસ્તી આ .. મહાજનની સંખ્યા પ્રમાણે છે. इविश्री शुभं भवतु. ... મ ... ગામ ૫૪૨૪ ધર ७ ૫૫ ૫૦ ૪૫૬૯ ૨૨૫૦૧ મનુષ્ય ૩૫૨ ૫ ૧૮૯૭૬ ૫૭ ૫૪૨૪ ૨૨૫૦૧ ૧૧૮ | ૫૮૧ | ૨૫૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમનગર અખિલ હિંદ નિવાસી નીમા વણિક મહાજનના સામાજીક ભેદો સામાજીક ભેટા પ્રાંત ગુજરાત ૧ કપડવ જ ૨ | મહુધા તથા કાનમ જીલ્લા ૩ |ચુણેલ : ૪ | મહુધા મેશ્રી ૫|ગોધરા ૬ | વેજલપુર ૭ | લુણાવડા માલવણ ૩ ૮ |વીરપુર ૯ | વાડાસીનાર ૧૦ |દેવગઢબારીઆ ૧૧ દાહાદ ૧૨ ઝાલાદ ૧૩ મેાડાસા ૧૪ થાણા, મેધરાજ ૧૫ બાફેાર, પાંનવાડા એક દર પ્રાંતની વિગત વાગડ, મેવાડ ૧ |વાંસવાડા ૨ સાગવાડા ૩ | સલુ બર ૪ | ઝાણુ ૫ હીરાપુર ૬ |ગંગધાર ૭ સીતામહુ એક દર પ્રાંતની વિગત મહારાષ્ટ્ર ૧ કાકણપટ્ટીમાં ૧. મહાડ, ૨. ખેડ, .૩. પેાલાદપુર, ૪. દાપાલી ૫. જાળગામ ૬. માંઢવણુ ૭, ખીરવાડી વિગેરે ૩ ઘાટ−૧. પુના રૂ. આંબવણ ૩. આંખે ૪. ચીંચવા ગમ ૫. ચુડા ૬. સતના એક દર પ્રાંતની વિગત વાશાનાંમા વિણક ઘર સખ્યાં ૨૩૨ ૧૦૦ ૪૦ ૫ ૨૫૦ ૧૦૦ ૧૮૩ ૩૧ ૧૧૪ ૬૫ ૯૦ ૧૨૯૪ ૧૦૦ ૭૫ મનુષ્ય સંખ્યા ૧૭૫ ૧૨૫૩ ૪૦} - ૧૭૮ ૫૫૧ ૧૦૧૬ ૩૬} ૪૪૧ ૧૦૪ ।। । । । । । । | 11 || 1| ૪૬૯ ૨૫૦ ૩૭૫ ૫૪૧૦ ૪૦ ૩૦૦ ૭.૦ દશા ની । કિ ઘર સખ્યા । । । ' ૧૪૫ ६०० ૨૫૦ ૪૭૫ ૧૭૫ ૧૦૫ ૧૭૫૦ ૩૫૦ ૩૧ ૨૦ ૩. ૨૫ ૭૫ ૧૧૫ ૬૫ ૭૦. ૧૦. te. મનુષ્ય સંખ્યા + ૩૦૦ । । । । । । ૫૦. ܘܘܘܐ ૧૫૦૦ ७००. ૪૫૦ ૭૧૫૦ ૧૨૦૦ ૧રપ ૭૫ ૧૨૫ ૧૨૫ २०० ૩.૦ ૨૧૫૦ ૧૦ ૪૦૦ ૨૫૦૦ - Page #128 -------------------------------------------------------------------------- ________________ cha kfthe ધર ધર ૨૦ | So૫ ૧૭૦ સામાજીક તતા વિશાનીમા વણિક દાદા નીમા મનુષ્ય મળે સંખ્યા સંખ્યા માલવા 'ઈન્દોર ઉજજન ધાર. અમેઝર ૫ બડનગર - ૬થી રતલામ, બ ડા, વિ દા, બે ટ મા, વલખેડા, મનાસા એકંદર પ્રાંતની વિગત - " નિમાડ ખરગીણ ૨ 1નિરસપુર ૧૫૦ ૩ |ીકરી ના ૪ મહેશ્વર બ્રાહ્યણમાં શનાવદ’ . ૩૨ બિડવાણું ૪૦૮ ધરમપુરી હરી ७५ ૧૦ મનાવે..... ૨૪ બાંકાને? એકંદર પ્રાંતની વિગત ૩૪૪ ૨૭૦૧ મધ્ય અમરવાડાછલ્લે બાલાઘાટ, મધ્ય પ્રાંતના દોતિય ૨૧૧ અધિવેશનના રિપોર્ટ ઉપરથી વિ.સં ૧૯૯૭ એકંદર પ્રાંતની વિગતો - T ૫૮૧ ૨૫tt * આ નિમા પિતાને દશાનિમા કહેવરાવે છે. પરંતુ તેમના કુળદેવ-દેવી, કુલગુરૂ, અને કુળાચાર આપણા સંપ્રદાય સાથે મળતા આવતા નથી એવું રિપોર્ટ ઉપરથી જણાય છે. તે ઉપર વિચાર કરી આ અાંકડા પુસ્તકમાં દાખલ કરવા મુનાસીબ કરશે.-લી. ઉખક ગુજરાતમાં વિશા નીમાની વસ્તી મોડાસા, થાણુમેઘરાજ, બળ અને પાલાવાડામાં માત્ર એક મધ અને લુણાવાડમાં, વૈષ્ણવ તથા ભાવક બેઉ સંપ્રદાયની છે. બાકી બધેજ ગામ ના સંપ્રદાયની છે. ગુજરાત શિવાયના બધા જ પ્રાંતમાં દશા અને વિશા બેહ નીમાં મોટે ભાગે વૈષણવ સંહાર પાળતા થઈ ગયેલા છે. અસલ બધાજ જૈન સંપ્રદાયના હતા એમ ઇતિહાસ ઉપરથી સમજાય છે, ગુજરાતમાં પણ દશાનીમા લગભગ બધા જ વૈષ્ણવ સંપ્રદાયના છે. ૬૬ ૮દ - 3 | ૮૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ प्रकरण ११ मुं. હવે પછીના પ્રકારોમાં કપડવંજ વિશા નીમા વાણીક મહાજનની સ્થીતિના ઇતિહાસની રૂપરેખા આવવાની છે. તેમાં કપડવંજની હકીકત, વિશા નીમા વણિકે કપડવંજમાં ક્યાં કયાં સ્થળેથી આવ્યા? તેઓએ કપડવંજને વેપાર વડે દીપાવ્યું તેની ગામડાને બદલે શહેરમાં ગણત્રી કરાવી. અમદાવાદના જૈન શકીઆને સાથે મૈત્રી સંબંધ અને વ્યાપારી સંબંધ બાંધી તેમની હરોળમાં માનભેર ભવા લાગ્યા વિગેરે તેમની જુની અને હાલની હકીકતને સંગ્રહ આપવામાં આવશે. કપડવંજ વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિની દરેક વ્યકિત માને છે કે તેમની આ જાજિલાલીની શરૂઆત, કપડવંજમાં શ્રી વિજ્ઞાન જામા પ્રભુ -જીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી ત્યાર પછી થઈ છે. એ સંબંધીનું વર્ણન આ પુસ્તકના ચૌદમા પ્રકરણના માં વિગતવાર વર્ણવ્યું છે. કપડવંજમાં બીજા સાત દેરાસર છે. ત્યાં સ યોજન, પુજન, સેવા પુજા કરવા જાય છે પરંતુ કંઈક અધિક પ્રશ્ન તે, આ છ વિજ્ઞાન પાર્શ્વનાથ પ્રભુની ના દેરાસર તરફ વધારે ઢળતાં દેખાય છે. આથી આકર્ષાઈ ફત્તે શ્રી ચિતાન પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિનું સાત ભાષામાં અષ્ટ અને તેનું સારો ગુજરાતીમાં આ સાથે આપવામાં આવ્યું છે. જેથી દરેક વ્યક્તિ પ્રાતઃ સ્મરણમાં આ અષ્ટકને પાઠ કરી પિતાના નિત્ય કામને આરંભ કરે એવી આશા સેવવામાં આવી છે. તથાસ્તુ इति श्रो. शुभं भवतु. Page #130 -------------------------------------------------------------------------- ________________ (208) श्री चिन्तामणि पार्श्वनाथ प्रभुजीनी स्तुति शार्दुल बिक्रिडित द ॥ किं कपुरमध्य सुधारसमयं किं लावण्यमयं महामणिमय, विश्वानन्दमयं . महादयमय, शुक्लध्यानमयं व पु जिन पते पातालं. दिक् च ड किं चन्द्ररात्रिर्सयर्मः कारुण्यकेलिप्रयमू शोभामयं चिन्मयम् । भूयाद्भवालम्बनम् ॥ १ कलयन धरा धवळयन्ताकाशमापूरयनु 4 क्रमयन सुरासुरनर, श्रेणी व विस्मापयन् H. सुखयन् जलानिजलधेः फेनष्ठ पोलयन् । श्री चिन्तामणि पार्श्वनाथ संभव यशो हंस विर राजते ॥ २ पुण्यानां विपणिस्तमा दिनमणिः कामे भः कुम्भे श्रमि मेथिं निस्सरणिः सुरेन्द्र करणी ज्योतिः प्रभा शारणिः ।। दाने देवमर्णिनात्तमजन श्रेणिः कृपासारिणि । विश्वानन्द सुवाणिर्भ वभिदे श्री पार्श्व चिन्तामणिः ॥ ३ ॥ श्री चिन्तामणि पार्श्व विश्वजनता संजीवनस्त्वं मया । दृष्टस्तात ततः श्रियः समभवनासक्रमाचक्रिपम् ॥ मुक्ति: क्रोडति हस्तयो बहु विधं सिद्ध मनोवांच्छितम् । दुर्दैव्य दुरितं च दुर्दिन भयं कष्टं प्रणव मम ॥ यस्य प्रौढतम प्रताप तपन: प्रोद्दामधामाजगर्थ । ! जंघाल: कलिकाल केलिदलनो मोहान्ध विध्वंसक ॥ मित्याद्योत प्रद समस्त कमला केलि राजते । स श्री पाजिनेा जने हितकृते चिन्तामणिः पातुमाम् ।। ५ । S विश्वव्यापि तमो हिनस्ति तरणिबालोऽपि कल्याङ्करे। । दारिद्राणि गजाबलीं हरिशिशुः काष्टानि बन्देः कणः ॥ पियूषस्य लवोऽपि रोग निवह यद्वत्तथा ते कम मूर्ति: स्फुर्तिमती सती त्रिजगती कष्ठानि तु क्षमा ॥ ५ ॥ हिं भिँकारवर नमोक्षर परं हृत्पद्मे विनिवेश्य पार्श्व मधियं आले वामभुजे चनामि करो, भट दलेषुते शिक्षपदं ध्यायन्ति ये योनिमा । चिन्तामणि संज्ञ मूंगा भुजे दक्षिणे द्विभ Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૪ ) શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિ સમલૈાકી ગુજરાતી અનુવાદ , શુંÎરમય અમીરસ ભર્યું કે ઈન્દુ રશ્મિ ઘડયું ? સોદ સ્વરૂપ મહામણિ સમુ, હે પાર્શ્વનાથ પ્રભુ !; કાનદ સ્વરૂપ જ્યોતિ રૂપ શું, બે ધ્યાન થેાભામય, । આધાર રૂપે સદા જગતમાં, હું પાર્શ્વનાથ પ્રભા ! ॥૧॥ જે પાતાલ વળી ધશતલ અને, આકાશ શોભાવતા, ડાલાવી દ્વિચક્ર દેવગણને, આશ્ચર્યમાં નાંખતા; બ્રહ્માંડ સુખને ભરે વળી જળે, દિપ્તિ કરે સાગરે, એવા તુસ પ્રભુશ્રીના યશરૂપી કેવા ચિર' છે. પુણ્યો સમા વિરૂપ તમે, તેજે તમસ મોક્ષાર્થે સીડી રૂપ છે નિજપદે, સુરેન્દ્રને ઘને દેવમણિ હિંસા સુજનને, કાજે કૃપા ખાણ છે - આનંદામૃત પાવછે જગતને, શ્રી પાર્શ્વનાથ ચિન્તામણિ . ॥૩॥ શેÙભતા ! ।। કાપતા, સ્થાપતા ; છે સાા ભવાંગહારી સુખા, સૌંજીવની ઔષધિ, થાતાં દર્શન આપનાં પ્રભુ મને, વાંચ્છિત સિદ્ધિ મળી; પામ્યો હું પદવી મહા રમી રહી, મુક્તિ સદા હાથમાં, હિંણભાગીપણું પાપ તાપ ટળતાં દર્શન થતાં - તાતનાં . U૪ જેને પ્રૌઢ પ્રતાપ સુર્ય સરખા, તેજસ્વી છે વિશ્વમાં, ટાળે જે કળિ કાળની પીડ વળી, કાપે પુડા માહનાં; શું ! કૈલી ગૃહરૂપ આપ દીસતા, લક્ષ્મી રમે લહેરમાં, રા દેવ કૃપાળુ નિત્ય મુજને, શ્રી પાર્શ્વનાથ પ્રભા ! ।।૫।। ટાળે જેમ તિમિર સૂર્ય જગમાં, ને કલ્પવૃક્ષ હરે દરિદ્ર, સિ'હુબાલ એક ગજનાં, ટોળાં જીએ સ`ડુરે; કાના ઢગ જેમ એક તણુખા, મહારાગ અમૃત હરે, તેજસ્વી મૂરતિ ત્રિતાપ હુરતી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! જે યાગી દ્વી શ્રી મય" પ્રભુશ્રીને, યાવિષે સ્થાપીને, ભાલે બેઉ ભુજા અને રવળી, નાભીવિષે સ્થાપીને, પશ્ચાત્ અષ્ટદળે પવિત્રમનથી, જેધ્યાન તેનું ધરે, તેને માણા તણી મહાન પઢવી, બે ત્રણ ભવાન્તે મળે. કા Page #132 -------------------------------------------------------------------------- ________________ ? (५) गीर्वाण द्रुम धेनुं कुभ प्रणयस्तस्पार देवा दानव मावषा: सविनयं तस्मै हि व्यापिनः ॥ लक्ष्मीस्तस्य वशावरोव गुणीनां ब्रह्माण्ड संस्थाविन: श्री चिन्तामणी पार्श्वनाथ मनीश मस्यौ तियोध्यायति श्री पाश्व धरणेन्द सेवितमदः पाश्र्व भावः । पार्श्वेण प्रतीोषितच कमठः पावनः । पार्वा ज्जन्तित कार्य सिद्धिरखीला पार्श्वस्य वेला महसू श्री पार्श्वे प्रकट: प्रभाव इहमेोः श्री पार्श्वसौख्यं कुरु संपादक सुनी महाराज Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિન્તામણિ પાશ્વનાથ પ્રભુનું જે ધ્યાન નિત્યે ધરે, કામ શું કાજનું ઘરના, આંગણે વિષે રહે, કે દાનવ માનવ હદયથી, જેને સદાએ સ્તરે, એવા શ્રી પ્રભુ પાર્શ્વનાથ જગમાં, કલ્યાણ સોનું કરે ૮ સેવામાં ધસથી પ્રભુશ્રીના પાદાસ્તુ પ્રેમથી, પાસે બેધ કમઠ પ્રભુ મુખથકી તેને સદાએ નપું; જેનું ધ્યાન ધર્યાથકી હદયથી, વાંચ્છિત સિદ્ધિ મળે, એવા શ્રી પ્રભુ પાર્શ્વનાથ સૌનું કલ્યાણ નિત્યે કરે ૯ I prot , શાલિકી અનુવાદક-મણશંકર મગનલાલ પંડયા કપડવંજ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨ કપડવંજ નિવાસી વીશા નીમા પણુક મહાજન જ્ઞાતિના ગુરૂ (ગાર) ની જની અને હાલની હકીકત સાથે વસાવી કપાળ નિવાસી વીશાનીમ વાણિક મહાજન જ્ઞાતિના માધ્યદ્ઘિની શાખાના શ્રોત્રિય અટકધારી બ્રાહ્મણાના લાચાર અનુક્રમ વિક્રમ સં. ૧૯૦૭ ના શ્રાવણ સુદ ૨ ના દિવસની યાદી ઉપરથી નખર ૧ ૨ ૩ ૪ ૫ E h ' ર ૧. ૧૧ ર ૧૩ ૧૪ ૧૫ શ્રોત્રિય મછારામ હરિવલ્લભ સુત ગાવન મુગટરામે અબારામ ગાવિંદરામ જોઇતારામ .. "" . . . "" . ' "" 29 39 99 ભાઈશકર ઇજભૂખણુ લક્ષ્મીરામ હરજીવન લમાદર. હરિશ ર. શાવસકર દેવા કર આ શ કર સાલારામ ઉમીયાશ કર ભાઇશંકર માતીરામ સુત ભ્રુગતરામ વિદ્યારામ અને પરામ જુગતરામ જોઇતારામ પ્રાણનાથ પિતાંબર ગણપતરામ દેવશંકર પ્રાણનાથ જોઈતારામ Page #135 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) કુલગુરુ (ગા) ઓદુમ્બર તણા મુગલ ગોત્ર શુક્લ યજુવેદીની યાદી. વિ. સ. ૧૯૦૭ની સાલની યાદીઉપરથી ઉધૃત કરેલી, ગણ સુદ ૧૫ ને રાજના લાણાદારની યાદી. અનુક્રમ નગર ક ' ૭ ' ૯ ૧૦ ૧૧ ગર સ્વ. કે. ચીલાલ કાળીદાસ વિધારામ અનાપરામ શ્રોત્રિય. રશિલાલ ચૂનીલાલ સંતે કરામ પ્રાણનાથ જોઇરામ કાતીલાલ શવલાલ પ્રાણનાથ પીતાંબર રસિકલાલ સતારામ દોલતરામ દામાદર હરિશ’કર વાસુદેવ ગાવિંદલાલ હરગોવિદ ગણપરામદેવશંકર રતીલાલ મણીલાલ ગાકુળદાસ પ્રાગુનાથ જોઈતારામ 92 ** " M સ્વ. મ 72 男 બંસીલા મણીલાલ ગાકુળધસ પ્રાણનાથ જોઇતારામ ચીમનલાલ સતાકરામ પ્રાણનાથ જોઇતારામ સ્વ.,, જ્યન્તિલાલ મહાસુખરામ પ્રાણનાથ પીતાંબર " મહાસુખરામ પ્રાણનાથ પીતાંબર સુતરમણિકરાય ધીરજલાલ શંકરલાલ ગાકુળદાસ પ્રાણનાથ જોઇતારામ નટવરલાલ મહાસુખરામ પ્રાણનાથ પીતાંબર મૂળશંકર સતાકરામ દેલતરામ માદર રિક્ષા કર "" ૧૩ ૧૪ સ્વ. નટવરલાલ નિલાલ સ'તારામ પ્રાણનાથ જોઈતારામ વિપ–વિ. સ. ૨૦૦૫ ની યાદીમાં નં. ૧-૧૨-૧૩-૧૪ આ ચાર લાણાં વિધવાણાનાં છે. તેમની હયાતિ ખાદ બંધ થશે. એટલે દશ લાલુાં રહેશે. (૨) એસ વર્ષના સમયમાં સતતિની વૃદ્ધિ તા નહીં પરંતુ ચામાં ભાગની પાતી આવી છે. એ નાતની કમનસીબી ગણાય. લેખ Page #136 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત ઔદુમ્બર બ્રાહ્મણો જે એના મૂળ પુરુષને હરિશ્ચંદ્ર રાજાના રાજય યજ્ઞમાં ઔદુમ્બર ઋષિએ વરૂણમાં નિમ્યા હતા ને તે યજ્ઞની દક્ષિણમાં નીમા વણિની યજમાન વૃત્તિ હરિશ્ચંદ્ર રાજાએ ભેટ કરી તે બ્રાહ્મણના ગોત્ર હસ્ત લિખિત શત વાર્ધિત રુદ્ધગોપાખ્યાનની ઈદેરથી આવેલી પ્રતના શ્રાવિંશsધ્યાય (બાવીશમે અધ્યાય), લેક ૧ થી ૧૨ સુધીમાં સોળ ગોત્ર ગણાવ્યાં છે તેની નક્કલ. ગુજરાતીમાં ભાવાર્થ. નારદ ઉવાચ-માઘ માસે સિતે પક્ષે, પંચમ્યાં ગુસ્વાસરે | પુષ્ય નક્ષત્ર સંગે, કર્કસ્થ સહિણી પતી . . . રાજ યસ્ય યજ્ઞસ્ય, પ્રારંભ કૃતવાન નૃપઃ | ઔદુમ્બરેણ મુનિના, પદાદિષ્ટ વિધાયઃ I ૨ ll તદાદાવકર ભૂપ, ઋત્વિજ વરણે મુદા બ્રહ્માણું મુદ્ગલં ચકે, સંસ્થા પ્રથમ પદે શ ૩ જોતુકર્ણ ચ હેતા, દ્વિતિય પદ સંસ્થિતમ ! વત્સ મુનિ તૃતિયે ચ, સંસ્થામન્ય પદે તદા ૪ ચતુર્થે ચ પદેગતર્યા, ગાવસ્તોતર મિશ્વરમ | પારાશર્ય પંચમે ચ, બ્રાહ્મણ છન શિવં પદે ૫ / ષષે ચ ગાતમં ચકે, પદે પિતતારમેવતમ કૌડિન્ય સમે ચક્ર, આનિબંચ પદે પદે નૃપ: H ૭ ઉદગાતાર તથા ચક્ર, આત્રેય સામે પદે . પ્રસ્તતારે કશ્યપ ચ, ચક્રે સનવમે પદે ૭ / દશમે પ્રતિહર ભારદ્વાજ મુનિં પદે ! એકાદશ કૌશિક હિ સુબહાસ્ય પદે શુભે | ૮ મ અવયું પુષ્કર મુનિ પ્રકરદ ઠાશે પદે પ્રતિ પતેતારમય ચંદ્રય ત્રદશે . ૯ કૃષ્ણાયં ચ નેઝાર પદે ચતુદશે : | ઉન્નતાર પંચદશે શાંડિલ્યમ કરે+દે મા ડિસે મિત્રાવરુણમ ઉપમન્યુપદે વધાતા એવંતનુ નિનદિષ્ઠા વત્વિજસ્તા પરત ૧૫. Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) તે‰તા વસુધાદેવા હરિશ્ચન્દ્રેણ ધીમતા । યશબ્વર પ્રસિદ્ધ ગણેશ પ્રતિયે તદા ।।૧૨। અષ્ટાંગ ચ પદ તંત્ર મધુપર્ક સમાન્વિતમ્ । ઋતિઝ્યો વિધિવદ્યુત દીક્ષા યુતેન જી ભુજા ||૧૩|| ઉપર પ્રમાણે (૧) મુદ્દગલ, (૨) જાતુકર્ણ, (૩) વસ, (૪) અગસ્ત્ય (૫) પારાશ ( ૬ ) ગોતમ (૭) કૌડિન્ય (૮) આત્રેય (૯) કાશ્યપ (૧૦) ભરદ્વાજ (૧૧) કૌશિ ( ૧૨ ) પુષ્કર ( ૧૭ ) ચાત્રેય (:૧૪ ) કૃષ્ણાત્રેય (૧૫) શાંડિલ્ય ( ૧૬ ) મૈત્રા વ′′, આ પ્રમાણે સાળ ગાત્રના વંશજ ઔદુમ્બર ઋષિના શિષ્યો હતા. તેમને હરિશ્રંદ્ર રાજાએ ઔદુમ્બર મુનિની આજ્ઞા પ્રમાણે વરૂણમાં નીમ્યા અને તે ભૂદેવે એટલે પૃથ્વીના દેવાની અષ્ટાંગ યોગથી અને મધુપર્કથી રાજાએ પુજા કરી અને તે બ્રાહ્મણેએ પાતાને સાંપેલા કામની દીક્ષા લીધી એટલે તે કામ સ્વીકાયુ આ પ્રમાણે ઔદુમ્બર બ્રાહ્મણોનાં હાલમાં પણ સોળ ગેત્ર છે. આ સાળ ગાત્રામાં મુદ્ગલ ગાત્ર જે પ્રથમ પદે યજ્ઞમાં નીમાયા હતા તે ગેત્રના બ્રાહ્મણે કપડવંજના શ્રોત્રિય અટક ધારી છે. તે તેમની નાતમાં આગળ પડતા અને ક ંઇક વધારે સંસ્કારી કુળવાન ગણાય છે એ કહેવાની જરૂર નથી. इति अलम् Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧ ) कपडवंज निवासी श्रोत्रिय अटकधारी औदुम्बर ब्राह्मणो पैकी केटलाकनी . जाणवा लायक हकीकत. સામાન્ય –આ વંશવૃક્ષ વિ. સ. ૧૬૪૩થી શરૂ થયેલું વિસ્તારેલું છે. તેના વંશજે ૧૯૦૭ માં પંદર લાણાથી હયાત હતા. જેની નામાવલિ આ પ્રકરણને પહેલે પાને આપી છે. આ ઉપરથી એમ સમજવાને ભૂલ ન થાય કે લગભગ ત્રણસે વર્ષથી આ એકજ કુટુબ વસતું હશે? બીજા ઘણાં કુટુંબે હતાં. “તેલી અટક ધરાવતા વિશા નીમા વણિકના કુલગુરુ (ગોર) જેમનું નામ નતમરામ શ્રોત્રિય હતું અને તે હાલાના શ્રોત્રિયવાડાના મેહલ્લાની દક્ષીણ બાજુના મહેલમાં રહેતા. હાલ પણ તે મહેલ્લાને “નાને શ્રોત્રિયવાડો' કહે છે. એ નૌતમરામ શ્રોત્રિય નિર્વશી થવાથી તેમની પાસેથી “તેલી યજમાનની યજમાન વૃતિ રૂ. ૧૫૦) એકસે પચાસ રૂપિયા આપી શ્રોત્રિય ગવરધન મંછારામે વેચાતી લીધી હતી. તે દસ્તવેજ લેખકના જોવામાં આવેલ હતું પરંતુ અત્યારે તે અપ્રાપ્ય છે. તે સિવાય બીજા કુટુંબીઓનાં મકાને વેચાયાના લૂગડા ઉપરના દસ્તાવેજો પણ જોવા મળ્યા હતા આ ઉપરથી ખાત્રી થાય છે. ઉપરોકત ત્રણસેં વર્ષમાં દુમ્બર બ્રાહ્મણોની કપડવંજમાં વધારે વસ્તી હતી. અને તેમાંના ઘણા ખરા પ્રતિભાશાથી ને કાર્ય કુશળ હતા. વિશેષ :–રા શ્રોત્રિય કપડવંજની ભૂમિ દેવભૂમિ છે. આજથી એક હજાર વર્ષ ઉપર જૈન સંપ્રદાયના શ્રીમાન અચાર્ય અભિદેવ સૂરિશ્વરનાં પુનિત પગલાંથી આ ભૂમિ પવિત્ર થયેલી છે. હાલમાં પણ ગુજરાતમાં કપડવંજની પ્રજામાં ધર્મ ઉપર ભકિતભાવ અને દેખાય છે. દાખલા તરીકે આજે પણ કપડવંજના શ્રોતિય વાડામાં શ્રી ચૌમુખજીના દેરાસરજીની જમીન છે. ત્યાં પારેખ વાડીલાલ મનસુખરામે પિતાની કમાઈમાંથી રૂ. ૬૦૦૦૦ નું ટ્રસ્ટ બનાવી તે જમીન ઉપર પૂજ્ય ૧૦૦૮ આચાર્ય દેવ શ્રી અભયદેવ સુરીશ્વરનું નામ જોડી શ્રી. અભયદેવ સૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદીર બાંધવાનું અને ત્યાં માત્ર જૈન સંપ્રદાયના શ્રત જ્ઞાનને પુસ્તક ભંડાર કરવાચા છે તેટલું જ નહિ પણ તેજ જગાએ પૂજ્ય આદરમાન શેઠ શ્રી. મણીભાઈ સામજીભાઈ જૈન પાઠશાળા ચલાવી તેને પુન ધાર કરવા નકકી કરેલ છે. જે થોડા વખતમાં તે ઠેકાણે સમય શોભતુ જ્ઞાન મંદીર બંધાવી સર્વે સંઘસમસ્તની મદદથી આ ઊદાર ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા ધારેલ છે. તેવી જ રીતે આગામની દરેક પ્રજા પછી તે ગમે તે સપ્રદાયી છે, શ્રાવક હો, શૈવ હો, વૈષ્ણવ હો, મહમેદાન સુન્ની છે કે શીયા હે, દરેક સંપ્રદાયના ધર્માચાર્યો, ઉપદેશકે, સંચાલક એ વિગેરેનું ભાવપુર્વક કપડવંજમાં સન્માન થાય છે. એ ધમભાવના ના પ્રતાપે કેઈ કેઈ અનન્ય ભકત પણ જન્મે છે. તે Page #139 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨) ન્યાયે છે શ્રોત્રિય ને કપડવજમાં જન્મ થયા હતા. વૈષ્ણવ સ ́પ્રદાયના ૨પર વૈષ્ણવાની વાર્તા છે, તેમાં રૅશ્રોત્રિય ની વાર્તા ૧૯૩ મી છે. આ વાર્તા સંગ્રહ, વૈષ્ણવ ધર્મ સ્થાપક શ્રીમાન્ આચાર્ય વલ્લભાચાર્યના પૌત્ર શ્રીમાન ગોકુલનાથજી મહારાજ આપે લખેલા છે. તેની હસ્તલીખિત થતા મોટા મોટા ગામના વૈષ્ણવ મદિરાના પુસ્તકાલયમાં છે. એવી એક પ્રત કપડવંજમાં પણ છે. આ રેંકૉશ્રોત્રિય શ્રીમાન આચાર્ય શ્રી વલ્લભાચાર્યના સુપુત્ર વિઠ્ઠલનાથજી ગાવામિ તરિકે પોતે પ્રસિદ્ધ છે. તેમની સેવામાં આ ભાઈ નાનપણથી જોડાયા હતા. ને શ્રી ગેાકુલમાં ગોસ્વામિની સેવામાં કાળ નિગમન કરતા હતા. એક સમયે ગેાકુલમાં રમણરેતીમાં તે રૅા કુંવર પ્રભુભક્તિની તન્મયાવસ્થામાં પડયા હતા તે સમયે શ્રી નન્દનન્દન શ્રી કૃષ્ણ પ્રભુએ સાક્ષાત્કાર આપી તેમના ગળામાં માળા પહેરાવી હતી તે માળા ઘણા વર્ષોં સુધી રહી હતી. જ્યારે પાતે તન્મયાનસ્થામાં પડયા ત્યારે કંઇ નહેાતું ને જાગ્યા ત્યારે ગળામાં માળા પ્રસદી હતી. વળી તેમને રાસલીલાના સાક્ષાત્કાર થયા હતા વિગેરે તેમની વાર્તામાં છે. શ્રી રૅશ્રોત્રિય શ્રી ગાંસાઈજી મહારાજ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજે પાતાની પાસેથી મનમેદનઽી પ્રભુની સેવા આપી દેશમાં જઈ ગૃહસ્થાશ્રમ શરૂ કરવાની આજ્ઞા આપી કપડવંજ વિદાય કર્યાં. અહીં વૃદ્ધ ઉમ્મર છતાં કન્યા મળી તેને પુત્ર થયા તે પુત્રના યજ્ઞાપતિ સમયે વિ. સં. ૧૬૪૩ માં શ્રીમાન્ આચાર્ય શ્રી ગોકુળનાથજી મહારાજ કપડવંજ પધાર્યાં ને તેમના સગાં સંબધીઓને તથા પાડોશીઓને વૈષ્ણવ ધર્મની દીક્ષા આપી તે સમયથી કપડવંજમાં વૈષ્ણુત્રધમ ની શરૂઆત થઇ છે. હાલ એ પથમાં એકઠુજાર ઉપરાંત ઘરના અનુયાયીએ છે. આ વેંચાણનુંબર અને તેમના વશજોએ આ સંપ્રદાય ફેલાવવામાં ઘણા સારા ફાળા આપ્યા છે. હાલના વૈષ્ણવા પણ તેમને અગ્રણ્ય અને આદશ પ્રભુ ભક્ત તરિકે માન આપે છે. અગીઆર પેઢીએ નિવ ́શી થયાથી શ્રી ગોસાઇજી મહારાજે આપેલી પ્રભુ સેવા પારઅંદર પધરાવી છે. આટલું લાંબુ વિવેચન કરવાનું કારણ એકજ છેકે જયાં જયાં નીમા વણિક હાજમનની અને ઓકુમ્બર કુલગુરૂની વસ્તી છેતેમાં જેટલા મેશ્રી (વૈષ્ણવ) છેતે આ શ્રીમાન્ આચાય ગોકુળનાથજી મહારાજની ગાદીના અનુયાયીઓ છે શ્રીમાન્ આચાર્ય શ્રી ગાકુળનાથજી મહારાજ એ શ્રીમાન્ ગોસ્વામી મહારાજના ચતુર્થ પુત્ર હતા. તેથી તેમની ગાદીના• અનુયાયીએ ચતુર્થગાદીના વૈષ્ણુવા ગાંય છે. હાલમાં મેઢાસા, વાડીસીનાર, વીરપુર, લુણાવાડા, દાહેાદ, ઝાલેાદ, વાંસવાડા, ઇંદોર, ઉજ્જન, ખરગાણુ, બડનગર, વિગેરે ગામના નીમા વણિક મહાજન પછી તે દશ હા કે વીશ હા, પશુ જે મેશ્રી હોય તેમની ધર્મભૂખ સાષવા અને પેાતાના કુળગુરૂ તરફ ભક્તિભાવ જગાડવાના હેતુ છે, Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ (૨) કપડવ`જના ઔદુર બ્રાહ્મણામાં રકાત્રોત્રિય એ વૈષ્ણુવ સપ્રદાયમાં આદર્શ ભકત ગણાય છે. ત્યારે તેમના બીજા પુત્ર હયાળ શ્રોત્રિયની ચાથી પેઢીએ આરામ શ્રૌત્રિયે પણુ રાય સૌંપ્રદાયમાં તેવાજ આગળ પડતા કાળે આપ્યા છે. કપડવ'જમાં હાલ વૈજનાથ મહાદેવનું` દેવસ્થાન છે. તે દેવળ અને મહાદેવની પ્રતિષ્ઠા આ ત્રાજ્ઞાત્તમ શ્રોત્રિયે કરેલી છે, જેનું યજન, પુજન વિગેરે કપડવંજની સનાતની પ્રજાના ઘણા લેાકેા ભક્તિભાવથી કરે છે. આ હકીકત કપડવંજ શહેરનુ વર્ણન નામની ચાપડી જે આજથી પચાસ વર્ષ ઉપર છપાએલી છે તેમાંથી આ હકીકત લીધી છે. શ્ર (૩) એ દ્વ્રારાાિમમના સગા ભત્રિજા નરભેરામભાઇએ વૈજનાથ મહાદેવના દેવસ્થાનની ઉત્તરપુર્વે બાજુએ ધર્મશાળા બધાવી છે તે ઉદુમ્બરની ધર્મશાળા નામે ઓળખાય છે. આ હકીકત પણ ઉપર જણાવેલી ચાપડીમાંથી લીધી છે. તે સિવાય નરભેરામભાઇએ સરખીઆ દરવાજે ઢોરને પાણી પીવાના હવાડો બધાન્યા હતા અને કપડવંજ વાડાસીનારના પગ રસ્તે પાણીની તંગી હાવાથી કાપડીની વાવ નામે હાલ જળાશય આળખાય છે તે સમરાવ્યું હતું એટલુંજ નહિ પણ આ (૧) ધર્મશાળા (ર) હુવાડા (૩) કાપડીની વાવ. એ ત્રણે મિલ્કતની સમરામણી માટે અમુક રકમ તે સમયના અગ્રણી શરાફ અમથા પારેખની દુકાને વિ. સં. ૧૯૦૯ પહેલાં જમા મૂકી હતી એવુ એમના જૂના ચોપડામાંથી જડી આવે છે. (૪) નરભેરામભાઇના સગા ભત્રિજા મુગટરામ અંબારામ શ્રીનાથજીના મંદિરના વહિવટદાર હતા. તે પછી અવસ્થા થયે કપડવંજના મુખ્ય વહિવટકર્તા રાજારામ દેશાઇને ત્યાં મુખ્ય સંચાલક હતા. આ ભાઈ બહુ સારા પ્રતિભાશાળી તે બુદ્ધિમાન હતા. (૫) તેમની વખતના બીજા ભાઈએ સરકારી નાકરીમાં સારા હાદા ભાગવતા હતા. ગોવિંદરામ જોઇતારામ નાશિક શહેરમાં મામલતદ્દાર હતા. તે તેમને તે સમયમાં રૂા. ૬૨-૮-૦ પેન્શન મળતુ' હતું. આ ઉપરાંત હાલના સમયના અને વીસમી સદીના પુરૂષાની હકીકત ઘણાખરાને સુપરિચિત છે, જેથી તે લખવાની જરૂર નથી. ટૂંકમાં સારાંશ કે નીમા વાણેક મહાજનમાં જેમ કપડવ’જ નિવાસી વીશા નીમા વણિક જ્ઞાતિ સ'તતિ, સંપત્તિ, પાપકારવૃત્તિ ને ધાર્મિક તેમજ Page #141 -------------------------------------------------------------------------- ________________ –૧૧૪– સાર્વજનિક ઉદારતામાં અગ્રેસરપણું ભગવતા. તેવુંજ તેમના કુલગુરૂઓ (ગેર) પણ ઉપર જણાવેલા સગુણામાં તેમની શક્તિના પ્રમાણમાં પ્રતિભા અને અગ્રેસરપણું ભેગવતા. અને હાલમાં પણ માનનીય સ્થાનમાં તેમની ગણત્રી છે. આ સઘળું કપડવંજની દેવભૂમિ અને દરેક વ્યક્તિની પિતાના ધર્મ સિધ્ધાંત ઉપરને ભક્તિભાવ અને અન્ય સંપ્રદાયીઓ તરફને પરોપકારી ભાવનું પરિણામ છે, એ કહેવું અતિશકતી ભરેલું ગણાશે નહીં. પ્રભુ સોને આ ભવમાં વધારે કરવાની સદ્બુદ્ધિ પ્રેરે. એવી પ્રાર્થના સાથે વિરમું છું. इतिश्रीरस्तु Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું કપડવંજ નિવાસી વીશા નીમા મહાજનની વાણુની તથા તેમના કુલગુરુ (ગેર)ના નામની યાદી સં ૨૦૦૫ ના પોષ સુદ ૧૫ લાણુની સંખ્યા ૨૩ર અનુકમ નંબર. લાણાદારનું નામ અનુક્રમ નંબર. હાલના કુલગુરૂ (ગર)નું નામ શેઠ રમણભાઈ મણીભાઈ તથા અછતભાઈ ૧ ! કપડવણજ ઔદુમ્બર ગોરનું પંચ મણીભાઈ શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈ એજન ગાંધી પાનાચંદ લીંબાભાઈ ત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર ગાંધી નગીનલાલ વાડીલાલ એજન | દેસી શંકરલાલ દેલતચંદ રણછોડભાઈ ૬ ૪ શ્રોત્રિય પ્રાણનાથ જોઈતારામના પૌત્ર દેસી સાંકળચંદ ટેમચંદ ૬૨શ્રેત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પત્ર | દેસી રતીલાલ ચુનીલાલ મગનલાલ : એજન દોસી નગીનદાસ શામળદાસ એજન દાસી રમણલાલ શામળદાસ , એજન તેલી મંગળદાસ ભૂરાભાઈ વૃજલાલ ૨૫ શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ દેસી કાન્તીલાલ સામળદાસ શ્રોત્રિય પ્રાથનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર ગાંધી બાલુભાઈ વાડીલાલ એજન ગાંધી મણીલાલ બાલાભાઈ રણછોડ એજન ગાંધી કેશવલાલ દલસુખભાઈ એજન ગાંધી રમણલાલ વાડીલાલ એજન | ગાંધી મણીલાલ વાડીલાલ ગાંધી નગીનદાસ ગબુભાઇ શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ ગાંધી ચંદુલાલ મગનલાલ २ अ શ્રોત્રિય ચૂનીલાલ કાલીદાસ ગાંધી કીકાભાઈ ચંદુલાલ છગનલાલ २ अ કપડવંજ ઔદુમ્બર ગેરનું પંચ ગાંધી શંકરલાલ છગનલાલ મૂળજીભાઈ २ अ એજન ગાંધી જયંતીલાલ શંકરલાલ છગનભાઈ २ अ એજન ગધી કેશવલાલ છગનલાલ મોતીચંદ શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ ગાંધી મંગુભાઈ છગનલાલ મેતીય દ એજન | ગાંધી મણીલાલ કોદરભાઈ મનસુખભાઈ | ૨ | પડવંજ ઔદુમ્બર ગેરનું પંચ | શા. આદીતલાલ મથુરભાઈ પ્રેમચંદ | ૧૬ | શ્રોત્રિય ચૂનીલાલ કાલીદાસ જ એજન જ જ• જ Page #143 -------------------------------------------------------------------------- ________________ અનુક્સ કુટુંબને અનુક્રમ નંબર. લાણાદારનું નામ નંબર, હાલના કુલગુરૂ (ગેર)નું નામ سر શ ૩૩ * | २ अ ૨૬ શા. લતચંદ ભોગીલાલ ગુલાબચંદ | ૧૮ ૧૮ | શ્રોત્રિય સંતોકરામ દેલતરામના પુત્ર ૨૭ ગાંધી શંકરલાલ છોટાલાલ તારાચંદ || ૨ ૨ | શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર ગાંધી કસ્તુરલાલ શંકરલાલ એજન દેસી જેશીંગભાઈ કેશવલાલ મૂળજીભાઈ | ૩ | શ્રોત્રિય સંતેકરામ દેલતરામના પુત્ર શા. બાબુભાઈ ખૂબચંદ કપડવંજ ઔદુમ્બર ગોરનું પંચ ૩૪ શા. છોટાલાલ ચુનીલાલ એજન તેલી રતીલાલ કેશવલાલ પાનાચંદ એજન દેસી મણીલાલ ડાહ્યાભાઈ રતનજી ૧૯ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર ગાંધી કેશવલાલ છગનલાલ તારાચંદ એજન ૩૫ ગાંધી જેશીંગભાઈ કેશવલાલ છગનલાલ એજન શાહ હીંમતલાલ મોતીચંદ કપડવંજ ઔદુમ્બર ગારનું પંચ શાહ ચુનીલાલ મેતીચંદ ૩૦I એજન ગાંધી સવાઇલાલ ચુનીલાલ ળનલાલ | ૨ | શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ (પાનાચંદ કુબેરદાસ) દેસી ફુલચંદ રાયચંદ હરજીવન ૬ | શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર દાસી વાડીલાલ મગનલાલ રતનજી ૧૯ : એજન શાહ શનીલાલ જેચંદભાઈ ૩૧ | કપડવંજ ઔદુમ્બર ગેરનું પંચ ગાંધી રતનચંદ મગનલાલ પ્રેમચંદ | ૨૩ શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ ગાંધી કાન્તીલાલ વાડીલાલ નાથજીભાઈ ! કપડવંજ ઔદુમ્બર ગેરનું પંચ વેજલપુરવાલા દેસી વિનોદચંદ્ર રતીલાલ ચુનીલાલ | ૧૮ | શ્રેત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પત્ર મગનલાલ ગાંધી ચંદુલાલ દલસુખભાઈ પ્રેમચંદ ૧૪ શ્રોત્રિય સંતોકરામ દેલતરામના પ ગાંધી ભેગીલાલ શામળદાસ ૧૪ ગાંધી મણુલાલ પાનાચંદ શામળદાસ એજન ગાંધી વાડીલાલ શામળદ્યસ એજન દેસી નગીનદાસ ધરમચંદ શ્રોત્રિય પ્રાણનાથ જોઇતારામના પૌત્ર દેસી રતીલાલ બાલાભાઈ રણછોડદાસ શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ ગથિી ચંદુલાલ મોહનલાલ અમરચંદ 1 ૨ = એજન ભોગીલાલ વીરચંદ સખીદાસ એજન તેલી કસ્તુરલાલ કેશવલાલ પાનાચંદ | ૧૨ | કપડવંજ ઔદુમ્બર ગોરનું પંચ ગાંધી કાલીદાસ મેહનલાલ અમરચંદ | ૨ | શ્રોત્રિય ચૂનીલાલ કાલીદાસ પ૫ | ગાંધી મણીલાલ ગીરધરલાલ મનસુખભાઈ | ૨ | એજન એજન ૧૪. * જે ૨૧. Page #144 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નંબર, લાણદારનું નામ કુટુંબને અનુક્રમ નંબર, હાલના કુલગુરૂ (ગાર)નું નામ. ૫૬ ૫૭ ? ? એજન ? | ૧૩ ૧૭ : ૨. ૨૦ ગાંધી કેશવલાલ ગિરધરલાલ મનસુખભાઈ ૨ જ એજન | મહેતા પવકાંત કાન્તિલાલ મગનલાલ એજન મહેતા રમણલાલ શંકરલાલ છોટાલાલ એજન મહેતા કેશવલાલ શંકરલાલ દેસી ડાહ્યાભાઈ નહાલચંદ શીવલાલ એજન દેસી સવાઈલાલ ડાહ્યાભાઈ નહાલચંદ એજન દેસી વાડીલાલ હરજીવનદાસ કુબેરદાસ શ્રોત્રિય પ્રાણનાથ જોઇતારામના પત્ર દેસી કસ્તુરલાલ હેમચંદ રણછોડભાઈ શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ દેસી પિપટલાલ હેમચંદ , એજન દેસી બાબુલાલ હેમચંદ , એજન દેસી મુકુંદલાલ હેમચંદ , એજન દેસી હેમચંદ રણછોડભાઈ શાંતીદાસ એજન દેસી ચંદુલાલ દલસુખભાઈ લલ્લુભાઈ | શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર ને પત્ર દાસી કસ્તુરલાલ શામળદાસ દેલતચંદ શ્રોત્રિય પ્રાણનાથ જોઈતારામના પૌત્ર શાહ શનીલાલ મથુરાદાસ પ્રેમચંદ શ્રોત્રિય ચૂનીલાલ કાલીદાસ શાહ શેમચંદ ગીરધરલાલ માણેકચંદ | શ્રોત્રિય પ્રાણનાથ જોઇતારામના પૌત્ર શાહ દલસુખભાઈ હીરાચંદ દયાળજી શ્રોત્રિય પ્રાણનાથ જોઈતારામના પૌત્ર શાહ મગનલાલ ગીરધરલાલ માણેકચંદ | દેસી મુકુંદલાલ પુનમચંદ નહાલચંદ શ્રોત્રીય પ્રાણનાથ જોઈતારામના પી. દેસી રમણલાલ પુનમચંદ , એજન દેસી નહાલચંદ રણછોડદાસ શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ : શાહ નહાલચંદ કાલીદાસ ૩૨ કપડવણજ ઔદુમ્બર ગોરનું પંચ ગાંધી એછવલાલ છગનલાલ તારાચંદ | ૨ જ શ્રોત્રિય પ્રાણનાથ પિતાબના પુત્ર અને પત્ર કેવળભાઈ શેઠની ખડકી | શાહ વાડીલાલ ભેગીલાલ ગુલાબચંદ શ્રોત્રિય સંતેકરામ દોલતરામના પુત્ર મહેતા ત્રંબકલાલ મગનલાલ કાલીદાસ | શ્રોત્રિય ચુનિલાલ કાલીદાસ શાહ શંકરલાલ વીરચંદ કાલીદાસ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પત્ર દેસી શંકરલાલ કાલીદાસ હેમચંદ શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ, ગાંધી રમણલાલ કેશવલાલ દલસુખભાઈ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરનાં પુત્ર અને પૌત્ર પારેખ વાડીલાલ મનસુખભાઈ પાનાચંદ એજન પારેખ રતિલાલ ઓચછવલાલ મનસુખભાઈ એજન પાનાચંદ. ૧૬ | ૧૩ ૧૦. Page #145 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નંબર. લાણદારનું નામ કુટુંબને અનુક્રમ હાલના કુલગુરૂ (ગાર)વું નામ નંબર. ૮૬ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ગાંધી રમણલાલ પાનાચંદ લીંબાભાઈ ! ૨ એજન શામળભાઈ શેઠની ખડકી પરીખ પ્રેમચંદભાઈ રતનચંદ મનસુખભાઈ શ્રોત્રિય ચુનિલાલ કાલીદાસ શાહ હીરાલાલ ચુનિલાલ શીવાભાઈ ૧૫ શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ દેસી જમનાદાસ ખુશાલદાસ કપડવણજ ઔદુમ્બર ગેરનું પંચ શાહ છગનલાલ રતનચંદ શ્રોત્રિય ચુનિલાલ કાલીદાસ દેસી શંકરલાલ ડાહ્યાભાઈ રતનજી ૧૮ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર શાહ નગીનદાસ મગનલાલ લલ્લુભાઈ [ ૧૩ શ્રોત્રિય વાસુદેવ ગોવિંલાલ ' કાલીદાસ દેસી છગનલાલ નાથજીભાઈ ગોપાળદાસ શ્રોત્રિય પ્રાણનાથપિતાંબરના પુત્ર અને પૌત્ર દેસી મોહકમચંદ બાલાભાઈ નાથજી એજન દેસી રમણલાલ બાલાભાઈ નાથજી એજન ગાંધી વાડીલાલ ગીરધરલાલ ગુલાબચંદ | કપડવણજ ઔદુમ્બર ગોરનું પંચ ગાંધી શનીલાલ ગીરધરલાલ ગુલાબચંદ એજન તેલી વાડીલાલ જમનાદાસ એજન તેલી રમણલાલ પાનાચંદ શીવલાલ એજન તેલી હરજીવને નાથજીભાઈ એજન તેલી પાનાચંદ હરજીવનદાસ એજન શાહ મગનલાલ વીરચંદ કાલીદાસ શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ દેસી સેમાભાઈ પુનમચંદ લલ્લુભાઈ એજન તેલી વાડીલાલ ભુરાભાઈ વૃજલાલ શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ તેલી મણીલાલ ભુરાભાઈ પ્રજલાલ એજન ગાંધી ભોગીલાલ દલસુખભાઈ ખીમચંદ શ્રોત્રિય પ્રાણનાથ જઈતારામના પૌત્ર ગાંધી કસ્તુરભાઈ ભેગીલાલ દલસુખભાઈ | ૨૪ એજન ગાંધી વાડીલાલ દલસુખભાઈ પ્રેમચંદ શ્રોત્રિય સંતરામ દલતરામના પુત્રો દેસી બાબુભાઈ શંકરલાલ કેવળદાસ ! ૧૮ એજન દેસી હરજીવનદાસ તારાચંદ મેતીચંદ ! ૨૩ કપડવંજ ઔદુમ્બર ગોરનું પંચ દોસી ચંપકલાલ એચછવલાલ નહાલચંદ | શ્રોત્રિય પ્રાણનાથ જોઈતારામના પોત્રે , કરમચંદ | શાહ રમણલાલ મૂળચંદદાસ કપડવંજ ઔદુમ્બર ગોરનું પંચ દેસી રતીલાલ પુનમચંદ હીરાચંદ ૩ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પત્ર તેલી શંકરલાલ પાનાચંદ શીવલાલ પડવંજ ઔદુમ્બર ગેરનું પંચ ૧૦૬ ૧૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૪ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નં-૨. લાણદારવું નામ કુટુંબને અનુક્રમ નંબર. હાલના કુલગુરૂ (ચેર)નું નામ. ૧૨ છે. A છ A છ A 6 | ૧૪ ૧૩૦ ૧૧૫ તેલી શામળદાસ જમનાદાસ એજન ૧૧૬ શાહ કાન્તીલાલ ઇટાલાલ લલ્લુભાઈ ૩ શ્રોત્રિય પ્રાણનાથ જોઇતારામના પૌત્ર ૧૧૭ શાહ ગીરધલાલ છોટાલાલ , એજન ૧૧૮ શાહ ચંદુલાલ છોટાલાલ , એજન ૧૧૯ | શાહ ચુનિલાલ શામળદાસ કપડવંજ ઔદુમ્બર ગોરનું પંચ ૧૨૦ દેસી વાડીલાલ તારાચંદ મોતીચંદ એજન ૧૨૧ દેરી રતીલાલ વાડીલાલ તારાચંદ ૨૩. ૫ડવંજ ઔદુમ્બર ગેરનું પંચ ૧૨૨ | ગાંધી પુનમચંદ શંકરલાલ પ્રેમચંદ ૧૪ શ્રોત્રિય સંતેકરામ દેલતરામના પુત્રો ૧૨૩ ગાંધી એછવલાલ શંકરલાલ પ્રેમચંદ એજન ૧૨૪ ગાંધી નગીનલાલ શંકરલાલ પ્રેમચંદ | ૧૪ એજન ૧૨૫ દેસી પુનમચંદ હીરાચંદ ખેમચંદ | 3 अ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર ૧૨૬ શાહ નગીનદાસ મનસુખરામ મહુધાવાળા | કપડવંજ ઔદુમ્બર ગોરનું પંચ ૧૨૭ ગાંધી કેશવલાલ દલસુખભાઈ પ્રેમચંદ શ્રોત્રિય સંતેકરામ દેલતરામના પુત્રે ૧૨૮ ગાંધી નગીનદાસ કેશવલાલ દલસુખભાઈ એજન દેસી હીંમતલાલ જયચંદભાઇ હરજીવન ૧૧ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પત્ર શાહ ચુનીલાલ નહાલચંદભાઈ નારણદાસ ८ अ એજન ૧૩૧ શાહ શંકરલાલ ભૂરાભાઈ | શ્રોત્રિય પ્રાણનાથ જોઇતારામના પૌત્રે શાહ જેશીંગલાલ શંકરલાલ ભૂરાભાઈ | ૪ એજન દેસી રમણલાલ નાલચંદ પ્રેમચંદ | ૧૮ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પત્ર લાલવાડે ૧૩૪ પરીખ કીકલાલ નગીનદાસ વિમળચંદ કપડવંજ ઔદુમ્બર ગેરનું પંચ પરીખ રમણલાલ નગીનદાસ વિમળચંદ એજન ૧૩૬ પરીખ રતનચંદ કુબેરદાસ શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ ૧૩૭ દેસી જમનાદાસ નહાલચંદ વૃજલાલ શ્રોત્રિય સંતોકરામ દેલતરામના પુત્ર ૧૩૮ શાહ હીરાલાલ શંકરલાલ પ્રેમચંદ શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ પરીખ શામળદાસ ઝવેરદાસ ૧૫ | શ્રોત્રિય પ્રાણનાથપિતાંબરના પુત્ર અને પૌત્ર ૧૪૦ પરીખ નગીનદાસ શામળદાસ ઝવેરદાસ ૧૫ એજન ૧૪૧ પરીખ વાડીલાલ ઝવેરદાસ શીવાભાઈ. એજન ૧૪૨ દેસી કેશવલાલ પુનમચંદ લલ્લુભાઈ ૮ | શ્રોત્રય વાસુદેવ ગોવિંદલાલ ૧૪૩ દેસી ચંદુલાલ પુનમચંદ લલ્લુબાઈ એજન ૧૪૪ દાસી ચંદુલાલ મૂળજીભાઈ નહાલચંદ ૩ . ! શ્રોત્રિય સંતોકરામ દેલતરામના પુત્રો ૧૫ શાહ શાંતીલાલ છોટાલાલ શીવલાલ ધાયજના ૩૮ ! કપડવંજ ઔદુમ્બર ગારનું પંચ ૧૪૬ | શાહ ત્રીજોવનદાસ કીલાચંદ | ૨૭ એજન ૧૩૨ ૧૩૩. ૧૩૫ ૧૩૯ | ૧૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નંબર. લાલુદારનું નામ ૧૪૭ પરીખ કસ્તુરલાલ વાડીલાલ દેવચંદ ૧૪૮ પરીખ રમણલાલ વાડીલાલ દેવચંદ ૧૪૯ દેસી નગીનલાલ શંકરલાલ સાકળચંદ ૧૫૦ તેલી ગીરધરલાલ હરજીવનદાસ ૧૫૨ ૧૫૩ ૧૫૧ શાહુ ચીમનલાલ પ્રેમચ'દાસ જેચંદ ગાંધી ગીરધરલાલ છગનલાલ દલસુખભાઈ દેસી પિતાંબરદાસ લલ્લુભાઇ પ્રેમચંદ્ દેસી મુકું લાલ મ ́ગળદાસ રણુડદાસ દોસી શકરલાલ વીરચંદ મેાતીચ, ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ દેસી નગીનદાસ મ'ગળદાસ કરમચંદ દાસી પુનમચંદ પાનાચંદ નાથજીભાઈ શાહ જેશીંગલાલ લલ્લુલાઇ માણેકચંદ ૧૫૮ ૧૫૯ શાહુ અંબાલાલ કીલાભાઇ શાહુ રમણલાલ શકરલાલ પ્રેમચંદ દાસી ચંદુલાલ ચુનીલાલ નાથજીભાઈ પરીખ શંકરલાલ ગીરધરલાલ દલસુખભાઈ પ્રેમચંદ રત ૧૭૧ દાસી રમણલાલ વાડીલાલ નહાલચંદ દાસી જયન્તિલાલ વાડીલાલ નહાલચંદ ૧૭૨ ૧૭૩ દેસી વાડીલાલ નહાલચંદ્ર રણછેડભાઇ ૧૭૪ દાસી જેશીંગલાલ હીંમદભાઈ ૧૭૫ દાસી વાડીલાલ નાથજીભાઈ ૧૬ દાસી નગીનલાલ વાડીલાલ નાચજીભાઇ ૧૭૭ શાહ જેશી'ગલાલ ચુનીલાલ મહાસુખભાઇ શાહુ કસ્તુરભાઈ નહાલચંદ પ્રેમચ`દ ૧૭૮ કુટુંબના અનુક્રમ નંબર. ૧૧ ૧૧ ૩ ૧૨ ૪ २ अ ૩ ૧૬ શ્રોત્રિય ચૂનિલાલ કાલીદાસ શ્રોત્રિય વાસુદેવ ગે વિધ્યાલ એજન ૩ ૩ આ | શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર ૩ ૬ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ કપડવંજ ઔદુમ્બર ગારનુ પંચ કપડવંજ ઔદુમ્બર ગારનું પંચ એજન ૨૯ ૧૬૦ શાહ રતીલાલ હરજીવનદાસ જયચંદ ૨૩ ૧૬૧ શાહ ચંદુલાલ શામળદાસ જેચંદ ગુલાબચંદ ૧૮ ૧૬૨ શાહ ઓચ્છવલાલ ખુશાલદાસ,મનસુખભાઈ ૨૬ શાહ ગીરધરલાત્ર ભોગીલાલ કરમચંદ ૧૬૪ શાહે નગીનલાલ ગીરધરલાલ ભેગીલાલ ૧૬૫ શાહ મણીલાલ ગીરધરલાલ ભોગીલાલ ૧૬૩ ૧૩ ૧૬૬ ગાંધી ચંદુલાલ વાડીલાલ ગીરધરલાલ ગુ. ૧૬૭ ગાંધી ચુનીલાલ ગીરધરલાલ ગુલાબચંદ ૧૬૮ ૧૯ ૧૭૦ છુ ૧૩ ૧૩ ૧૧ ૧૧ ૪ ૧૬ 3 $ } હાલના કુલગુરૂ (ગેર)નું નામ. શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર એજન ૬ ૧૬ ૧૬ ૧૬ ૧૮ ૧૮ શ્રોત્રિય સંતોકરામ દોલતરામના પુત્રા કપડવંજ ઔદુમ્બર ગારનું પથ શ્રોત્રિય વાસુદેવ ગાવિંદલાલ શ્રોત્રિય પ્રાણનાથ જોઈતારામના પૌત્ર શ્રોત્રિય પ્રાણનાથ પીતાંબરના પુત્ર અને પૌત્ર શ્રોત્રિય પ્રાણનાથ જોઇતારામના પૌત્ર એજન એજન કપડવંજ ઔદુમ્બર ગારનું પંચ એજન શ્રોત્રિય વાસુદેવ ગોવિંદલાલ શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ શ્રોત્રિય વાસુદેવ ગાવિંદલાલ શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ એજન એજન શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ એજન એજન શ્રોત્રિય સંતાકરામ દોલતરામના પુત્રા શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પત્રો Page #148 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નંબર. ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ લાણાદારનું નામ ૧૮૮ પરી ચીમનલાલ બાલાભાઇ ગીરધરલાલ પરી પેાપટલાલ આલાભાઈ 7 દાસી શકરલાલ મગનલાલ હી ́મચંદ શાહ વાડીલાલ મગનલાલ જેઠાભાઇ. "" શાહ જયન્તિલાલ શંકરલાલ આદીતલાલ ગં. સ્વ. મેન વિમળા શાહ જયન્તિલાલ શંકરલાલ આદીતલાલ ગં. સ્વ. એન વિમળા ૧૨૯ ૧૯૦ દાસી જયન્તિલાલ શંકરલાલ પુનમચંદ દાસી છેટાલાલ જેચંદભાઈ પ્રેમચંદ દાસી શંકરલાલ છગનલાલ ખીમચંદ ૧૯૧ ૧૯૨ તેલી ચ'પકલાલ છેોટાલાલ ગીરધરલાલ ૧૯૩ તેલી બાપુલાલ છેટાલાલ ૧૯૪ તેલી કસ્તુરલાલ છેટાલાલ ૧૯૫ ૯૬ ૧૯૭ ૧૯૮ ધ્રસી ચીમનલાલ ગીરધરલાલ ખેમચંદ દાસી રસિકલાલ જેચંદભાઈ હરજીવન શાહુ રમણલાલ વાડીલાલ છગનલાલ દાસી કાંતિલાલ ચુનીલાલ વીરચંદ દાસી મ ́ગળદાસ ચુનીલાલ વીરચંદ દેસી ચંદુલાલ ડાહ્યાભાઇ દેવળદાસ ૨૦૧૬ | દાસી ચીમનલાલ ડાહ્યાભાઇ કેવળદાસ ૧૯૯ ૨૦૦ ૨૦૨ ગાંધી વાડીલાલ ગીરધરલાલ મનસુખભાઈ ૧૩ પરી છેટાલાલ દેવચંદભાઈ ૧૧ દેસી રમણલાલ જેચંદભાઈ હરજીવન ૧૧ દેસી કસ્તુરલાલ જેચ'દભાઇ ૧૧ શાહ જશવંતરાય ચુનીલાલ મગનલાલ ૧૩ જેઠાભાઇ 33 ' મેાદીની ખડકી કુટુંબના અનુક્રમ નખર. २०३ શાહ વૃજલાલ લલ્લુભાઇ કાલીદાસ ૨૦૪ દાસી કાંતીલાલ મૂળજીભાઈ ૨૦૫ શાહુ કેશવલાલ શેમાભાઈ જમનાદાસ ૨૦૬ શાહ વાડીલાલ શેમાભાઇ જમનાદાસ २०७ શાહ શાંતિલાલ વાડીલાલ શામાભાઈ ૧૧ ૧૧ ६ ब ૭ હ उ अ ૩૧ ૪ શ્રોત્રિય વાસુદેવ ગાવિ દલાલ ૨૩ કપડવંજ ઔદુમ્બર ગારનું પુચ ૭ ૬ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર કપડવંજ ઔદુમ્બર ગારનું પંચ ૧૨ ૧૨ એજન ૧૨ એજન ૩ આ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર ૧૧ એજન ૧૩ ૧૩ 3 .૭ 6 G હાલના કુલગુરૂ (ગાર.નું નામ. ७ એજન એજન એજન કપડવંજ ઔદુમ્બર ગારનું પચ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર ઋને પૌત્ર એજન એજન કપડવંજ ઔદુમ્બર ગારનું પંચ એજન ७ એજન ૧૮ ૧૮ એજન ૨ ૬ | શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર એજન એજન શ્રોત્રિય વાસુદેવ ગાવિંધ્યાલ શ્રોય સત્તાસમ દોલતરાયના પુત્રા શ્રેાત્રિય પ્રાણનાથ જોતારામના પૌત્રા એજન એજન Page #149 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નંબર. ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨ક ૨૨૦ ૨૩૧ સરર ૨૨૩ ૨૨૪ ૨૨૫ લાલુદારનું નામ શાહુ કીલાભાઇ જેઠાભાઈ શાહ કસ્તુરલાલ કીશાભાઈ શાહ છગનલાલ મહાસુખભાઈ ગાંધી પાનાચંદ તારાચ૬ હરજીવન ગાંધી શાન્તીલાલ ચુનીલાલ દેસી હીંમતલાલ પુનમચંદ માડુ જેશીંગભાઇ વાડીલાલ છગનલાલ મોદી શંકરલાલ દોલતચંદ મૂળજીભાઈ શાહુ શંકરલાલ પાનાચંદ નથુભાઈ શાહ મૂળજીભાઈ ભોગીલાલ દોલતચંદ શાહ ચુનીલાલ ભોગીલાલ દેલતચંદ શાહ વાડીલાલ ભાગીલાલ ઠેલતચંદ -૧રર– ગ્રાહ ચીમનલાલ -ગીરધરલાલ ભોગીલાલ શાહ પાનાચંદ મગનલાલ જેઠાભાઇ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૨૩૦ ૨૩૧ શાહ મ ગળાસ શામળદાસ રર કુટુંબના અનુક્રમ નંબર. २७ २७ ૧૩ ૨ ૬ ` ૧૩ ૬ ૬ | ૧૩ ७ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ શાહ હીરાલાલ વાડીલાલ રતનચંદ શાહ પાપટલાલ હીરાલાલ વાડીલાલ કાયાની ખડકી ૨૮ શાહ કેશવલાલ હીંમતૢ સુરતી શાહુ સામ હરજીવનદાસ જેચંદભાઇ ૨૩ કરમચંદ ત્રીકમની ખડકી મેદી પેપટલાલ નગીનદાસ શેમાભાઈ પરી જયંતીલાલ વાડીલાલ જમનાદાસ પુરી કરાવલાલ જમનાદાસ કરમચંદ દેસી ગુણવ'તલાલ હીમતાક્ષ શાહ શ કરેલાલ જમનાદાસ દોલતચંદ ७ ૭ ७ ८ ८ ૧૧ ૩૫ ૪૧ શાહ આદીતલાલ ચુનીલાલ ક્લસુખભાઈ ૨૪ ખુલાસા હાલના કુલગુરૂ (ગાર)નું નામ. કપડવંજ ઔદુમ્બર ગારનું પંચ કપડવંજ ઔદુમ્બર ગારનું પંચ એજન શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર શ્રોત્રિય વાસુદેવ ગાવિ'લાલ શ્રોત્રિય પ્રાણનાથ જોઇતારામના પૌત્રા શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર એજન શ્રોત્રિય ચુનીલાલ કાલીઘ્રસ એજન એજન શ્રોત્રિય પ્રાણનાથ જોઇતારામના પૌત્રા કપડવંજ ઔદુમ્બર ગારનું પચ શ્રોત્રિય ચૂનીલાલ કાલીદાસ એજન કપડવંજ ઔદુમ્બર ગારનુ પંચ એજન શ્રોત્રિય ચુનીલાલ કાલીદાસ કપડવંજ ઔદુમ્બર ગારતું પચ એજન શ્રોત્રિય પ્રાણનાથ પિતાંબરના પુત્ર અને પૌત્ર શ્રોત્રિય વાસુદેવ ગાવિંધ્યાલ કપડવંજ ઔદુમ્બર ગારનુ' પંચ શ્રોત્રિય પ્રાણનાથ જોતારામના પૌત્રા —નાના દીકરાનું લાગું, તેમના પિતા ગુજર્યાં હોવા છતાં તેમની માની હયાતિ સુધી માપના નામ ઉપર લખવામાં આવે છે, Page #150 -------------------------------------------------------------------------- ________________ પહેલ જ નિવાસી વિશાનીમા વાણુઆનાં દરેક કુટુંબના ગાત્રનાં માત્ર નામ સંસ્કૃતમાં તેમજ હાલ બાલાતી ગુજરાતી ભાષામાં ખેલાતાં નામની યાદી કુટુંબના અનુક્રમ નખર. ૧ २ 3 ૪ ૫ ૬ ७ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ મહેતા કાલીદાસ જીવણદાસ દાસી ભૂધર કુંવરજી તથા ત્રીકમ કુવરજી મેદી રંગજી નાનાભાઇ તથા મોદી લક્ષ્મીદાસ પરી કરમચંદ ત્રીકમજી ૮અ પરી,નારણદાસ વસનદાસ દાસી જીવણલાલ સુંદરજી ૯ પરી મનસુખભાઇ પાનાચંદ ગાધી ભવાનીદાસ જીવદાસ ૧૬ ૧૭ ૧૫ 227 ૨૩ કુટુંબના મુખ્ય માણસનું નામ. ૨૩ શેઠ હીરજી અંબાઈદાસ ગાંધી રૂઢજી રહી દાસી પુંજી વસ્તા તથા મીઠા વસ્તા શાહર ગજી દયાળદાસ ૨૪ દાસી હરજીવન કુમ્બેરદાસ શાહુ નાનાભાઈ કોરદાસ તથા ત્રીકમદાસ કીશારાસ સંસ્કૃત ભાષામાં ગાત્રનું નામ. ૧૯ દેસી ભૂધરજી ગારધન મહુધાવણુ ૨૦ દાસી લક્ષ્મીદાસ કેશવદાસ ૨૧ પરી. લક્ષ્મીદાસ રંગછ તથા પરી. જન પ્રભુદાસ રંગજી मह्यानयनक शांखिक वृतानयनकं मण्यानयनकं मंचानयन के તેલી ખાતુ ભેમભાઇ खरिकान कम् દાસી ધ્યાળ ભૂલા તથા ભુખણ ભૂલા चम्कानधन ગાંધી રંગજી તુકીદાસ (હરજીવન રધનાથ) | યુવનિયનન પરી રંગજી રાધવજી (પરી. મનસુખભાઇ વિજ્ઞનયન દ માણેકચંદ) શાહે ાળજી માધવજી તથા દેવચંદ | સુધાનાનયન માધવજી પરી નગીનદાસ વિમળચંદ દોસી કુંવરજી રતનજી ગાંધી ખેમચંદ ગાવિ છ न्गायानयनकम् ददानयनक દ્રાનયન' कुष्ठानकम् कुष्टानकम् दध्यानयनक रायानयनक कच्छाश्वानयन मयानयनकम् मानानयनक हर्यानयनकम् शौखिक गुडानयनकम् विमानयन લાકભાષા તથા ગુજરાતીમાં ગાત્રનું નામ. સાખી ઘીઆણુક મણીઆણુક મયુઆણા નષાણુક દત્તાણક કઠુઆણા કુદેલાણા કુંઠેલાણા ઢિઆણા રહીઆણા કચ્છીઆણા ખરીગ્માણા ચપાક ગરીઆણા ચીખલાણા ગુલદાણા મહીઆણા મયાણક હરીઆણા સાખી કઠ મહીઆણા ગુડાણુક વિકુમાણુક Page #151 -------------------------------------------------------------------------- ________________ –-૧૨૪ અનુક્રમ નંબર. કુટુંબના મુખ્ય માણસનું નામ. સંસ્કૃત ભાષામાં ગોત્રનું નામ, લેકભાષા તથા ગુજરાતીમાં ગાત્રનું નામ. કચલાણા જાણક વડવાણા વીડવાણું ૫ | તેવી મરઘસ રણછોડદાસ તથા નારદાસ | ઇરાનીયન રણછોડદાસ દેસી છવલાલ ખુશાલદાસ મનસુખભાઈ પાનાનાં શાહ કીલાભાઈ જેઠાભાઈ દ્વાપરાવાળ वडवानयनकम् શાહ અમીચંદ વિઠ્ઠલભાઈ विधानानयनम् શાહ ખેમચંદ ગોવિંદજી नीरानयनक શાહ હરજીવન મૂળદાસ मंडनानयन શાહ શનીલાલ જેચંદદાસ जीवानयनक ગાંધી નહાલચંદ કાલીદાસ કાપરાવાળ कम्बलानवनकम् શાહ બાબુભાઈ ખૂબચંદદાસ माणिक्यानयेमम શાહ છોટાલાલ ચુનીલાલ विधानानयने શાહ શંકરલાલ જમનાદાસ कद्वानयनकम વાહ મૂળચંદ ડાયાભાઈ न्यायानयनकम નગીનદાસ મનસુખભાઈ कचानयनकम શાહ શાંતીલાલ છોટાલાલ શીવલાલ कूटानयनक શાહ ચુનીલાલ શામળદાસ हर्यानयनक શાહ વાડીલાલ નાથજીભાઈ વેજલપુરવાળ નયન શાહ મંગળદાસ શામળદસ मानानयनकम નીરાણુક મંડઆણું છાણક કંબલાણું માણિક્કાણી વિડવાણું કડુઆણ નૈયાણર્ક કચલાણા કુડાણ હિરીઆણું કછુઆણું પ્રયાણ इतिश्री शुभमवतु Page #152 -------------------------------------------------------------------------- ________________ प्रकरण १४ मुं. कपडवणज निवासी वीशा नियमा वाणिज्य ... ૩છું. वीशा नीमा वणिक महाजन નિયમ વાક્ય એ સંસ્કૃત ભાષાને સામાસિક શબ્દ છે. એ તૃતિયા તપુરૂષ સમાસ છે. તે શબ્દને છુટા પાડી તેને અર્થ સમજીએ તો નિશમેન વાણિજ્ય એટલે નિયમ વડે વ્યવહાર કરનાર તે નિયમા વાણિજે, હાલના સમયને અનુસરી અર્થ સમજીએ તે અમુક વસ્તુ અગર વસ્તુઓને વ્યવહાર એટલે આપ લે કરવાને પરવાને, અધિકાર, ઈજા, પટે અથથા લાયસન્સ હોય તેવા વ્યાપારીને તે સમયની ભાષામાં નિયમા વાળચ કહ્યા, ઉપર કહી ગયા તે પ્રમાણે નિયમા વાણિજ્ય એ શુદ્ધ ગુજરાતી ભાષાનો શબ્દ નથી પરંતુ હાલ બેલાતી ગુજરાતી ભાષા પહેલાં બેલાતી લેક ભાષાને શબ્દ છે. આ ભાષા શ્રીમાનું વસ્તુપાલ તેજપાલના સમયમાં એટલે સંવત્ ૧૨૭૫ની આસપાસના સમયમાં બોલાતી ભાષા કરતાં પણ જૂની ભાષાને શબ્દ છે. એ જૂની ભાષા સંવત આઠમા સૈકાથી અગીઆરમા સૈકા સુધીના કાળમાં બેલાતી ને લખાતી ભાષાને આ શબ્દ હોય એમ જણાય છે. આ ભાષામાં લખાએલાં શાસ્ત્ર, પુસ્તક, ગ્રંથ, રાસ, કવિતાઓ, વિગેરે ભાષા સાહિત્ય જૈન ભંડારમાંથી મળી આવે છે. વળી એ સમયમાં બ્રાહ્મણોએ જેમ પોતાની સંસ્કૃતિ જાળવી રાખી હતી તેમ પિતાની સંસ્કૃત ભાષા પણ સાચવી રાખી હતી. એટલે તે સમયનાં બ્રાહ્મણોએ લખેલાં પુરાણો, આખ્યાને, નાટક વિગેરે સંસ્કૃતમાં લખેલાં મળી આવે છે એટલુંજ નહીં પણ નાટકમાં બ્રાહ્મણ, નષિ, મુની વિગેરે બોલે છે ત્યારે બ્રાહ્મણને અને ક્ષત્રિયને, કાર્યપુત્ર એમ બેલે છે, ને બ્રાહ્મણ સિવાય બીજી વર્ણના લેકે બોલે છે ત્યારે તે સમયની લેકભાષામાં વપરાતા શબ્દ બોલે છે. મતલબ કે તે સમય લેકભાષા સંસ્કૃત નહતી, પરંતુ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી તેની મોટી દીકરી પ્રાકૃત અગર અર્ધમાગધી કે અપભ્રંશ નામે ઓળખાતી લેકભાષા હતી. આ ભાષામાં સંસ્કૃત શબ્દોને જ વધારે છે. ને લેકભાષાના શબ્દો છે, તે સંસ્કૃત નાષાના શબ્દથી ઓછા વિકારવાળા છે, આથી આપણું નિયમા વાળગ્ય નામ સંસ્કૃત ઉપરથી લોકભાષામાં આઠમાં સૈકા પછી આવ્યું. ત્યાર પહેલાં આપણું નામ માત્ર વૈરૂર હતું. તે જ્યારે ધર્મ પરિવર્તન થયું અને સામાજીક અવ્યવસ્થા થાળે પાન્નાને સમાજ નિયામકેએ પ્રયત્ન કર્યો, ત્યારે આપણી વૈધ જાતિને વીણી કાઢી Page #153 -------------------------------------------------------------------------- ________________ –ર – તેને નિયમ-જાજિક્ય નામ આપી તેમના તે સમયના ધંધાને વિચાર કરી તે ભાષામાં ગોત્રનાં નામ પણ પાડી આપ્યાં. એ લેકભાષામાં આપેલાં ગેત્રનાં સંસ્કૃત નામ શોધી તેનું આ પુસ્તકના આઠમા પ્રકરણમાં વિવરણ કર્યું છે. આ નિયમાવણિજ્ય એ નાતનું નામ અને ગોત્રના નામના ઈતિહાસ માટે આટલું વિવરણ કરવાની જરૂર એથી પડી છે કે –નીમા વાણિઆ એ શ્રીમાનું હરિશ્ચંદ્ર રાજાના સમયના વૈશ્ય બંધુઓ છે. આ વાતનું અને ગેત્રોનાં નામ આઠમા સિકાથી દશમા સૈકા સુધીની બોલાતી ભાષામાં છે. જેથી નીમા વાણિઆની ઉત્પત્તિના સમય ને બાધ આવે છે. તેના જવાબમાં જણાવવાનું કે હરિશ્ચન્દ્ર રાજાના વૈશ્ય બંધુઓએ એક હજાર કરતાં પણ અધિક વર્ષો સુધી પિતાની સંસ્કૃતિ, વેપાર, ધર્મ વગેરે બ્રાહ્મણે ની માફક સાચવી રાખ્યું હતું. પછી એ અવ્યવસ્થાને અંત આવે ત્યારે એ વૈશ્ય બંધુઓના વિદ્વાન આગેવાને અને તેમના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણોએ, તે સમયના સમાજ નિયામક આચાર્યો, વિદ્વાન ધર્મગુરૂઓ એમની સાથે મળી આ વૈશ્ય બંધુઓની નાત અને ગોત્ર નિર્માણ કરી સમાજમાં માનપૂર્વક પિતાની સંસ્કૃતિ, વ્યાપાર, ધર્મ વિગેરેનું સંરક્ષણ કરી બધા વ્યાપારીઓ સાથે મહાજનમાં જોડાયા. વિક્રમ સંવત્ અગાઉ લગભગ છસે વર્ષ અગાઉ અખિલ હિંદમાં ધર્મ પરિવર્તનકાર અને સત્ય અને ગર્દિશાના ઉપદેશક મહાન દેવાંશી બે પુરૂષોએ અવતાર લીધે ને લગભગ પંદર વર્ષ સુધી હિંદની અજ્ઞાન પ્રજાને સત્ય અને સિને ઉપદેશ આપી સન્માર્ગે વાળ્યા.તે ધર્મપ્રવર્તકના અનુયાયીઓમાં સાધુઓ, વિદ્વાને, આચાર્યો વિગેરેએ, અજ્ઞાન અને અબુધ પ્રજાને સમજાય નહીં તેવી સંસ્કૃત ભાષાને બદલે લેકમાં બેલાતી ભાષાનો ઉપયોગ કરી તેમાં શા, કથાઓ, જીવન ચરિત્ર, રા, કવિતા વિગેરે રચ્યાં જે તે સમયના ધર્મ જીજ્ઞાસુઓને સમજવાને અનુકુળતા મળી, જેથી જૈન ધર્મના તે સમયના નિયામક આ મહાન પરિવર્તનમાંથી બચી ગયા. ને પિતાની ધર્મ સંસ્કૃતિનું સંરક્ષણ સારી રીતે કરી શકયા. આમાં સત્ય અને સર્દિાને ઉપદેશ વ્યવહાર અને વ્યાપારમાં અમુલ્ય થઈ પડયે જેના પરિણામે વાણિયાને એક સુદઢ સિમુહ જૈન સંપ્રદાય ને આદર આપતે થયે. કપડવંજન નામ તે સમયની ભાષામાં વાનિય એમ લખ્યું છે. તેને સામટે અર્થ કાપડને વેપાર જે સ્થળે ચાલે છે તેનું નામ જટાળિય. જૈન સંપ્રદાયના દેવ મંદિરમાં ધાતુની અને શીલાની પ્રતિમાજીએ (બિંબ) ભરાયેલી તે સમયે તે પ્રતિમાજીના અમુક ભાગમાં તેની સાલ, ભરાવનારની નાત, વંશ, સગાં, તેમજ સાધુઓનાં નામ કોતરાવેલાં હોય છે. આ સાધન, સમય અને ઈતિહાસ જાણવાનું અમુલ્ય સાધન છે. આવા લેખોમાં સંવત્ ૧૫રર, ૧૬૧૮, ૧૯૫૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ અને સંવત્ ૧૬૬૬ના બે લેખે એ પ્રમાણે પાંચ લેખમાં ઝfજ વાસ્તવ્યમ એવા શબ્દ કેરેલા મોજુદ છે. ને તેને અર્થ હાલની ભાષામાં કપડવંજ એ થાય છે. મતલબ કે નિયમા વાકિય શબ્દ જે ભાષાને છે તે લેક ભાષા ઘણી જૂની ગુજરાતી અગર અર્ધ માગધી ભાષા હોઈ તે આઠમાથી અગીઆરમા સૈકામાં બેલાતી હેવી જોઈએ અને આ નિયંમ વાણિજ્ય જે ન્યાતનું નામ સૂચવે છે તે પણ તેજ સમયમાં સમાજમાં સ્વતંત્ર નાત તરિકે બહાર આવેલી હેવી જોઈએ અને તે જુના સમયની ચાતુર્વણમાંની ત્રીજી વર્ણ વૈશ્યમાંથી ઉતરી આવેલી. જુના વખતના પિતાના ત્રીજા નંબરેથી ઉપર ચઢી આ નવા જમાનામાં બીજે નંબરે એટલે (૧) બ્રાહ્મણ અને બીજી વાણિઆ એમાં આ નિયમા વાળિયન્ચ આવી ગઈ એ તેમની સંસ્કૃતિના સંરક્ષણને બદલે તે સમયના નિયામકેએ તેમને આપે એ વાત ભાષા દૃષ્ટિએ જોતાં પણ નિર્વિવાદ સિદ્ધ થાય છે. ત્ર:–નીમા વાણિઓની નાતના નામના જન્મ સાથે તેમના ગોત્રના નામે પણ જન્મ થયો છે. ગૃહસ્થાશ્રમમાં પોતાના કુળને ઓળખાવનાર, પોતાના વંશની વૃદ્ધિ તથા સંસ્કૃતિની શુદ્ધિને સાચવનારી અને વધારનાર તરિકે પિતાની નાત કરતાં પણ અતિ મહત્વનું સાધન શોત્ર છે. બહુ જુના વખતમાં એટલે ચાતુર્વર્ણના સમયમાં જ્યારે નાતાને જન્મ નહોતો અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ દ્વિજ એટલે બે વખત જન્મ લેનાર અને એથી શુદ્ર એમ ચાર જાતે હતી ત્યારે દરેકને પિતાનું વાત્ર હતું. જુના શિલા લેખે કે તામ્રલેખે ઉપરથી સિદ્ધ થાય છે કે, અમુક વ્યક્તિને ઓળખાવવા માટે તેની વાત કે જાતનું નામ અહીં પણ પોત્રના નામથી તેનું ઓળખાણ અપાતું. વિક્રમ સંવત્ ૧૯૯૬ ના માગશર સુદી ૧૧ને મંગળવારે સોલંકીવંશના ગુજરાતના મહારાજા દુર્લભસેને નવસારી પ્રાંતના “ધમડાછા” ગામ પંડિત મહીધરને દાનમાં આપ્યું. તેના તામ્રપત્રના લેખમાં પંડિત મહીધરને ઓળખાવવા માટે તેની નાતજાતનું નામ નહીં પણ “માંડવ્ય ગેત્રમાં ઉત્પન્ન થયેલા પંચ પ્રવરવાળા વિપ્ર રૂદ્રાદિત્ય સુત પંડિત મહીધરને” આ પ્રમાણે જોત્ર એ સનાતન એટલે ઘણા જુનાકાળથી દરેક વ્યક્તિને ઓળખાવનારું સાધન છે. આવા અનેક દાખલા જુના લે (પછી તે હસ્ત લીખીત હોય, શિલા લેખે કે ધાતુ લેખે હેય) તેમાંથી જડી આવે છે. જુઓ શ્રીમાળી વણિઆના જાતિભેદ પુસ્તકના પૃષ્ટ ૨૪૨ ઉપરની ફૂટનેટ. એ જેત્ર સાથે તેમની નોત્રદેવી (કુલદેવી) પણ હોય છેદરેક ગૃહસ્થાશ્રમીએ જન્મ, પરણુ અને મરણ સમયનું રક્ષણ અને પિષણ એ ગોત્રદેવીને સોપેલું હોય છે, કારણ કે આ ત્રણે સમયે. મનુષ્યની કર્તવ્યતાની કક્ષાની બહાર છે. મતલબ કે આ બાબતમાં મનુષ્ય નિરૂપાય છે, તેથી જ એ Page #155 -------------------------------------------------------------------------- ________________ –૧૨૮અદશ્ય દૈવી શક્તિને તે સંપી બાકીનાં પિતાથી બની શકતાં વ્યવહારીક કાર્યો કરે છે. આ કારણે ઉપર જણાવેલ ત્રણે પ્રસંગે અગર તેના અંગના બીજા પ્રસંગોએ નત્રયી (ગેત્રજ) યાને કુલદેવીનું પિતાના ઘરમાં આવાહન કરી તેનું વજન પુજનને સંપુર્ણ વિધિ કરી પછી જ વ્યવહારિક કે ધાર્મિક પ્રસંગને વિધિ કરે શરૂ કરે છે. આવી પ્રથા, હિંદુઓમાં દરેક નાતમાં એટલે વેદાંતી બ્રાહ્મણેથી માંડીને છેક અતિશુદ્ર જેવી નાતમાં એક કે બીજા નામે ચાલુ જ છે. ગૃહસ્થ એટલે ઘર બાંધી રહેનાર મનુષ્ય શિવ હોય, વૈષ્ણવ હોય, જેન હય, શાક્ત હોય કે ગમે તે ધર્મ પાળતો હોય તે પણ ઘરમાં કુળદેવીની સ્થાપના ક્યા સિવાય કેઈપણ માંગલિક કે અમાંગલિક કાર્ય કરાય જ નહીં. આવી રીત હિંદુ ગૃહસ્થને માટે છે એટલું જ નહીં પણ ત્યાગી, સંન્યાસી, આચાર્યો, સાધુ, બાવા, શ્રીપુજ્યજી, આશ્રમવાસી મઠાધિપતિ વિગેરે એવાઓને પણ કુલદેવી અને તેમનાં કુળ, નાત, ગચ્છ, સંઘાડા, આશ્રમ, ગાદી ઈત્યાદિ હોય છે. માત્ર નામ ફેર હોય છે. પરંતુ હિંદુ સમાજની દરેક વ્યક્તિ ભલે તે ગૃહસ્થી છે કે ત્યાગી હે અગર હિંદુ સમાજના કેઈપણ સંપ્રદાયને હું તેને રાત્રીનું સ્થાન તે સામાન્ય જ હોય છે. એટલું જ નહીં પણ તેને ધાર્મિક અવલંબન માને છે વૈષ્ણવ ધર્મ આચાર્યને પણ આ બધાં અવલંબન છે. જૈન સંપ્રદાયના પ્રવર્તક અને ચોવીસમા તીર્થંકર પ્રભુ પરમપુજ્ય મહાવીર સ્વામીને તેમના ગૃહસ્થાશ્રમમાં પણ નેત્ર, કુવી અને અને કુલગુરૂ (ગોર) હતા. તેમનું ગોત્ર ક્રારા હતું. આ બંધન વિનાને હિંદુ, ખીલે બંધાયા વિનાના પશુ જે થઈ જાય છે ને તે પિતાને, પિતાનાં સગાં તથા કુટુંબી વર્ગને તથા નાત અને સમાજ એ બધાંને દુઃખી કરે છે ને પિતે દુઃખી થાય છે નાસ્તિક મનુષ્ય, જેઓ દેવ દેવીઓ અને શાને માનતા નથી તેવાઓને પણ પિતાથી કઈ અધિક સત્તાને તાબે રહેવું પડે છે. માટે ત્ર વિષે દરેક ગૃહસ્થીએ જાણીતા રહેવું જોઈએ. નીમા વણિક મહાજનની નાત ઘણે ભાગે હિંદુ ધર્મના બે સંપ્રદાયમાં વહેંચાયેલી છે [૧] જૈન (શ્રાવક) | ૨] વૈષ્ણવ (કંઠી બંધા). આ બને સંપ્રદાયોના ધર્મગુરૂઓ, મહાન આચાર્યો, વિદ્વાન ઉપદેશક તથા સાધુ સાધ્વીઓ પિતાપિતાના સંપ્રદાયનાં તત્વજ્ઞાન દેવમંદિર અને તેની યજનપુજન વિધિ, વ્રત, ઉત્સવ, ભજન, પુજાઓ, દાનપ્રસંગે વિગેરેને તેમના આગમે તથા તેમાં જણાવ્યા પ્રમાણેની વિધિ અનુસાર કરવા પિતાના અનુયાયીઓને યથાશક્તિ દેરે છે, એ બને સંપ્રદાયના સંસ્થાપકો (૧) પરમપુજ્ય તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીજી તથા (૨) પરમપુજ્ય શ્રીમાન આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીને તેઓની ગ્રહસ્થાશ્રમ અવસ્થામાં તેમને નાત-શેત્ર-કુળ-કુળદેવી અને કુળગુરૂ Page #156 -------------------------------------------------------------------------- ________________ —૧૨૯– હતાં. તેમને તથા તેમના ઉપદેશકે, આચાર્યાં, સાધુ, ખાવા, વિગેરેના આ સ્થાપન અને તેમનું યજન પુજન વીધિ વિગેરે યથાવીધિ કરે છે. એટલુ જ પણ પેાતાના અનુયાયીઓને પેાતાના ગૃહસ્થાશ્રમીનાં ગોત્ર, ગાત્રદેવી (કુલદેવી) તેની સ્થાપના, યજન પુજન વીધિ વિગેરે કરવામાં અવગણુના ખતાવતા નથી પરંતુ ગૃહસ્થાશ્રમી માટે તે વીધિને પરમ આવશ્યક ગણે છે. આ વીધિ નડ્ડી કરનાર, ગૃહસ્થાશ્રમીના ધર્મના દ્રોહ કરનાર ગણાય છે. હાલની કેળવણીની પદ્ધતિમાં ધાર્મિક તત્વના અભાવ હોવાથી જુની સંસ્કૃતિને, વિદ્યાતક કેળવણીથી ઘડાયેલા મગજવાળા કેટલાક યુવકો પાતાની આ બાજુની ફરજના જ્ઞાનના અભાવે અને કેટલાક પ્રૌઢ પુરૂષો પણ સગવડીઆ ધર્મ પાષવાની વૃત્તિવાળા અની પાતાનાં ગાત્ર, ગેાત્રદેવી (કુલદેવી) તેનાં યજન પુજન વીધિ વિગેરેના નિયમા તરફ જોઇએ તેટલી આદર વૃત્તિથી વર્તતા જણાતા નથી. આમાં તેમના કુલગુરુઓના દોષ પણ છે. તે આ ખાખતમાં પેાતાના યજમાના ને જ્ઞાન આપવામા બેદરકાર રહે છે જેના પરિણામે તેઓ યજમાન તરફથી જોઈએ તેટલા આદર પામી શકતા નથી. તેમની બેદરકારીનું એ પ્રાયશ્ચિત છે. યજમાન ભલે વૈષ્ણવ હોય કે જૈન હાય તેમને આ ગૃહસ્થ ધર્મનું રહસ્ય સમજાવવામાં આવે તે ત આવકારદાયક રીતે યજન પૂજનમાં ભાગ લે એ અનુભવ સિદ્ધ છે. યજ્ઞમાન શબ્દના અર્થ પૂજા કરનાર એવા થાય છે. પરંતુ પુજાકરાવનાર કુલગુરૂ પુજન વીષિનું તત્વજ્ઞાન સમજાવે નહી' અને પુજાકરનારની ખુશામત અને સગવડ સાચવનાર થાય તે તેનું પ્રાયાશ્ચિત જેટલું યજમાનને લાગે છે તેટલું ખલકે તે કરતાં પણ વધુ ફાળા પુજા કરાવનારને ભાગે જાય છે, આ બાબત પુજા કરનાર યમમાને અને પુજા કરાવનાર કુસુTM (ગાર) તેમણે એક બીજા ઉપર, પાત પેાતાની આ ધાર્મિક વિષયમાં પૂરેપૂરી ફ્રજ બજાવવા માટે અંકુશ રાખવા જોઇએ. આથી અદૃશ્ય શકિત આપણી કુળદેવીનું યથાશકિત યજન પૂજન કરી સ ંતોષ મેળવવાને હકદાર થઈએ છીએ. આ માટેજ આ વિષય ઉપર વધારે સ્પષ્ટિ કરણ કર્યુ છે. નીમા વાણિઆ જેમ ધાર્મિક સંપ્રદાયામાં વૈષ્ણવ અને જૈન એ રીતે એ ભાગમાં વહેંચાયલા છે. તેવી રીતે વ્યવહારિક પ્રથામાં દશા અને વિશા એવા એ ભાગમાં વહેંચાયલા છે, એ રીતે આખી નાત ચાર તકામાં વહેં’ચાઇ ગઇ છે, તે બધાનુ મૂળ સ્થાન એકજ છે. તે સ્થાન હાલ જયાં દેવગદાધરરાય શામળાજી)નું મંદિર છે. તેની પાસે પગ્રામ હતું, તે હતુ. અત્યારે તે નાશ પામેલું છે. હાલ ત્યાં જે વસ્તી છે તે ગામનું નામ દેવમ ંદિરના નામ ઉપરથી શામળાજી ચાલે છે. આ સ્થાન તે નીમા વાણિઆનું મૂળ સ્થાન, તેમના કુળદેવ તે કેવળવાષરરાય (શામળાજી) છે, તેમની Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કુલદેવી સનમ'ના છે. આ નીમા વાણિ પૈકી જે વૈષ્ણવ છે તેમના ઇષ્ટદેવ તે શ્રીનાથની છે, અને જે જૈન છે તેમના ઈષ્ટદેવ શ્રીòયરિયાપ્તિ (શ્રીપ્રમયેયની ) છે પણ તે બન્ને સપ્રદાયીઓના કુલદેવતા તે શામળાજી જ છે. એ કુલદેવ સમક્ષ સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર પાતાની સાથેના વૈશ્યાને વ્યાપારમાં જોડયા. આથી નીમા વાણિઆની નાતને સ્થાપનાર રાજા હરિશ્ચન્દ્ર છે. તેમના વ્યાપાર ઉપરથી તેમનાં ૩૨ ગાત્ર છે તે હરિશ્ચંદ્ર આખ્ખાનની હસ્ત લીખીત પ્રતિ કે દે સ્થળેથી મેળવી તે ઉપરથી સંશોધન કરી ઘણેભાગે મળતી આવતી પ્રતિમાં સુધારા વધારા કરી તૈયાર કરેલી એક પ્રત બૌટુમ્મર સાતિઝરુ મૂળ ઈદારનિવાસી શ્રીમાન ગાવિ દલાલ શ્રીધરજી શાસ્ત્રીએ લેખકની માગણીથી માલી છે તે નકલના ચોવીસમાં અધ્યાયમાં નીમા વાણિઆના સ્થાપન તથા તેમનાં ૩૨ ગોત્રનાં સસ્કૃત નામ તથા તેમની કુલદેવીઓ તથા હરિશ્ચંદ્ર રાજાએ તેમને સ્થાપિત કર્યાં તે સર્વ હકીકત આપેલી છે. અવકાશે તે અધ્યાય મૂળ સંસ્કૃત શ્લાક તેના અર્થ સહિત આપવા વિચાર છે તે પ્રભુ ક્રુપાથી પાર પડે તે તેમાં જોવાથી સર્વે માહીતિ મળી શકશે એ ચાવીસમા અધ્યાય પૂરા થતાં છેલ્લે એવુ લખ્યુ છે કે તે વ પુરાને યો पाण्याने नारद शौनक संवादे हरिश्चन्द्र औदुम्बर संवादे वाणिज गोत्रकथन' नाम चतुर्विशेोऽध्यायः ॥ હરિશ્ચંદ્ર રાજાને પેાતાને પુત્ર સંતતિ માટે રાજસૂય યજ્ઞ કરવાની પ્રભુ પ્રેરણા થઇ, ને તે માટે તેમના કુલગુરૂ શિષ્ટ મુનિની સલાહથી હાલ જ્યાં શામળાજી છે ત્યાં ઔદુમ્બર મુનિ પેાતે આશ્રમ રાખી તપનિર્વાહ કરતા હતા, તેમની પાસે રાજસૂયયજ્ઞ કરાવવાનો નિશ્ચય થયાથી, હરિશ્ચંદ્ર રાજા પેાતાની સાથે કુટુંબ કખીલા, ગુરૂવગ, અને સેવક, તેમજ અન્ય રાજ્ય સાથે સંબંધ ધરાવતા પ્રજાવના માણસે સહિત ઔદુમ્બર ઋષિના આશ્રમે આવ્યા. તેમની દેખરેખ નીચે અને શાસ્ત્રાક્ત વેદ વિધિ અનુસાર વશિષ્ટ અદ્ઘિ મહામુનિઓ અને તેમના તથા પેાતાના ત્યાં હાજર રહેલા શિષ્યો ઇત્યાદિ વિદ્વાન બ્રાહ્મણ્ણા મારફત, રાજ સૂયયજ્ઞ કરાવ્યો. તેની પુર્ણાહુતીના પ્રસંગમાં હરિશ્ચંદ્ર રાજાએ યજ્ઞ દક્ષિણામાં ઔદુમ્બર મુનિના સોળüત્રના શિષ્યાને પેાતાની સ.થે આવેલા વ્યવહારિક કાર્યમાં મદદ કરનારા વૈશ્યા, તેમને દાનમાં આપ્યા. ઔદુમ્બર મુનિએ તેમની વ્યાપારાદિ ક્રીયાઓ જોઈ તેમના ૩૨ સમૂહ જૂદા પાડી આાપી તેમનાં ગેાત્ર ઠરાવ્યાં, આ સમય બહુ જ઼ના વખતના સનાતન વેદ સમયમાં જ્યારે માત્ર વર્ષાં હતી તેમાંની ત્રીજા નંબરની વૈશ્ય વર્ણના આ પ્રજા વર્ગ સાથે થયેલા. તેમને વ્યાપારમાં જોડયા. ત્યારપછી ઘણા કાળે એટલે વિક્રમ સંવત્ પહેલાં લગભગ છસે વર્ષે જ્યારે લેાકેા વેદમાગની પ્રક્રિયાઓથી કટાળ્યા, યજ્ઞાના નામે હિંસા દુર્વ્યસન વધ્યાં ત્યારે આગળ જણાવ્યું છે તેમ મહાન્ ધર્મપ્રવત કાનાં ચાર Page #158 -------------------------------------------------------------------------- ________________ • –૧૦– સ્વરૂપે પ્રગટ થયાં અને તે ઝઘડે પંદરસે, વર્ષ સુધી હિંદમાં ચાલ્યું. તે પછી વેદધર્મનું સ્વરૂપ બદલાયું અને લેકરૂચીને અનુસરતે હિંદુ ધર્મ સ્થાપન થયે. આ ધર્મ પરિવર્તનમાં બ્રાહ્મણેએ પિતાની જાતને ખાસ સંભાળી રાખી હતી. અને સંસ્કૃતિ, આચાર વિચાર, માતૃભાષા, સ્પર્યાસ્પશ્ય–(પવિત્રતા) અભક્ષ્યાભઢ્યા (ભોજનવાળ) વિગેરે સંભાળી રાખી પિતાની બ્રાહ્મણ જાતિમાં સડો પેસવા દીધે નહોતો તેથી આ નવમા દશમા સૈકામાં તે હિંદુ ધર્મમાં માનનીય પદને યોગ્ય ઠર્યો. ને બીજી પ્રજાએ તેમની (બ્રાહ્મણની) બુદ્ધિ-સંસ્કૃતિને લાભ લઈ પિોતપિતાની જાત અને તેની પિટાભાગ નાતનાં બંધારણ ઘડયાં તે સમયમાં આપણા હરિશ્ચંદ્ર રાજાના વૈશ્ય બંધુઓએ પણ બ્રાહ્મણની માફક પિતાની પ્રણાલિકા સાચવી રાખેલી હોવાથી તેમના આગેવાનોએ તે સમયના સમાજ નિયામક, ધર્મ પ્રવર્તકે અને એ વૈશ્યને કુલગુરુ ઔદુંબર બ્રાહ્મણના વંશજોએ મદદ કરી જુની પ્રણાલિકને સજીવન કરી તે સમયની લેકભાષામાં તેમની જાત અને ગોત્રના નામને પુનરૂદ્ધાર કર્યો–મતલબકે જાત બદલી નથી પણ બ્રાહ્મણની પિઠે વૈશ્ય જાત કાયમ રાખી પરંતુ જો વાત એટલે જનોઈ સંસ્કાર જેવા કેટલાક સંસ્કાર દેશકાળ મળે તજી દીધેલા તેથી તેમના નામને ફેરફાર કર્યો એટલે જૈ જાતિનું નામ વાળા ને પિતાના મૂળ આશ્રયી હરિશ્ચંદ્ર રાજાએ નિયમન કરી આપેલું તે ઉપરથી નિયન મળી નિયમા વાળચું અને તે પછી બદલાતાં નીમા વાણિઆ-આ પ્રમાણે નામ માત્રને ફેરફાર તે આજથી એક હજાર વર્ષ ઉપર થયો અને તે ફેરફાર પણ પિતાના હજારો વર્ષ ઉપરના આશ્રયી રાજાનું નામ કાયમ રાખવાની અતિ ઉત્કટ અને આદરણિય ભાવના ઉપરથી થયો છે જે પોતે હંમેશા-સેવા ભાવની સેવનાની કબુલાત કહી આપે છે આ નાતનું નામ કઈ ગામ ઉપરથી કે સ્થળ ઉપરથી નહીં પરંતુ હજારે વર્ષ ઉપર જેમણે આપણું વડિલેને દીપાવ્યા એવા પર પકારીના ચિન્હ બદલે તેમણે પાડી આપેલું નામ અત્યારે સ્વીકારી સ્વતંત્ર નાત તરિકે સમાજમાં અગીપદ ભોગવે છે, આ સેવાભાવનું ફળ!! અત્યારે પણ ગાત્રોચ્ચાર પ્રસંગે (૧) શ્રી. નીમા જ્ઞાતિય (૨) હરિશ્ચંદ્ર સ્થાનેય અમુક ગોત્રય અગર ત્રસ્ય એમ બોલાય છે. આ ગોત્ર સંબંધી બાબતની સમજુતી પૂર્ણ કરતા પહેલાં તે સંબંધીની કેટલીક સત્ય હકીકત નીવેદન કરતાં આનંદ થાય છે કે આજથી ત્રીશ વર્ષ ઉપર કપડવંજમાં વિશા નીમા વાણિઆનાં ૨૧૫ લાણાં હતાં ને તે લગભગ ત્રીશ કુટુંબમાં વહેંચાયેલાં હતાં. તેમાંના ઘણકને પિતાના ગોત્રની માહીતિ નહોતી. એ દરેક કુટુંબના ગેત્ર ઠરાવવા તે સમયના જૂના અને આસ્તિક બુદ્ધિમાન યજમાન અને તેમના કુલગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણેમાંના તે સમયમાંના વિદ્વાન પુરૂષ સાથે વાટાઘાટ કરી. તેમાં તરફેણમાં તથા વિરૂદ્ધમાં ઘણી દલીલે ભેગી થઈ તે સઘળી Page #159 -------------------------------------------------------------------------- ________________ –૧૩૨– એકઠી કરી તે ઉપર વિચાર ચલાવી આ યોજના તેના સત્ય સ્વરૂપમાં નિર્માણ થાય તે માટે એક યજમાન ગૃહસ્થની મદદ માંગી. આ ગૃહસ્થ, લેખકના સમકાલિન, બાળનેહિ જૂની સંસ્કૃતિના સંરક્ષક, તેમની નાતમાં વ્યવહારિક બુદ્ધિ શક્તિમાં અજોડ, પિતાના કુલગુરૂ ઉપર કુટુંબીજન જેટલો ભાવ રાખનાર, તે ઉપરાંત આ લેખકના પરમ મિત્ર ગાંધી વાડીલાલ લીંબાભાઈ તેમની પાસે આ ભેગી કરેલી બધી હકીકત મૂકી. તેઓશ્રીએ તે હકીકત ઉપર લેખક તથા તેમના બીજા સમકાલિન મિત્ર સાથે ચર્ચા કરી, આ કાયમનાં ત્રીશ કુટુંબની અટકે, તેમના ધંધા, તેમના હાલમાં ચાલતાં લગ્ન સંબંધ એ સઘળું ધ્યાનમાં લઈ દરેક કુટુંબને તેમના ગેત્રનું નામ આપ્યું અને તે કુટુંબના મૂળ પુરૂષથી શરૂ કરી આજ સુધીનું પેઢીનામું (વંશાવળી) પૂછી પૂછીને લખાવી તૈયાર કરાવ્યું. લેખકને કહેતાં આનંદ થાય છે કે આ વાતને ત્રીશ વર્ષ ઉપરાંત થયા છતાં એકાદ અપવાદ સિવાય ત્રમજને દાખલ શેળે જડતો નથી. આથી વિશા નીમા વાણિઆની જૂની સંસ્કૃતિ જળવાઈ રહી છે. આવા તુત્ય સર્વજ્ઞાતિ સેવાકાર્યમાં લેખકના એ સદગત સન્મિત્રને ફાળે પુષ્કળ છે. એ માટે એ સદ્ગતના આત્માને જેટલો આશિર્વાદ આપું એટલે એ છો છે. એ ત્રીશ કુટુંબેથી વધી હાલ ૪૦ કુટુંબ, મહુધા-કાનમ-ગોધરા આદિ સ્થળોએથી આવી વસેલા હેવાથી થયાં છે. ને લાણું પણ ર૩ર થયા છે, એ બધાંનાં ગોત્ર તથા સંવત ૨૦૦૫ સુધીની વંશાવળી અન્યત્ર પ્રકરણ ૧૬મામાં આપવામાં આવી છે. જેને ઉપયોગ યથાશક્તિ કરી લેખકના એ સદ્દગત સન્મિત્રના આત્માને શાંતિ આપશે તે લેખક પિતાને કૃતાર્થ થયેલ માનશે. ન્યાતના વ્યવહારિક વિભાગ વોરા અને શા કપડવણજમાં બધા વીશા નિમા વાણિઆ છે. આ વીશા શબ્દની સમજુતી સમજવી જરૂરી છે. વીશા એ શબ્દ સંજ્ઞા સૂચક છે. એક-બે-ત્રણથી વશ સુધી. વીશ સુધી પહોંચે તે વીશા. કઈ વસ્તુમાં વીશ સુધી જવું એ અર્થ ગર્ભિત છે. ધાતુમાં સ્વચ્છ અસ્વચ્છતાનું માપ આની” થી થાય છે. તદન સ્વરછ તે સેળ આની અને એથી ઓછું તે પંદર, ચૌદ, તેર, બાર આની એમ અંકાય છે. બહુ ઓછું તે એક આની ગણાય છે. આજ પ્રમાણે મનુષ્યના ગુણ, સ્વભાવ, ટેવ માનસિક ઉદારતા વિગેરે સદ્ગણોનું માપ વ્યવહારમાં તે આનીથી અંકાય છે. વળી એ આનીથી પણ ઝીણવટરીતે ગણત્રી કરવી હોય તે દેકડાનું માપ ઠરાવ્યું છે જે એક રૂપિયાને એકસેએ ભાગ છે. આવી રીતે વ્યવહારમાં ગણત્રી માટે એક સંજ્ઞા છે. પણ જુના સંસ્કૃત રથમાં આવી ગણત્રી માટે થરાનું માપ નકકી કરેલ છે. બ્રાહ્મણેએ મનુષ્યના ગુણ, સ્વભાવ, ટેવ, માનસિક સ્થીતિ વગેરેનું માપ વશાથી માપવાનું ઠરાવ્યું છે. જે Page #160 -------------------------------------------------------------------------- ________________ સકળ સગુણ સંપન્ન મનુષ્ય તે વીશ વશાને માણસ ગણાય. બેસતા વર્ષે સાર પત્રિકામાં જેશી મહારાજે પદાર્થોના વત્તા ઓછાનું માપ વશાથી નકકી કરે છે તે સર્વેને માલમ છે મતલબ કે વીશ વશાને મનુષ્ય એટલે પૂરેપૂરો ડાહ્યો. એનાથી જેટલું ડહાપણું ઓછું તેટલા તેના વશા ઓછા. આવી રીતની અંક સંજ્ઞા ઘણું જુના કાળથી ચાલી આવી છે. તે હિસાબે વરશા એટલે પૂરેપૂરા ડાહ્યા, એવો અર્થ થયે. હવે એમને વરશા પદ બીજી પ્રજાએ આપ્યું કે પિતે પસંદ કર્યું? તે સહજઐતિહાસિક પ્રમાણેથી જેવું જોઈએ. (૧) ગુજરાત સર્વસંગ્રહ નામના પુસ્તકના પૃષ્ઠ ૮૨ માની કુટનેટ નં. ૧માં લખે છે કે જ્યારે મૂળ જ્ઞાતિમાંથી કેટલાકે કંટાઈ નવાં કુળ સ્થાપ્યાં ત્યારે જુના કુળે પિતાને વીશા (વિશે શુદ્ધ) અને નવાને આછા શુધ્ધ ગણી દશા કહ્યા. વળી વીશામાંથી કે દશામાંથી ફંટાઈ થડે જથ્થો જુદો પડ્યો તે “પાંચા” કહેવાયા. વાણિઆની બધી નાતમાં આ પ્રજ્ઞા અને વીશાનો ભેદ છે, માત્ર કળ “વાણિઆમાં નથી.” (૨) વળી એજ પુસ્તકના ૮૨ મા પાનામાં લખે છે કે એસવાળ, નીમા, શ્રીમાળી એ શ્રાવકમાં વીશા વર્ગની સંખ્યા મોટી છે. અને ઝાળા, દિશાવાળ, નાગર, નીમા, પિરવાડ, લાડ, શ્રીમાળી એ કંઠી બંધા (વૈષ્ણવ)માં ને પિરવાડ શ્રાવકમાં દશાવર્ગની સંખ્યા મોટી છે. (૩) “શ્રીમાળી વાણિઆના જાતિભેદ” નામના પુસ્તકને ૧૬૧ મે પૃટે પહેલા પેરેગ્રાફને ઉતારે “હમણાં દશ વર્ષ ઉપર પ્રગટ થયેલ “જન સંપ્રદાય શિક્ષા” નામના ગ્રંથમાં વસ્તુપાલ તેજપાલ સંબંધી હકીકત લખતાં પુટનેટમાં આ પ્રમાણે લખે છે “ઈન્ડીકે સમયમે દશા એર વા એ દે તડ પડે છે જીનકા વર્ણન લેખકે બડ જાનેકે ભયસે યહાં પર નહીં પર કર શકતે હૈ!આમ કહીને એ અણગમતે વિષય ટુંકમાં પતાવી દીધો છે. (૪) આ સિવાય પાછળના પ્રકરણમાં જણાવ્યું છે કે સંવત્ ૧૨૭૫માં આબુ ઉપર પ્રતિષ્ઠા મહોત્સવ થયે તેમાં સઘળા વાણિઆને સંઘ ને તેમાં અમુક બાબતમાં મતભેદ પડવાથી વીશા અને દશા એવાં બે તડ પડયાં આ તડ વાણિઆ જાતની સઘળી નાતમાં કાયમના ભેદ થઈ બે ભાગમાં વહેંચાઈ ગયા. આ વિષય બહુ ચર્ચાસ્પદ છે પરંતુ અહીં તેના વિષે યથાસ્થિત વિવરણ કરવાનું આ સ્થાન નથી. ટુંકમાં તાત્પર્ય એ છે કે વીશા અને દશા એ એકજ : નાતના બે ભાગ (તડ) છે. માત્ર અમુક મમત્વને લઈને બે ભાઈ જુદા પડે તેથી તે સગાઈમાંથી મટી જતા નથી. “ગુજરાત સર્વ સંગ્રહના પૃષ્ટ ૮૨ માંની ફુટનોટને અભિપ્રાય અમને વાસ્તવિક લાગે છે. તે લખે છે કે આ બે ભેદમાંના Page #161 -------------------------------------------------------------------------- ________________ કઈ ઉંચા કે નીચા નથી. કેઈ કુલિન કે કઈ કલંક્તિ નથી. વીશા અને દશા એ બને નાત-શેત્ર-કુળ-તેમનાં દેવ દેવીએ તેમના વ્યવહારિક સંબંધ અને રિવાજે-ધંધા એ વગેરે સઘળું એક જ છે. માત્ર એમાં નામનાજ ભેદ છે. પરંતુ લગભગ સવા સાતસે વર્ષથી આ ભેદ વડે જુદા પડી ગયા છે. તેથી બે તડ એક થવા અશક્ય છે. હાલના જમાનામાં ગૃહસ્થાશ્રમીને જોઈતી સંતતિ અને સંપત્તિની બને પક્ષોમાં સારી રીતે છૂટ છે. એટલે કેઈને કેઈની જરૂર પડતી જણાતી નથી. નાતના જન્મની શરૂઆતમાં બંધારણ ઘડનારા અને તેને અમલ કરાવનાર વર્ગ જેને અત્યારે પટેલઆ–આગેવાન–પ્રમુખે-પ્રેસિડેન્ટ વિગેરે નામથી ઓળખાય છે. તેવા આગેવાનોની પાસે નાતના માણસે ઉપરની સત્તા અને શેહમાં રહી હાજી હા કહેનારાને જ વધારે હોવાથી સત્તાને દર વધારે ચલાવતા હોવા જોઈએ. તે સત્તાને દર કેટલાકથી સહન ન થઈ શકવાથી તેમની સત્તા ના કબુલ કરી જુદા પડયા, ત્યારે આ મૂળ સત્તાધારીઓએ પિતે પિતાને “વીરોવરાશુટું' એટલે સંપૂર્ણ ડાહ્યા એવું ઉપનામ પિતે ધારણ કરી સામા થનારને કર્ષાય એટલે અડધા ડાહ્યા એટલે દશા એવું ઉપનામ આપ્યું. સત્તાનાં જુલમથી કંટાળેલાઓએ આવાં ઉપનામ વિગેરેની બાબતમાં મુંગા રહ્યા એટલે મૂળ સત્તાધારીઓએ નનિધિ તુમતિ એ ન્યાયે પિતે વીશા અને જાદા પડયા તે દશા એ નિશ્ચયપણે પ્રચલિત કર્યું. હાલના પ્રત્યક્ષ દાખલાથી સમજાય છે કે કપડવંજમાં દશા પિરવાડ વાણિઆ વૈષ્ણવ સંપ્રદાયી છે. તેમની નાતમાં આગેવાન ગણતા દેશાઈ, શેઠ, તેમના બીજા ક્ષતિવાળાઓ કરતાં મનુષ્યને જ નાતના વહીવટને કબજે, આગેવાપણું, તથા તે પ્રમાણમાં ધન વૈભવ પણ વધારે, આ બધાથી આકર્ષાઈ તેમને કન્યાઓ વધારે છુટથી મળવા માંડી આથી તેમનામાં જાતિમત્સર એટલે મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. જેથી કન્યા આપવા આવનારને અને આવેલી કન્યાને તિરસ્કાર થવા લાગે આથી કેટલાક સ્વમાની તેમના જ જ્ઞાતિ ભાઈઓએ પિતાપિતાની સરખી લાયકાતવાળાને જથ્થો બાંધી આ મિથ્યાભિમાનીઓથી જુદા પાડ્યા. ને તેમને કન્યાઓ આપવી બંધ કરી. આ જથ્થો હાલમાં એકડીયા તરિકે ઓળખાય છે. ને આ જથ્થામાં નહીં તેવા બગડીયા એવું નામ તેમણે સ્વીકારી લીધું છે. આ બંને જથાના દેવમંદિરે, નાતવરાને તેનાં બંધારણ તેમની ધર્મશાળાઓ, તેમના કળાચાર, તેમના કુળગર એ બધું એકજ છે. માત્ર લગ્ન સંબંધ જ નહીં. આ પ્રમાણે વીશા અને દૃશા એ બે ભેદના નીમા વણિકે તે સઘળી બાબતમાં એકજ છે. માત્ર લગ્ન વ્યવહાર નથી એટલી જુદાઈ. એક તદ્દન નજીવા કારણે બે ભાઈ જુદા પડયા તેની પાંત્રીસ પાંત્રીસ પેઢી થઈ ગયા છતાં એક થવાને કઈ વિચાર સરખે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ~૧૩૫— પણ કરતુ નથી. એ આ સમજી અને ઉદારચિત્ત મનુષ્યના જથાવાળી નાતને શેાભાસ્પદ નથી એમ સખેદ્ર અભિપ્રાય આપવા પડે છે. અવુ' ઉચ્ચારણ કરવાનું કારણુ એકજ છે કે આ જુની સંસ્કૃતિવાળી નાત આખા હિંદમાં બન્ને પક્ષની મળી પચીસ હજાર કરતાં વધુ વસ્તી નથી. આવી ટુકી નાત હિંદમાં પારસી, દાઉદી વહેારાની છે તે પેાતાની નાતના ભાગલા પડવા દેતી નથી. અને એક સંપથી રહે છે, તેા વ્યાપાર વણજમાં, ધનવૈભવમાં ને બીજી બધી રીતે વધારે વસ્તીવાળી નાતા કરતાં, આગળ પડતા દરજ્જો ધરાવે છે. તે એમની એકસ’પીનુંજ પિરણામ છે. આ પ્રેરણા આપણી નીમા વિષ્ણુકાની ડાહી વ્યકિતઓમાં ઉદ્ભવે એટલું ઇચ્છવુ બસ છે. કપડવંજમાં વસવાટ આગળ જણાવી ગયા છીએ તેમ કપડવંજ એ ગુજારાતમાં બહુ જુના વખતનું શહેર છે. ચાંપાનેર, પાટણ એમના જન્મ પહેલાંનુ આ કપડવ ́જ લગભગ છઠ્ઠા કે સાતમા સૈકામાં વસેલું છે. ગુજરાતની પુર્વ દિશાપર આવેલું અને નજીકના માળવા—મેવાડ સાથે ગુજરાતના પ્રદેશમાં થઈ. આરખી સમુદ્ર માર્ગ ખંભાત-સુરત-ભરૂચ બંદર વિગેરે સાથે વ્યાપાર કરવાના ધારી માગે ઉપર વસેલું હાવાથી તે વ્યાપારી મથક હતું. આ કપકવ જ તે સમયમાં માહારનદીને ઉત્તર પશ્ચિમ કાંઠે રાહુના આરે વસેલું અને વ્યાપારીએથી સમૃધ્ધ થયેલું હતુ.. અગીયારમાં સૈકામાં અહી જૈન સ`પ્રદાય પુર બહારમાં હતા. વિ. સ’. ૧૧૩૫માં મહાન્ આચાર્ય અભયદેવ સુરીશ્વર અહીં કપડવંજમાં કાળ ધર્મ પામ્યા, તે સમયે કપડવ′જ રાહુનાઆરે માહાર નદીના ઉત્તર પશ્ચિમ કાંઠે હતુ. તેમની સમાધિનું સ્થાન ગામને સામે કાંઠે એટલે હાલના કપડવંજ ભણીના કાંઠે માહાર નદીના કીનારે હતું. આવા મહાન આચાર્ય પરની ભકિત ભાવનાથી તેમની યાદગીરી રાખવા કપડવંજી વીશા નીમા શ્રાવકોએ પેાતાના પંચના ઉપાશ્રયે તેનાં પગલાં સ્થાપન કરી દેહરી બંધાવી છે. ગોવધન શ્રેષ્ઠિ અને તેમના વશજો અગીઆરમા અને ખારમાં સૈકામાં સારી રીતે જૈન ધર્મનાં કાર્યાં કર્યા' હતાં. અહી` શ્રી. વાસુ પુજ્ય સ્વામીજીનુ` ખાવન જીનાલય ગાવર્ધન શ્રીષ્ટિએ ખંધાવ્યું હતું. તેરાહુના આરેથી હાલની જગાએ કપડવંજનું સ્થળાંતર થયું ત્યારે એ જીનાલયપણુ જમીનદોસ્ત થયું હાય એમ માનવું રહ્યું. કારણ કે એ જીનાલયના નાશના કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી. કપડવંજ નિવાસ→ આ પુસ્તકમાં અન્ય ઉતાર્યાં છે. તેવાંચ્યાથી ખાત્રી થાય છે કે સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં જાઢીસીધાજ સર્વજ્ઞ” શ્રીમાન્ મહારાજ હેમચંદ્ર સુરીશ્વરના પ્રતાપે સમગ્ર ગુજરાતમાં જૈન સંપ્રદાયના સૂર્ય સંપૂર્ણ કળાએ તપતા હતા, તે સમયે કપડવંજના પૂરદસામથી જૈનસ'પ્રદાય પ્રકાશતા હતા પરંતુ તે અનુય.યીએ નીમા વિષ્ણુકા હતા Page #163 -------------------------------------------------------------------------- ________________ –૧૩૬કે કેમ? તે જણાતું નથી. ગોવર્ધન શ્રેષ્ટિ અને તેમના વંશજોની નાતજાતને ઉલ્લેખ નથી કારણ કે નાતને જન્મ થયે માત્ર સે બસો વર્ષ થયેલાં તેથી તેનું બહુ મહત્વ તે સમયમાં ગણતું નહીં. પરંતુ તે સમયની ભાષા તેમનાં નામ ઇત્યાદિથી તેઓ ઓસવાળ હોવા જોઈએ અને તેમણે જ કપડવંજમાં જૈન ધર્મને સારે પ્રભાવ જમાવેલે જણાય છે. આ જૈન પ્રભાવશાળી સમયમાં નીમા વણિક મહાજનના કેટલાક જથા યાને કુટુંબ કપડવંજ આવ્યાં તે બીના આ પુસ્તકના પાંચમા પ્રકરણમાં પૃષ્ટ ર૭ થી પૃષ્ટ ૪૦ સુધીમાં સવિસ્તર વર્ણવી છે એટલે અહીં તેની પુનરૂક્તિ કરી નથી. તે આવનાર પહેલા જથામાં રહીઆ ગાંધીના વડવાઓ અને દેવચંદ માધવજીના વડવાઓ હાલના કપડવંજમાં ઢાકવાડી અને તેની આસપાસમાં આવી વસ્યા. તેની સાથે મેદીઓની ખડકીમાં વસનારા જ્ઞાતિ ભાઈઓ હશે એમ જણાય છે અને તે તેરમા સૈકાની શરૂઆતને સમય હતો. ત્યાર પછી બીજો હપ્ત ચાર સૈકા ગયા પછી મોડાસા તરફથી ખસતાં ખસતાં શેકીઆ કુટુંબ એટલે હરજી અંબાઈદાસનું કુટુંબ તેમના પાડોશી લાલદાસ તેલીનું કુટુંબ, રંગજી સુકીદાસ (ગાંધી) અને તેમની પાછળ પાછળ ચાંપાનેર તરફથી મનસુખભાઈ માણેકચંદ અને કરમચંદ ત્રીકમજી એ ગૃહસ્થ લગભગ અઢારમા સૈકામાં એટલે વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૯ સુધીમાં આવ્યા હોય તેમ જણાય છે. તેમણે હરસદ માતાની પિળ અને તેની સામેની હાલ કહેવાતી કેવળભાઈ શેઠની ખડકીમાં વસવાટ કરી દીધો તેમના ઘરોના જૂના લૂગડાં ઉપરના દસ્તાવેજો જોતાં આ અનુમાન સત્ય ઠરે છે. ચાંપાનેર મહમદ બેગડાના વખતમાં ફરીથી સમૃદ્ધ થયું તે સમયને લાભ લઈ આપણુ વિચક્ષણ પુરૂષે આ તરફ આવી ગયા. વચ્ચે વચ્ચે વસ્તાદેસી અને દેવચંદ ભૂધર અને પાનાચંદ રઘનાથ એ સમૃદ્ધ અને સાહાસિક વેપારીઓએ કપડવંજમાં દલાલવાડામાં વસી ઉત્તરના દરવાજાથી તે દક્ષિણના દરવાજા સુધી આખો દલાલવાડે સંતતિ અને સંપત્તિથી ભરી દીધું. અહીં કપડવંજમાં તેમને ફાવટ આવવામાં જૈન સંપ્રદાયે તેમને બહુ જ સહાય કરી છે. અહીંના નીમા વાણિઆ બધા વીશા છે ને તે બધા શ્રાવક છે. આ ગામની નજીક જૈનપુરી તરિકે પ્રખ્યાતિ પામેલું અમદાવાદ તેની સાથે અહીંના શેડીઆ કુટુંબે ધાર્મિક, વ્યાપારિક અને આર્થિક સંબંધ બાંધી વ્યાપારમાં માળવા ને મેવાડ અને ઈડર રાજય આદિ સ્થળેએ વ્યાપાર લંબાવી તેમાં ફાવ્યા અને અમદાવાદના ઓશવાળ જૈન શેઠીઆઓની હરેનમાં બેસવાને અહીંના શેઠીઆ હકદાર થયા. આ શેઠીઆની મુનીમગીરી, ગુમાસ્તાગીરી, આડત ઈત્યાદિના ધંધાથી બીજા ઉપશેકીઆ પણ થયા. પ્રથમ આવનાર વણિકના જ્ઞાતિપ્રેમના પ્રતાપે પાછળથી આવનાર કુટુંબ જેવકે મનસુખ Page #164 -------------------------------------------------------------------------- ________________ -૧૩૭ પાનાચંદ, પાનાચંદ કુબેરદાસ કરમચંદ ત્રીકમજી એ ચાંપાનેરથી આવ્યા ને ગુલામચં નાનાભાં તથા ચાળજીલાનું કુટુંબ એ અંગાડીથી આવેલા જણાય છે. પ્રથમ વસેલા કુટુબેએ તેમને સગપણથી, વ્યાપારથી રહેઠાણની જોગવાઈ કરી આપી, અનેક રીતે તેમને મદદ કરી. આ સિવાય ગાધરા, સુરત, ભરૂચ, લુણાવાડા, માડાસા વિગેરે સ્થળાએથી વીશા નીમા વણિક આવીને વસ્યા. તે બધાના પ્રથમ આવેલાઓએ અપનાવી લીધા, સ્વીકારી લીધા અને કોઈપણ જાતના ભેદ રાખ્યા વિના હાલ લગભગ ચાલીશ કુટુ ં સારી રીતે સ`પથી રહે છે. સવત્ ૧૯મા સૈકાની આખર પહેલાં એટલે સંવત ૧૮૯૯ પહેલાં આ સ્થળાંતર બંધ થયું. કારણ કે તે સમયે દેશ લઢાઇ, લૂંટફાટ તાફાન વગેરેથી સુરક્ષિત થયા હતા. ઇ. સ. ૧૮૧૬ સંવત્ ૧૮૭૨ જ્યારે યપાર કરવાની અને સ્વરક્ષણની જોગવાઈ મળી તે અરસામાં કપડવંજના વીશા નીમા વિષ્ણુકાએ કપડવંજના વેપાર વધારી અમદાવાદ સાથે હરિફાઈમાં સામેલ થયા. વિ. સં. ૧૯૦૦ની સાલમાં તેા કપડવજના વીશા નીમા વણિક મહાજનની જ્ઞાતિની સમૃદ્ધિ, વ્યાપાર, ઈજ્જત, ને કપડવંજી માત્રની નાતજાતના ભેદભાવ સિવાય સુખસગવડ સાચવવાની. પરોપકાર વૃત્તિ, એ બધાં સૌ ઉન્નત શિખરે પહેાંચ્યાં હતાં. લગભગ આવા ઉન્નત સમયમાં સાધન સંપન્ન વ્યાપારીઓએ પરદેશમાં દુકાના ખાલી. તેમાં બને તેટલા પ્રમાણમાં બીજા ગામામાં વસતા વીશા નીમાની વસ્તીને અને તેટલી સગવડ આપી, તેમની સાથે લગ્ન સંબંધ પણ માંધ્યા. તે સમયમાં શેઠ નથુભાઈ લાલચંદભાઇ પાતે મેાડાસાના વીશા નીમા વણિક વૈષ્ણવને ત્યાં પરણ્યા હતા. શેઠ કેવળભાઈ જયચંદભાઈએ લુણાવાડાના પેાતાની નાતના નગરશેઠની દીકરી સાથે લગ્ન કર્યું હતુ. શેઠ લલ્લુભાઇ મેાતીચંદ મહુધા અને શેઠ કરમચંદભાઈ મીઠાભાઈ ગુલાલચ તે પણુ મહુધા તથા મહેતા છેટાલાલ કાળીદાસ ગાધરા તથા તેમના નાનાભાઈ મગનલાલભાઈ ચુણેલ પરણ્યા હતા. આ સિવાય દાસી જોઇત્તા પુંજીના કુટુંબની દીકરીએ મહુધા-ભરૂચ-કાનમ એ સ્થળોએ આપી હતી. મહેતા છેટાભાઇની દીકરી ચુણેલ પરણાવી હતી આવા ઘણા દાખલાઓ મળી આવે છે. મતલબ કે કપડવંજના વીશાનીમા વાણિઆ તેમની ઉન્નત દશામાં જાતિમત્સરના રોગથી બચી ગયા હતા એ એમની પરાપાર વૃત્તિ અને જ્ઞાતિપ્રેમના સત્કાર્યનું ફળ છે. છેલ્લા એકસો વર્ષથી અગ્રેજ પદ્ધતિએ લેકને કેળવણી અપાયાથી અને તે કેલવણીમાં જૂના ધાર્મિક સંસ્કૃતિના સંસ્કારના શિક્ષણના અભાવ હાવાથી એ વિધાતક કેળવણીથી ઘડાયેલાં મગજવાળાં પુરૂષા જે અત્યારે પ્રૌઢ વધે છે Page #165 -------------------------------------------------------------------------- ________________ તે અને તેમનાં બાળકે ને યુવક યુવતિઓમાં ઉપર ગણાવ્યા છે તેવા સદગુણો ઓસરતા જાય છે. અને ધાર્મિક તત્વજ્ઞાન સમજવાની અશક્તિ કે બેદરકારીને લીધે મિથ્યાધર્માધપણું વધતું જાય છે. આના પરિણામ હાલ મહુધા અને લુણાવાડામાં પ્રત્યક્ષ કુટી નીકળ્યાં છે. આ બે ગામમાં વિશાનીમાની વસ્તી છે. તેમાં શ્રાવક અને વૈષ્ણવ એવા બે ધાર્મિક તફા છે. આજથી પચીસ ત્રીસ વર્ષ અગાઉ આ બને તફાનાં કુંટુબે કેઈપણ જાતને ભેદભાવ રાખ્યા વિના લગ્ન સંબંધ અને ખાનપાનને સંબંધ રાખતા હતા. તે માત્ર એક નજીવા કારણે, જે લખતાં પણ શરમ આવે છે એવાં એટલે બહારગામ જંત્રી કે કાળોત્રી લખવામાં વૈષ્ણવે કહે છે કે “જેગે પાળ લખે અને શ્રાવકે કહે છે કે જુહાર કે ઝવાર લખે. આ તકરારે મોટું સ્વરૂપ લીધું અને સંકુચિત મનવાળા વિધસંતેષી વ્યક્તિઓને બને પક્ષને જુદા પાડી દુઃખી કર્યા છે. કે તે જાતે દુઃખી થયા છે, આથી મહુધાવાળા વૈષ્ણવોને લુણાવાડા અને લુણાવાડાવાળાને મોડાસા રામપુર ઈત્યાદિ જવું પડે છે અને શ્રાવકને મહુધા-ગોધરા-કવડવંજ-કાનમ-વિગેરે સ્થળે ફરવું પડે છે. આ સ્થીતિ બને પક્ષના સમજુ મનુષ્યને બહુ અસહ્ય છે. આવા અસહ્ય દુઃખનું નિરાકણું કરે તેવા જ્ઞાતિસેવક ઉપર પ્રભુકૃપા ઉતરે અને તેને પ્રેરણા બળ અને સમજાવવાની શક્તિ આપે તેજ આ કામ થાય. આ બાબતમાં બન્ને પક્ષના ધર્માચાર્યો પણ મિથ્યા મમત્વ મૂકી દઈ ગૃહસ્થાશ્રમના કુળધર્મમાં આ બાધ લાવો એ એક પાપ કર્મ અને નિંદીત કર્મ છે એવું પ્રતિપાદન કરી ઉપદેશ આપે તે એક ધર્મકૃત્ય કર્યું ગણાય. જ્યાં એક ગામના સગાવહાલા વિશાનીમામાં આ મુશ્કેલી આવી છે. તેવામાં દશા અને વિશાનીમા એ બે જથાને એક કરવાની વાત કરવી એ આકાશ કુસુમવત્ છે. આજથી ત્રણ વર્ષ ઉપર વિશાનીમા જૈન સંમેલનના સંચાલકે લુણાવાડા ગયા હતા ત્યાંના વૈષ્ણવ વીશા નીમાઓએ એકંદર વીસ્તાનીમા વાણિઆનું સંમેલન કરવા વિનંતિ કરી હતી પરંતુ તે સમયે સંચાલકએ વિચાર કરવા ઉપર રાખી તે વાત વેગળી કરી હતી. કારણ કે હાલની વિઘાતક કેળવણીથી પિષયેલા સઘળાઓ ધમધપણુથી અને મિથ્યાત્વના દેષથી રંગાયેલા છે. જેથી એકદમ આ દુઃખ મટવું કઠિણ છે. છતાં લેખક આ તકને લાભ લેઈ સી સુજ્ઞ વશાનીમા વ્યક્તિઓને સાદર વિનંતિ કરે છે કે આ વિશાનીમાના તાત્કાલિક પડેલા ભેદને તે જેમ બને તેમ જલદી સાંધે તેમાં જ આખી કેમનું ભલું છે ને શોભા છે, ધાર્મિક સ્થીતિ અહીંના વિશાનીમાની સમગ્ર નાત તપગચ્છના જૈન શ્વેતાંબર મુર્તિપુજક સંપ્રદાયની છે. તેઓ કપડવંજમાં તેરમા સૈકાની શરૂઆતથી આવવા માંડયા તે Page #166 -------------------------------------------------------------------------- ________________ સમયે જન સંપ્રદાય આ ગામમાં પૂર બહારમાં હતું. તેનાં. રંગમાં આ આખી કેમ રંગાઈ, તે સમયના સાધુ સાવી અને શ્રાવક શ્રાવિકાઓએ આ સનાતની કેમને તત્વજ્ઞાનથી, વ્યાપારાદિ સગવડથી અને બીજી રીતે મૈત્રી સંબંધથી, બહાર કંટાળીને કે ત્રાસના માર્યા આવેલા, મદદની પૂરેપૂરી ભૂખવાળા આવેલાઓને તે સમયના જન સંપ્રદાયી ચતુર્વિધ સંઘે ઉપર જણાવ્યું તેવી રીતની વાનીએ પીરસી તેમને તૃપ્ત કરી શ્રાવક ધર્મમાં રંગ્યા. આ જૂના અને નવા સઘળા નીમાવણિક મહાજનના પિતાની વૈશ્ય જાતિના પરોપકારી અને ધાર્મિક પ્રેમવૃત્તિના સદ્દગુણના જુના સંસ્કારે અહીં અનુકુળતા મળતાં જાગૃત થયા. સૌથી પ્રથમ શ્રી ચિન્તામણજી પાર્શ્વનાથ પ્રભુની હાલની પ્રતિમાજીની સ્થાપના કરી. પ્રતિષ્ઠા કરાવનાર તે સમયના પુજ્ય મુનિ મહારાજે એવાં વચન ઉચ્ચારેલાં કે આ પ્રતિષ્ઠાના મુહુર્ત સમયમાં એક પળને વિલંબ થય અગર એક પાયે સહેજ ખ, જે આવી રીતે ન થયું હોત તે કપડવંજ વિશા નીમા વણિક મહાજનની સ્ત્રીઓ સેના રૂપાના બેઢે પાણી ભરત. હવે તે ત્રાંબા પિત્તળને બેઢે પાણી ભરશે, એ નિઃશંક છે. આવી વાત કહેનારા ઘરડાઓએ પ્રતિષ્ઠા સમયે જાતે સાંભળેલી એમ તેઓ કહે છે. હાલમાં કપડવંજમાં આઠ દેરાસર છે. તેમાં આ દેરાસર પ્રમાણમાં સાંકડું છે. છતાં ઘણુક શ્રાવક શ્રાવિકાઓ યજન, પુજન, દર્શન માટે અહીં વધારે પ્રમાણમાં આવે છે. અહીંના વીશા નીમા વણિકના ઘણા ભાગની વ્યક્તિઓ એમ માને છે કે શ્રી જિજ્ઞાનિગ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કર્યા પછી કંઈક સુખ સમૃદ્ધિને ઉદય થયો. વ્યાપારી અને શેઠીઆની હરોળમાં આવ્યા. એટલું જ નહીં પણ બીજી વણિક જ્ઞાતિઓમાં અગ્રેસર પદે આવી આપણ નાતના શેઠીને ત્યાં “નગરશેઠાઈ પણ આવી. આ સઘળી જાહોજલાલીની શરૂઆત કર્તા શ્રી વિતામાળાનાથ પ્રભુની સ્તુતિનું અષ્ટક સંસ્કૃતમાં તેમજ ગુજરાતીમાં આ પુસ્તકના અગીઆરમા પ્રકરણમાં મુકયું છે જે ભાવિક શ્રાવક પ્રાતઃસ્મરણમાં તેનું પાન કરી કૃતાર્થ થશે. કપડવંજમાં આપણી જ્ઞાતિને આવવાને સમય તેરમા સૈકાની શરૂઆતના હતો તેથી વિ. સં. ૧૨૭૫માં આબુ ઉપર દેવસ્થાની પ્રતિષ્ઠા મહોત્સવમાં કપડવંજ અને ચાંપાનેરમાંથી નીમા વણિકે ગયા હતા અને ત્યાંથી હા અને વોરા એવા બે ભેદ પડ્યા તે આખી નીમા વણિક મહાજન જ્ઞાતિને માટે સ્વીકારી લાવ્યા હતા, અને પિતે વીરા એટલે વિશે વશા પુર્ણ એટલે પુરેપુરા ડાહ્યા એવું પદ સ્વીકારી પિતાને વતન પાછા ફર્યા હતા. એટલે વિ. સં. ૧૨૭૫ પહેલાં જે નીમા વણિક હતા તે તે સાલ પછી વિશા નીમા વણિક થયા ને તે કપડવંજમાં સ્થાયી થયા. કપડવંજમાં સઘળા વિશા નીમા વણિક જ છે. કોઈ દશા નીમાની વસ્તી જ નથી. આ કપડવંજ વીશા નીમા શરૂઆતથી એટલે કપડવંજમાં વસ્યા ત્યારથી જૈન સંપ્રદાયી હતા. ને તેથી જ વસ્તુપાળ તેજપાળનું Page #167 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત ગુજરાતમાંના જૈન સંપ્રદાયીઓને આમંત્રણ હતું તે રૂઈએ આપણું કપડવંજ અને ચાંપાનેરી નીમા વણિક જૈન સંપ્રદાયી હોવાથી તેમને પણ આમંત્રણ હતું અને તે આમંત્રણને માન આપી તેઓ આબુ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા હતા. (જુઓ શ્રીમાળી વાણિઆઓને જ્ઞાતિ ભેદ પુસ્તકનું પૃષ્ઠ ૧૬૩) વળી આપણુ કપડવંજી નીમા વણિઆ કપડવંજમાં આવ્યા તે અગાઉ, કપડવંજ જે રાહના આરે વસેલું હતું તેમાં જન સંપ્રદાય સારી જાહોજલાલીમાં હતા. ને ગોવર્ધન શ્રેષ્ઠી અને તેમના વંશજના પૂર્ણ કાર્યોનું જ્ઞાન આપણને પાછલા પ્રકરણમાં મળ્યું છે તે છતાં તેનું જ્ઞાન સારી રીતે જાણવાને માટે “કપડવંજ નિબંધ” એવી પત્રિકા હાલમાં છપાઈ બહાર પડી છે તેને અક્ષરશઃ નકલ આ નીચે ઉતારી છે. “શ્રી રાંદ નિr ર”િ આ પુસ્તક સંવત્ ૧૧૩૯ જેઠ સુદ ૩ છત્રાવલી (છત્રાલ) નગરમાં ગુણચંદ્રગણું સાધુએ રચ્યું છે. માધવ નામના લહીઆએ લખ્યું છે. તે શ્રી સુરત મધ્યે દેવચંદ લાલભાઈએ છાપ્યું છે તેમાં કપડવંજની હકીકત છે. આ પુસ્તકને છેડે સારપે કપડવણજ નિબંધ વિષે લખાણ કરી પરિશિષ્ટરૂપે છાપ્યું છે તેનું મથાળું કપડવંજ નિબંધ રાખ્યું છે તેની આ નીચે નકલ છે. – નકલ – પરમેશ્વર પાર્શ્વનાથનું ચરિત્ર જેમણે પુજ્યપાદ દેવભદ્ર સુરિવર પાસે રચાવ્યું તેમના વંશનાં ધર્મકાર્ય પ્રગટ કરવાને માટે આ નિબંધ પ્રગટ કરવાની જરૂરિઆત પડી છે. તેથી કપડવંજમાં થઈ ગયેલ શ્રેષ્ઠિ ગવરધનનું અને તેમનાં વંશનું ધર્મકાર્ય નિરૂપણ પુજ્ય દેવભદ્રાચાર્યે રચેલી વરચરીય અને પાસનાહ ચરીયની પુસ્તિકાથી કરાય છે. કપડવણજ નગરમાં અગીઆરમા સૈકામાં પુન્યાત્મા ગવર્ધન નામે શેઢીએ થયે, જે શ્રી જીવદેવ સુરીશ્વરના શિષ્ય સિદ્ધતિક્ત વિશિષ્ટ સંજમનાધારક ગુણવંત ગાંભિયાદિ ગુણેથી જગતમાં અદ્વિતીય એવા વાયડ ગરછીય શ્રી છનદત્ત સુરીશ્વરજીથી બેધ પામ્યા અને વાયડ કુળમાં જયપતાકા સમાન બન્યું, જેણે નંદીશ્વર જેવા મનવાળા ભવ્યજનોને દર્શન કરાવવા માટે વાસુપુજ્ય ભગવાનનું એક મહાન બાવન જિનાલયનું ઉંચું ચૈત્ય કપડવંજમાં અગીઆરમાં સૈકામાં બનાવ્યું. તે ધર્મશાળી પરમ શ્રાવકને ગુણીઅલ અને ધર્મકાર્યમાં સહાય કરવાવાળી સેઢા નામે ભાર્યા હતી અને અગણિત ગુણાના ભાજન ચાર પુત્ર હતા. પહેલે અwય બીજો વિ ત્રીજે ગગનાન અને થે ગમન નામે હતા, એ ચારે પુત્રે નવિનય, સત્ય, ધર્માર્થ અને શીલગુણોથી ભુષિત હવાથી લેકને દેખવા માત્રથી યુધિષ્ઠિર આદિ પુરૂષની સદરહણ Page #168 -------------------------------------------------------------------------- ________________ —૧૪૧ થઈ આવતી. પરમાર્થ દેશી ગોવર્ધન શેઠ બહુ ધર્મકાર્યો કરી પેાતાની શ્રાવક પણાની જીદેંગી સફળ કરી. તે ધર્માત્મા સંસારની અસારતાના અમલ કરી ભાવપૂર્વક સંથારાદીક્ષા અંગિકાર કરી. સમાધિપુર્વક કાળધર્મ પામી દેવલાકે ગયા. અને અન્નન્ય અને સિજ્જ આ બે પુત્ર પણ દેવલોક પામ્યા. અને ત્રીજે પુત્ર જે નનનાર તે કપડવંજથી નીકળી છત્રાવલી ગામે રહેવા ગયે. અને ચાથે પુત્ર નમય શેઠીએ મૂળ સ્થાન કપડવ’જમાંજ રહ્યો. તેને પોતાના ભાણેજ થશેનાન અત્યંન ગુણીઅલ હાવાથી પાતાના પુત્રા કરતાં પણ મુદ્દે ગાઢ સ્નેહ હતા નમવ શેઠીઆને સાવિત્રી નામે ભાર્યાંથી બે પુત્ર શેવાવિત્ય અને પૂર્વી નામના થયા. તેમાં વાઁ નામના શેઠીએ મહાન્ ધર્માત્મા બન્યા જેણે કપડવંજથી પહેલ વહેલાજ શત્રુજય પ્રમુખ સમસ્ત તીર્થ યાત્રાના સંધ કાઢી હજારા ભવ્યાત્માને યાત્રા કરાવી, અને બહુ ધર્મકાર્યાં કરી ધર્મ પ્રભાવકપણું પ્રાપ્ત કર્યું. છત્રાલમાં રહેનાર શ્રાવક ગુણધારક નગ્નનાન્ત શેઠીએ પણ પુરૂષાર્થ કરી જગતમાં પ્રસિદ્ધિ પામ્યા તેને સુંદરી નામે ભાર્યાંથી પુત્રા એક શત્રુ અને બીજો યી થયા. તે બન્ને શેઠી દાનવિજ્ઞાન બુદ્ધિ અને વિશુદ્ધ ધર્મના ધારક હાવાથી એવી પ્રસિદ્ધિને પામ્યા કે તેમના ગુણુઅંશને પણ જણાવવા નિપુણુ મનુષ્ય પણ સમર્થ થઈ શકે નિહ. જેઓની શરદ્રના તેજ સરખી નિમૅળ યશકીર્ત્તિ જગતમાં ચારે કોર ફેલાણી અને જેએએ જીનાખિંબ ભરાવ્યાં અને અત્યંત પ્રશસ્ત તીર્થયાત્રા સંધ વિગેરે ધર્મ કાર્યો કરી ધજામાં પહેલા ન બરનુ અગ્રેસરપણું પ્રાપ્ત કર્યું" અને ભવ્યજનેાની અજ્ઞાન તૃષા છીપાવવા માટે તેઓએ તમામ આગમનાં પુસ્તકો લખાવી શ્રુતજ્ઞાનરૂપી પરખ પ્રવર્તાવી, પેાતાના જન્મ જીવીતનું કૂળ મેળયું. અને ચૌ શેઠીઆએ આમશેઠીઆએ સહિત પરમ સિદ્ધિથી શત્રુ ંજય તીર્થના સધ કાઢો. તદુપરાંત એક એવું સુંદર પાર્શ્વનાથ ભગવંતનું ખિમ ભરાવ્યું કે જાણે સુવર્ણમય દેખાવમાં ભાસવા લાગ્યું. તેમના પિત્રાઈ પુત્ર વળાય શેઠીઆએ આમશેડીઆઓ સાથે પરમં સિદ્ધિથી શત્રુંજય તીને સધ કાઢચે। અને જન્મ સફળ કર્યાં. તે વોર શેડીઆને યશેાથ નામે પુત્ર ધર્મવીર થયા. તે ધર્મ ધગશને ધારણ કરનાર યોરેવની આગ્રહપુર્વક વિનતિથી અને તે વખતના નગ્ન ડાકારની વિનતિથી વિક્રમ સંવત્ ૧૧૬૮માં ૫૦ પા આચાર્ય વય દેવભદ્ર સુરીશ્વરે આ પરમેશ્વરપાર્શ્વનાથનું પ્રાકૃત ચરિત્ર ભરૂચ નગરમાં આમદત્તના મંદિરમાં રહીને રચ્યું. આ ચિત્રમાં જે કોઇ અનુચિત કહેવાઈ ગયું ડાય તે આચાŕએ ખમવું અને શેાધી લેવું એવું વ્યકતવ્ય છેલ્લે ભાગે શ્રી દેવભદ્ર સુરીશ્વરજીએ જણાવેલ છે. શ્રી વલ્લંગમાં માન્ ય જાયે'નું તાળ સંવત્ ૧૧માં તથા ખારમા સૈકામાં Page #169 -------------------------------------------------------------------------- ________________ -૧૪૨ (૧) કપડવંજમાં ગવર્ધન શેઠીઆએ વાસુપુજ્યસ્વામીનું બાવન જિનાલય મંદિર બનાવ્યું. (૨) ગોવર્ધન શેઠીઆની સંથારા દીક્ષા. (૩) જય શેકીઆને કપડવંજથી સમસ્ત તીર્થયાત્રાનો મહાન સંઘ. (૪) શિષ્ટ અને વીર શેકીઆની જનબિંબ પ્રતિષ્ઠા અને મહાન તીર્થ યાત્રાને સંઘ. (૫) વિજ અને વીર શેકીઆએ સમસ્ત આગમનું લખાવવું. (૬) તે બન્ને શેઠીઆએ શ્રી દેવભદ્રસુરી પાસે વીર ચરિત્ર રચાવવું. (૭) વૉર શેકીઆનું સુઆંગ પાર્શ્વનાથ બિંબનું ભરાવવું અને પ્રતિષ્ઠા. (૮) જાય શેઠી આને તીર્થયાત્રા સંઘ. (૯) શેકીઆએ પ્રાકૃત પાર્શ્વનાથ ચરિત્રનું રચાવવું અગીઆરમા અને બારમા સૈકામાં ઉપર મુજબનાં ધર્મ કાર્યો કપડવંજમાં થયાં તે મુજબ અન્ય સમયમાં પણ ઘણાં ધર્મ કાર્યો જે થયેલાં હોય તેની નોંધ જે જે કઈ ઈતિહાસ રસિક સજજન પ્રગટ કરે તે બહુ લાભ થાય. વર્તમાન કાળમાં પણ “પાસના ચરિય મુદ્રિત કરવામાં પણ જે કપડવણજના સ૬ ગૃહસ્થોએ% ધગશ બતાવવા પુર્વક દ્રવ્ય સહાય કરી છે તે ધન્વાને લાયક છે. તિગુમવતું પાલનપુર સં, ૨૦૦૧ ના પ્ર. ચિત્ર વદી ૨ શુક તા. ૩૦-૩-૪૫ લી. મુની નિપુર્ણવિન્ય, – સંપુર્ણ :– આ લેખ સંવત ૧૧૬૮ માં જાહેર શેકીઆએ પરમેશ્વર પાર્શ્વનાથજીનું પ્રાકૃત ભાષામાં ચરિત્ર લખાવ્યું તે ઉપરથી કપડવંજ નિબંધ લખાય છે. એ વારોવેવના પિતા વન અને તે વોરના પિતા ગગના એ નાગનાથના પિતા ગોવર્ધન શ્રેષ્ઠિ જેમણે વાસુપુજય ભગવાનનું એક મહાન બાવન જિનાલયનું ઉચું ચૈિત્ય કપડવણજમાં અગીઆરમા સૈકામાં બંધાવ્યું. આ ગોવર્ધન શેઠ તે લેવાના દાદાના પિતા થાય એટલે ઓછામાં ઓછાં સાઠ વર્ષ સં. ૧૧૬૮માંથી બાદ કરીએ તે ૧૧૦૮ અને સંવત્ ૧૧૩લ્માંથી બાદ કરીએ તે ૧૦૭૯ માં ગોવર્ધન શ્રેષ્ઠિ હયાત હોય અને તેમણે તે ભવ્ય જિનાલય બંધાવ્યું હેય. કપડવંજની પ્રાચીન હકીકત જેઓનાં મુબારક નામ લખી મોકલ્યાં નથી. Page #170 -------------------------------------------------------------------------- ________________ -૧૪ - જેની કેટલીક હકીકતની નકલ પરિશિષ્ઠ ૨ માં મૂકેલી છે તે જોતાં ગેરર્ધન શ્રેષ્ઠિના સમયનું કપડવંજ રાહના આરે હતું. અને તે ઉપર રજપૂત રાજ્ય હતું. ઉપરના પ્રસ્તુત લેખમાં રોવેવની આગ્રહપુર્વકની વિજ્ઞપ્તિથી અને તે વખતના નન ઠાકરની વિનતિથી વિક્રમ સંવત ૧૧૬૮ માં આ ગ્રંથ લખાય છે. એટલે ગોવર્ધન શ્રેષ્ઠિના સમયમાં તે શું પણ તેમના પૌત્રના પુત્રના સમયમાં પણ કપડવંજ રજપૂતના કબજામાં હતું અને તે રાહના આરે વસેલું હતું. સિદ્ધરાજે કુંડ અને બત્રીશ કેઠા વાવ્ય બંધાવેલી તે જગાએ વસ્તી નહોતી. પરંતુ લશ્કરને રહેવાનું અને સંતાવાનું અનુકુળ સ્થાન હતું અને તે લશ્કરની સગવડ :ખાતર આ જળાશય બંધાવ્યાં હતાં કારણ કે સિદ્ધરાજને અને માળવાના રાજા યશોવર્માને બારવર્ષ સુધી લડાઈ ચાલેલી તે સમયે ગુજરાતમાં લશ્કરી થાણુ માટે નજીક અને અનુકૂળ સ્થાન તરિકે કપડવંજ હતું. આ પછી બે સૈકાના અંતરે એટલે સંવત્ ૧૩૫૩ પછીના સમયે રાધનપુરના મુસલમાની લશ્કરે રજપૂત પાસેથી કપડવંજ જીતી લઈ લાડણ બીબીએ સિધરાજનાં બંધાવેલાં સુંદર જળાશયથી આકર્ષાઈ રાહના આરેથી વસ્તીને અહીં વસાવી. નાતના જથાવાર મકાનો બંધાવી શહેરની આજુબાજુ કેટ ચણાવ્યું તે પછી પચાસ વર્ષે એટલે સંવત ૧૪૦૯ માં કેટની નજીક છે તે જુમામસીદ બંધાવી. આ સમય બારમા સૈકાની આખર અને તેરમા સૈકાની શરૂઆતને હતે. ને તે સમયથીજ નીમા વણિક મહાજન કપડવંજમાં આવી વસ્યા છે. જેને હાલ આઠસે વર્ષ થવા જાય છે.) આથી એ બાવન જીનાલયની જગાએ આ મજીદ છે ને તેના સેંયરામાં મુર્તિઓ છે તે અફવા બીલકુલ નાપાયાદાર છે. ભેંયરામાં કેટલાક જોઈ પણ આવ્યા છે. તેમને ખાત્રી થઈ છે કે ભેંયરામાં મૂર્તિઓ નથી. એટલે જૈનમંદિરની એ મજીદ બની છે એ બીના બેટી માલમ પડે છે. આવી બિન ભરોસાલાયક અફવાથી ધર્માન્તર વિમનસ્ય વધે તેમ ન બને ને બને કેમ વ્યવહારિક કાર્યમાં એક બીજા સાથે હળીમળીને વર્તે તે હેતુથી આ સ્પષ્ટિકરણ કર્યું છે. ગોવર્ધન શ્રેષ્ટિએ બંધાવેલું ચૈત્ય રાહના આરે વસેલા કપડવંજમાં હતું તે કાળે કરીને નષ્ટ થયું છે. તેના પાયા વિગેરે અત્યારે જડી આવે છે. આ વસ્તુ સત્ય છે એમ લેખકનું માનવું છે. આ લેખમાં ગોવર્ધન શ્રેષિની અને તેમના વંશજોની નાતનું નામ આવ્યું નથી પરંતુ વાયડકુળમાં જયપતાકા સમાન થયે એમ જણાવ્યું છે. હવે એ વાયડકુળ તે તેમનું પિતાનું કે તેમના ગુરૂ વાયડ ગરછીય જીવદત્ત સુરીશ્વરજીના ગચ્છનું તે પણ સ્પષ્ટ નથી. છતાં અનુમાન થાય છે કે દેશમાં સૈકામાં જ્યારે નાને જન્મ થયે ત્યાર પહેલાં પિતાના ગુરૂના ગચ્છ-કુળ-કે ગોત્રના નામથી Page #171 -------------------------------------------------------------------------- ________________ -988 ઓળખાતા. એટલે ગાવધન શેઠીઆની નાત સમયમાં વ્યવહારમાં વપરાતાં નહીં ડ્રાય એ નિર્વિવાદ છે. સંવત્ ૧૩ મા સૈકાથી વાણિજ્ઞનાં નાત અને ગાત્ર વ્યવહારમાં પ્રસિધ્ધ થયાં તે અગાઉ તેમનાં ગોત્ર તેમના વ્યવહારિક ગુરૂ કે ધર્મગુરૂનાં ગાત્ર તે વણિકનાં ગેાત્ર એ વાત પણ આ લેખ ઉપરથી સિધ થાય છે. તેમના અનુયાયીએ પણુ અને તેમનાં ગેાત્ર તે વીશા નીમા વાણિઆ સંવત્ ૧૨૭૫ માં જૈન હતા એવું ઐતિહાસિક પ્રમાણુ વસ્તુપાલ તેજપાલના સૌંઘ સમેલનમાંથી મળી આવી છે. હવે તે પછીના વર્ષોમાં નીમા વાણિઆઓએ ધર્મ પ્રવૃત્તિમાં જીનાબિંબ ભરાવી પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહાત્સવ કર્યાં છે તે પ્રમાણુ પ્રતિમાજી ઉપરના કાતરાવેલા લેખથી સિદ્ધ થાય છે. એ જૂનામાં જૂના સમયથી શરૂ કરી તે પછીના અનુક્રમે આ નીચે ઉતારવામાં આવ્યા છે. હાલના સમયે મળી આવ્યા તેટલા લીધા છે. અને હવે પછી મળી આવશે તે સમયને અનુસરી દાખલ કરાશે. આ લેખની પ્રસાદી શ્રીમાન્ આગમાદ્ધારક આચાર્ય સાગરાનંદ સુરીશ્વરની આજ્ઞાથી તેમના અંતેવાસી કંચનવિજ્યજી મહારાજ તરફથી મળી છે. આ માટે એ મહાન ગુરૂના તથા મુનિ કૉંચવિજ્યજીને આ તકે આભાર માનું છું. આ મહાન ગુરૂ અને તેઓશ્રીના ઘણા શિષ્યા પુર્વાશ્રમમાં (ગૃહસ્થાશ્રામમાં) કપડવંજ વીશા નીમા વાણિની જ્ઞાતિના 'તા. તેઓશ્રીએ પેાતાની જન્મધાત્રી જ્ઞાતિની સેવા અર્થે જેટલી માહીતિ મળી તેટલી આપી જ્ઞાતિસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. તે એટલું અમુલ્ય છે કે તે ખાખત માત્ર આભાર માનવાનું લખી કદર કરવી તે લાયક કદર કરી ન કહેવાય માત્ર વ્યવહારમાંજ એ લખાણ લખી ખરી કદર કરવા માટે તે લેખક પેાતાની લાગણી દર્શાવવા અશક્ત છે. એટલું જણાવી લેખાની હારમાળા આ નીચે ઉતરવામાં આવે છે. (૧) કપડવ ́જ નિબંધ વિક્રમ સવંત્ ૧૧ મા કે ૧૨ મા સૈકામાં કપડવંજમાં જૈન સપ્રદાયી ધર્મકાર્યો થયાં તેની વિગતવાળા લેખ. આ લેખની નકલ આ પ્રકરણના પૃષ્ટ ૧૪૦ થી ૧૪૨ મા પૃષ્ટ ઉપર આપેલી છે. (૨) શ્રી ચિ ંતામણજી પાર્શ્વનાથના દેરાસરમાં ધાતુના સમવસરણુ ઉપરના લેખ. ‘સવંત્ ૧૪૮૮ વર્ષે જેઠ વદી ૨ નેમાજ્ઞાતિય સં. સુદા ભાર્યા માણેકદેવી પુત્ર સ. ગંગા કૈન ભાર્યાં રામતી પ્રમુખ કુટુંબ તૅન સ્વશ્રેયસે શ્રી મહાવીર સમાસરણું, કારયિત. પ્ર, તપાસી સામ સુંદરભિઃ (૩) શ્રી નીમા વાણિઆ જૈન ગૃહસ્થે પુત્રપ્રાંત (બ’ગાલ)માં શ્રી આદીનાથજીનું મંદિર બધાવ્યુ. તેના લેખના ઉતારા. Page #172 -------------------------------------------------------------------------- ________________ ~૧૪૫ શ્રી આદિનાથજીનું મ`દિર ઢગેઢેલા (બેંગાલ) સવત્ ૧૪૯૯ વષે પાષ વદી ૧૦ ગુરી શ્રી નીમા જ્ઞાતિય ગં. ગઠ્ઠા ભાર્યાં સલઘુ તયેઃ સુતેન સહ સાયરેણુ સ્વશ્રેયસેશ્રી જીવત સ્વામી શ્રી સુપાર્શ્વનાથ મિંઅ કારાયિત પ્રતિષ્ઠિત શ્રી બૃહત્તપા પક્ષે શ્રી રત્નસિંહ શુરિભિઃ શુભ ભવતું !. (૪) શ્રી શાંતીનાથ પ્રતિમાજીના ઉપરના લેખ. સંવત્ ૧૫૦૧ જેઠ સુદ ૧૦ નીમા જ્ઞાતિય ોન્મુટા સુતસાંગા સુત ધનશી ભાર્યાં શ્રે॰ ચાંદ ભા જાઈ સુતા મલકુ શાંતીનાથ ખંખ કારીતવતી પ્રતિષ્ઠિતમ શ્રી મુનિ સુંદરશ્રીભિઃ (૫) કપડવંજમાં શેઠશ્રી જેશીંગભાઈ પ્રેમાભાઇ કેવળભાઇના ઘર દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી પુજાય છે તે ઉપરના લેખ, સંવત્ ૧૫૨૨ વર્ષે વૈશાખ,......નીમા જ્ઞાતિય દોસી વાંચ્છા ભા॰ દુખી સુત દાસી.......રામ ભાર્યાં વારૂ સુત દાસી ગણપતિ ભાર્યાં રેવતી કડક અને ભા હરપતિ ભા૦ યકુતિ તેન શ્રી પ્રાર્શ્વનાથ મિંબંધ કારયિત પ્રતિષ્ઠિત તપાગચ્છે શ્રી લક્ષ્મી સાગરજી કર્પટવાણિજ્ય વાસઃ (૬) કપડવંજમાં ધાકવાડીમાંના દેરાસરમાં શ્રી શાંતીનાથજીની પ્રતિમાજી ઉપરના લેખઃ— “સવત્ ૧૬૧૮ વર્ષે ફાગવી ૨ શુક્ર કટ વાણિજ્ય વાસ્તવ્ય નીમા જ્ઞાતિય દાસી માયા ભાણી કાનજી પુત્રરત્ન જાગા ભા॰ શાણી તથા........પુત્ર ચુતેન દાસી જાગાકેન સ્વશ્રેયસે શ્રી શાંતીનાથ ખંખ કારાયિત તપાગચ્છે શ્રી સમવિલય સુરિભિઃ પ્રતિષ્ઠિતમ ્ (૭) કપડવંજમાં દલાલવાડામાં શ્રી વાસુપુજ્ય ભગવાનની પ્રતિમાજી ઉપરના લેખઃ— “સવત્ ૧૯૫૫ માર્ગ સુદી ૫ ગુરૂ લઘુશાખામાં કર્પેટ વાણિજ્ય વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતિય ૫૦ અકાનાલા ભાર્યાં મકાઇ પુત્ર રૂપ પ્રમુખ પંચપુત્રા વિ. કુટુંબ યુતેન સ્વશ્રેયસે વાસુખિખ કા॰ પ્ર૦ તથાગચ્છે ભટ્ટારક શ્રી હરિવિજય સુરી પટે મુકુટ શ્રી વિજય સેન સુરિભિ” (૮) કપડવંજમાં ધાકવાડીમાંના દેરાસરમાં શ્રી આદિનાથજી પ્રભુની પ્રતિમાજી ઉપરના લેખ. “સંવત્ ૧૬૬૬ વર્ષે ફાગણ સુદ ૩ શુક્ર કર્પટવાણિજ્ય વાસ્ત........... શ્રીમાળી જ્ઞાતિય શા, ગેહિ સહભાર્યાં ગંગાદિયુતેન શા તારા................. Page #173 -------------------------------------------------------------------------- ________________ -૧૪૨ નમતે જલદે ભા॰ માહનતે પુત્ર જીવરાજ દેવરાજે વણરાજ જીવરાજ પુત્ર શા॰ રતન સ્વકુટુંબ યુતૅન સ્વશ્રેયસે શ્રી આદિનાથ બિંબ કારયિત' પ્રતિષ્ઠતમ શ્રી તપાગચ્છે ભટ્ટારક કેાટી કોટી સવશ્રી હીરવિજયસુરિ પટ્ટાલ કારમુગટમણી સુ........સુરી સ્વગત મુતચીત સકલમડલ શાહી શ્રી અક્રખર દેશ જ્યશાસન શ્રી વિજયસેન સુરીશ્વર નિર્દેશાત્ શ્રી વિજયદેવસુરી ભિ.......કટવાણિજ્ય સકલ સૌંઘસ્ય શ્રી રતુ. (૯) શ્રી ચૌમુખજીના દેરાસરમાં પ્રથમ મુખ પ્રતિમાજી શ્રી અજીતનાથજી ની પ્રતિમા ઉપરના લેખઃ સંવત્ ૧૬૬૬ વર્ષે ફાગણ સુદ ૩ શુક્ર કટ વાણિજ્ય........ ભાર્યાં કમલાદે પુત્ર શા. શીવા ભાર્યાં દેવકી નાસ્તા સ્વોયસે શ્રી અજીતનાથ ખ.......... શ્રી વિજ્યસેનસુરી નિર્દેશા..........કષઁટવાણિજ્ય સ`બધી સકલ સ ́ઘસ્યચ શ્રી રતુ॰ ઉપર પ્રમાણે એક કપડવંજનિબંધ અને આઠ પ્રતિમાજી ઉપર લેખ મળી નવ • પ્રમાણેા મળી આવેલ છે તેમાં ન, ૧ને નિખ"ધ તથા છેલ્લા નવમા નંબરના લેખ તેમાં જ્ઞાતિનું નામ નથી. નં. ૭ અને નં. ૮ ના લેખમાં શ્રીમાળી નાતનું નામ છે. બાકીના પાંચ લેખ ન. ૨-૩-૪-૫-૬ એ લેખમાં નીમા વાણિ તે કર્પટવાણિજ્ય એટલે કપડવંજના રહેનાર ને તે સંવત્ ૧૪૮૮ થી સંવત્ ૧૭૦૦ સુધીના ખસેબાર વર્ષના ગાળામાં કપડવ`જના નીમા વાણિઆ આવાં ધર્મકાર્ય કરે એવા સંપત્તિવાન્ અને શ્રદ્ધાળુ હતા એવું આ લેખા ઉપરથી સિદ્ધ થાય છે. આ ઉપરાંત મહાન્ વિદ્વાન આચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરના જૈન ધાતુ પ્રતિમા પંદરસે લેખસંગ્રહ નામના પુસ્તક ના એ ભાગ પ્રસિદ્ધ કરેલા છે તેમાં પહેલા ભાગમાં લેખના સંગ્રહ છે. તેમાં નીમા વાણિઆના નામના ૪ લેખ છેવળી મંગાળના બાપુસાહેબના પ્રતિમા ઉપરના લેખ સંગ્રહ છે તેમાં એક હજાર લેખ છે તે પાષાણુ પ્રતિમાજી ઉપરના લેખા છે તેમાં નીમા વાણિઆની જ્ઞાતિના એક લેખ છે જે સંવત ૧૪૯૯ની સાલને આ પ્રકરણના ૪૦ મા પૃષ્ઠે દાખલ કરેલ છે. હવે આચાર્યશ્રી બુદ્ધિસાગરના પ્રતિમા લેખ સંગ્રહના બે પુસ્તકે સુરતમાં શ્રીમાન આગમ દ્ધારક આચાર્ય શ્રીની શ્રી જૈન આન ંદ પુસ્તકાલયમાંથી મંગાવી તેમાંના નીમા વાણિતી જ્ઞાતિવાળા લેખા તેમની સાલની જીનવટના અનુક્રમે આ નીચે ઉતાર્યાં છે. ( १ ) आचार्य श्री बुद्धि सागर खुरीना जैन धातुप्रतिमा लेख संग्रह भाग पहेलो तेमांना पृष्ट २५३ मी लेखांक १४६० नो उतारौ० लेखनुं स्थल :- श्री केसरिआजीनी प्रतिमाजीं ० सं १०४२ वर्षे वैशाख सुदि ५ शोमे महारक श्री जसराज श्रीकला भार्या सोनबाई विजिराज द्वैदाचल वीणात तपडी शा० भा० हासणदेवसा पत्रकार देवराई मारा भ्रात यागुराज मा० छीत्रात साचा भा० पौची राजवनाथ: शेरपाल श्रीकाष्टासंचे विख्याका सबगोत्रै एक श्री यादीसावंदन ॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ -१४७ (૨) ઉપરાક્ત લેખસંગ્રહ ભા. ૨ જો તેના પૃષ્ઠ ૮૪ માના ઉપરના લેખના ઉતારા. लेखनुं स्थळ - मातर श्री सुमतिनाथ मुख्य बावन जिनालय लेखांक नं. ४८६. सं. १३०९ वर्षे फागण शु० ८ सोमे कापडवाणिज्ये श्री गुर्जरज्ञातौ मातृजयतलदेवि श्रेयोर्थं ह० साजणेन श्री आदिनाथ बिषं श्रीकमल प्रभसूरीणामुपदेशात कारितं प्रतिष्ठितं च ॥ ( ३ ) लेख संग्रह भा० १ लो पृष्ट १०२ लेखनुं स्थल अमदावादरीचौराड उपरना श्री महाबीर स्वामीना देरामांना लेखोमांथी लेखांक ९५२ ना लेखनो उतारो. सं. १४८८ वर्षे कार्तिक सुदी २ सोमे कर्पटवाणिज्य वास्तव्य श्री श्रीमाल ज्ञा० श्रे० सीहा भा० संसारदे तयोः सु० ० भाई आकेन भा० चापु सु० वाछा भातृ श्रे० सोमा भा० राऊ गोधागुणी आदि कुटुम्ब युतेन स्वश्रेयसे श्री अजीतनाथ बिंब का० प्र० तपागच्छनायक श्री सोमसुंदर सुरिभिः ॥ अमदावाद श्री शांतीनाथजीन । देशना ( ४ ) लेखसंग्रह भा० १ लो पृष्ठ २०२ लेखनुं स्थल लेखोमांना लेख नं. १२३९ ना लेखनो उतारो :सं. १५०५ वीरपुरे नीमा ज्ञाति श्रे० देवा भा० लाष्ट पु० धरणाकेन भा० नाभलदे भातृव्य सांगा सुराजाहादियुतने श्रोमुनिसुव्रत बिंब का० प्र० श्री जयचन्द्र सूरिभिः || ( ५ ) लेख संग्रह भा. २ रा. पृष्ट. १७६ लेखनुं स्थळ :- खंभात मुकामे माणेक चोक श्री पार्श्वनाथ जिनालय देरासरमांना लेखोंमांना लेख नं. १७९ ना लेखनो उतारो : सं. १५०६ वर्षे मा० शु. १३ कर्पटवाणिज्यवासि उकेशज्ञातिय श्रे० नरपाल भा० नामलदे पुत्रकर्मणने मार्या करमा भातृज भोजादियुतेन स्वभातृश्रेयसे श्री संभवनाथ बिंव का० प्र० बृहत्तपाश्री जयचन्द्र बुरिभि: ॥ ( ६ ) लेख संग्रह भा. २ रा पृष्ठ १९६ लेखनु खंभात मुकामें ठे० बोलपीपलो श्रीनब पल्लव पार्श्वनाथ जिनालयमांना लेख नं. १०९१ नो उतारो :सं. १५२३ वर्षे वैशाख सुदी ३ बीरपुर वास्तव्य नीमा ज्ञातीय श्री० तेजा भा० काडी पुत्रसादाकेन भार्यां मंदोदरी पुत्र प्रभा......टचा पानीपादि कुटुंब थुतेन श्री नेमीनाथ चिकारितं प्रतिष्ठितं तपाश्री लक्ष्मीसागर सुरिभिः ॥ ( ७ ) लेखसंग्रह भा. २ | पृष्ठ ७२ लेखनु लेखांक नं. ४१८ ना लेखनो उतारो, सं. मा० करणु पुत्र दी० महिराजने मा० रंगी • श्रीवासुपूज्य बिंबं का० प्रतिष्ठितं तपागच्छेश श्रीलक्ष्मी सागर सूरिभिः ॥ स्थल मु० खेडापरामां श्री आदिनाथ जिनालयम १५२५ वर्षे फा० सु० ७ नीमाज्ञा० दो० वाछा पुत्रपासादी कुटुंबथुतने मातृ दो० हजाश्रयर्थ ( ८ ) लेख संग्रह भा. १ लो पृष्ट १५२ लेखस्थल अमदाबाद झवेरीवाडी श्रीसंभवनाथ जैन देरासर तेमांना लेखोमांथो लेख नं. ८३८ नो उबारो सं. १५३१ वर्षे नीमा ज्ञा० ० पाताभा० अरधू सुवजेसाराणा सामल पांचादि कुटुंब युतेन स्वश्रेयार्थं श्री धर्मनाथ बिंब का० प्र० तपागच्छे श्री लक्ष्मीसागर सूरिभिः ॥ (९) लेखं सग्रह भा. १ लो पृष्ठ २५३ लेखस्थल श्री केसरियाजी पादुका लेख लेखांक नं. १४५९ ना लेखनो उतारो. स. १८७३ वर्ष शके १७३९ प्रवर्तमान्ये मासोत्तममासे शुभकारि जेष्ठ मासे शुक्ल पक्षे चतुर्दशी तिथौं गुरौ उपकेशज्ञातिय कुछ शाखायां कोष्ठका गोत्रे सुश्रावक पुन्यप्रभावक श्री . Page #175 -------------------------------------------------------------------------- ________________ -१४८ देवगुरु भक्तिकारक श्री जिनाज्ञाप्रतिपालक शाह श्री शंभुदासतत्पुत्र कुलोद्वारक कुलदीपक शिवलाल बाबीदास तत्पुत्र दौलतराम वृषभदास श्री. उदेपुरवास्तन्यः श्री आदिनाथ पादुका कारागिता प्रतिष्ठिता श्री तपागच्छे सकल महारक शिरोमणी महारकश्री श्रीविजय जिनेन्द्र सूरिभिः उपदेशान्मोहन विजयने श्री धूनवरे भंडारी दलिचंदमागुच्छाई ॥ लेख संग्रह भा. १ ला पृष्ठ ११ लेख स्थल डभोई (दर्भावती) मुनिसुव्रत स्वामीजीना देरासर ना लेखोमांथी लेख नं. ६२ ना लेखनो उतारो :संवत् १९०३ शा. १७६८ प्रा माघ कपामृ । कपडवंज वास्तव्य शा नेमा शा कालिदास जीवणदा तस्भार्या जतनबहु सुत छोटालाल स्वश्रेयार्थे श्री अनंतनाथ विब कारितं प्रतिष्ठित श्रीलोढायोशालना शान्ति सागर सुरिभिः॥ लेख संग्रह भा. १ लानी प्रस्तावनाना पृष्ठ १९ मे पाने निमा वाणिग ज्ञाति विषे जे लखाण छे तेनो उतारो. निमा वाणिग ज्ञाति कपडवणज विगेरे गामोमां नीमा वाणिमाओनी वसती विशेष छे तेश्रो जैन धर्मी छे तेऔए जैन मंदिरो बंधाव्या छे जैन उपाश्रयो बंधाव्या छे तेओनी ज्ञाति मांथी जैनाचार्यो साधुओं थया छे हाल पण तेओनी ज्ञातिमांथी मुनि थयेल पन्यास आनंद सागरजी, पठयास मणिविजयजी जैन कोममां गीतार्थ विद्वान तरिके सर्वत्र प्रख्यात छे. श्री जैन धातु प्रतिभा लेख संग्रह भा. १ लों एजन भाग २ जो. लेखक योगनिष्ठ शाखविरद जैनाचार्य वीर संवत् २४५०. श्रीभद् बुद्धिसागरजी. विक्रम संवत् १८९० वौर संवत् २४४३ विक्रम संवत् १९७३ ) आ पुस्तका हाल श्री जैन भानंद पुस्तकालय सुरत पु. नं. ६०-३३, विवयन:- (१) सामान्य (२) प्रत्ये: खेम समधा (૧) સામાન્ય વિવેચન –આ બંને લેખ સંગ્રહમાં એકંદર ૨૬૭૩ લેખેને સંગ્રહ છે તેમાંથી નીમા જ્ઞાતિએ પ્રતિષ્ઠિત કરાવેલાં એવા તે માત્ર પાંચ લેખ મળી આવ્યા છે. આનું મુખ્ય કારણ તે એ છે કે લેખક મહાન આચાર્ય શ્રી એમણે ઉત્તર ગુજરાત અને કંઈક પશ્ચિમ ગુજરાતમાંના ૬૫ ગામોમાંથી આ લેખ લીધા છે. આચાર્યશ્રીની કપડવંજ અને તેની આસપાસના જૈન વસ્તી વાળા ગામમાં પધરામણી થયેલી નથી. કે જે ગામમાં નીમા જ્ઞાતિની વસતી વિશેષ છે. તેથી તે નાતના લેખે ઓછા હોય તે સ્વભાવિક છે. બીજું કારણ એ ભાસે છે કે –વિક્રમ સંવત ૮૦૨માં અણહિલપુર પાટણ અને ચાંપાનેર એ બે શહેરને જન્મ જેડકાં બાળક સમાન એકસાથે થયેલે તે જન્મ સમયે જ મહાન શાળમુરિશ્રીના ઉપકારે ગળથુથીમાં જૈન સંસ્કૃતિ આવેલી હતી. તે સમયે કપડવંજ પ્રૌઢ ઉમ્મરે પહોંચેલું એટલે વલ્લભીપુરના સમયમાં વડનગર, ખંભાત, ભરૂચ, પ્રભાસપાટણ આદિ જૂનાં શહેરની સાથે આ શહેરની હયાતી હતી. તેમાં બીજાં શહેરની માફક Page #176 -------------------------------------------------------------------------- ________________ સનાતન ધર્મ અને જૈન ધર્મ સાથે સાથે ધરકદર ચાલતા હતા. અને વળી તે સમયમાં નિયમાવાણિજ્ય આ તરફ આવેલાં નહીં તેથી તેમની નાતના લેખે બહુ મળી આવતા નથી. (૨) પ્રત્યેક લેખ સંબંધી વિવેચનઃ–ઉપરના નં. ૧૧ લેખેના ઉતારામાંથી નં.૧ અને નં. ૯ વિષે પ્રથમ આ વિવેચન છે. આ બનને લેખમાં બિંબ ભરાવ્યાં કે પ્રતિષ્ઠા કરાવી એ કઈ ઉલ્લેખ નથી. નવમા નંબરમાં પાદુકા સ્થાપનને ઉલ્લેખ છે. તેને સં. ૧૮૭૩ એટલે માત્ર ૧૩ર વર્ષ ઉપરને આ લેખ છે. તેનું લખાણ હાલના જમાનાને ઘણે અંશે મળતું આવે છે. તેમાં જ્ઞાતિ-શાખા-શેત્ર-કુટુંબ પરિવાર આદિને સ્પષ્ટ ઉલ્લેખ છે. નં. ૧૪૬૦ને લેખ જે સૌથી પહેલે ઉતાર્યો છે તેમાં પાદુકા કે પ્રતિમા કાંઈ કરાવ્યું જણાતું નથી. આ લેખ આજથી લગભગ એક હજાર વર્ષ ઉપરને છે. એ લેખની ભાષા સંસ્કૃત સાથે વધારે મળતી અને મેવાડી ભાષાને કંઈક મળતી આવે છે. એ લેખ ઉપરથી શ્રી કેસરીઆજી પ્રભુની સ્થાપનાને સમય માની લેવાની ભૂલ ન થાય તે માટે આ વિવેચન છે. લેખ ઉપરથી જણાય છે કે લેખ કેતરાવનાર ગૃહસ્થ દેવળની મરામત કરાવી હશે કે દ્વાર કર્યો હશે. ગુજરાત સર્વ સંગ્રહ પુખ્તકના પૃષ્ટ ૧૩૮ ની કુટનેટમાં લખે છે કે –“જૂનામાં જૂનાં જૈન દહેરાં આબુપરનાં તથા ચંદ્રાવલીનાં છે. તે સંવત ૧૧૦૦ થી ૧૪૦૦ સુધીમાં બંધાયાં છે. જૈન દહેરાં પ્રથમ બંધાએલાં તે સંવત ૪૧૨માં નવા આચાર્ય માન તંગસુરના કાળમાં કેઈ કહે છે કે તે પહેલાં હતાં પણ પ્રસિદ્ધ નહતાં.” આ ઐતિહાસિક નેંધ સાચી ઠરે છે. ઈ. સ. ૧૦૨૨ થી ૧૯૭૨ સુધીના સોલંકી વંશના પહેલા ભીમદેવ રાજાના સમયમાં તેના પ્રધાન અને સેનાપતિ નીમશાએ આબુ ઉપર ત્યાંના રાજા જગદેવ પરમાર ઉપર ચઢાઈ કરી તેની પાસેથી આબુ પર્વતનાં કેટલાંકશિખરે કબજે કર્યા. અને ત્યાં પોતાની સઘળી અને કંઈક રાજ્યની લત ખચ જૈન દેવાલય બંધાયાં. આ અરસામાં કેસરીઆઇ પ્રભુનુ દેવળ નાનું સરખું હશે અગર તે બિસ્માર હાલતમાં હશે તે દેવળને આ લેખમાં જણાવેલા ગૃહસ્થોએ જીર્ણોદ્ધાર કર્યો હશે એમ જણાય છે. કારણ કે લેખના છેલ્લા વાક્યમાં લખાણ છે કે સહેજ શ્રી વાળ વાત આથી સિદ્ધ થાય છે કે નં. ૧૪૬૦માં નંબરને લેખ કે જે એક હજાર વર્ષ અગાઉને લેખ છે. તે પ્રતિમા બિંબ ભરાવ્યાના કે પ્રતિષ્ઠા કરાવ્યાને નહીં પરંતુ જીર્ણોદ્ધાર કરાવ્યાને લેખ છે. આદીશ્વર ભગવાન યાને રાષભદેવજી પ્રભુની પ્રતિમાજી તે બહુપુરાતની છે. આ દેવને જૈનધર્મી પિતાના પ્રથમ તીર્થકર તરિકે સમજી તે નામે ભજે છે ને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦— પૂજે છે, બીજા જૈનેતર આ દેવ વિષ્ણુભગવાનને નામે ભજે છે ને પૂજે છે. આ આદિવાસી અને અજ્ઞાની અણઘડ વસ્તી તેમને પેાતાના કુળદેવને ઈષ્ટદેવ તરિકે ‘વાવા’ મા વ્હાલસાયા નામથી ભજે છે ને પૂજે છે. જેમ ઉત્તર ગુજરાતની અભણુ પ્રજા ખાયના.......(સાગન) મહી નદીની આસપાસની વસ્તી ધારામાં, ઠાકરડા મહીના......... સાગન)....' પાળે છે. ને તેને દૈવી આજ્ઞા તરિકે ગણે છે તેવી રીતે ઇડર, ડુંગરપુર, ઉદેપુર મેવાડ એ તરફની બધી વસ્તી શ્રી રિમાનીને પેાતાના પુછુ પરમેશ્વર તરિકે માને છે. મતલબ કે સર્વે હિંંદુ વર્ણના આ સનાતની ઇષ્ટદેવ છે. આ ઋષભદેવજીના જીવનચરિત્રમાંથી જાણવા મળે છે કે શ્રી રામચંદ્રજી શ્રી ઋષભજી એવા વિષ્ણુ ભગવાનના અવતારી આ ઋષભદેવજી નાભી રાજાના પુત્ર હતા, તેમના સમયમાં મનુષ્યા યુગલીઆ કાટીનાં” હતાં. અગ્નિના ઉપયોગ મનુષ્યને શીખવ્યેો. માટીનાં વાસણુ અનાવતાં શીખવ્યું, મનુષ્યના ધર્મ શીખવ્યા. સગાઈ અને ગાત્રની સમજ આપી. છેવટે પાતે ત્યાગી થઈ મનુષ્યને મેાક્ષમાર્ગનું સૂચન કર્યું. આવા ઈશ્વરી અવતારી પુરૂષને હિંદુઓની સર્વ વર્ણ વિષ્ણુભગવાન તૃશ્મિ ને જૈના પ્રથમ તીર્થંકર પ્રભુ તરિકે આદિનાથ ભગવાનને નામે પૂજે છે ને ભજે છે. વિ. સં. ૧૦૪૨ માં આ મૂર્તિની સ્થાપના થઇ નથી, પણ તે અગાઉ સૈકા પહેલાં સ્થાપના થઇ છે, તે જણાવવા આ વિવેચન છે. ઘણા (૨) ખીજા નખરના લેખ સ. ૧૩૭૯ ના છે. તે લેખની ભાષા શુદ્ધ સંસ્કૃત છે. કપડવ’જને સસ્કૃત ભાષામાં દાવત યાનિય લખાતું હતું તે તથા તે સમયમાં શ્રી ગુર્જર જ્ઞાતિના વણિકે વસતા હતા તે સ્પષ્ટ જણાઈ આવે છે. (૩) ત્રીજા નખરના લેખ સ ૧૪૦૮ની સાલના છે એટલે ખીજા નંબરના લેખ કરતાં એકસ વર્ષ આધુનિક છે. ભાષામાં પણ ફેર પડયા છે. કપડવંજને ઈંટ યાનિ” લખે તે સમયે કપડવંજમાં શ્રીશ્રીમા જ્ઞાતિના વણિકો વસતા હતા તે જણાય છે. (૪) પાંચમા નખરના લેખ વિ. સં. ૧૫૦૬ ની સાલના છે. જે ત્રીજા નંબર કરતાં અરાઢ વર્ષ આધુનિક છે. તેની ભાષા પણ ત્રીજા નંબરને મળતી આવે છે. આ લેખથી જણાય છે કે સં. ૧૫૦૬ માં વટવાળિચ્છ (કપડવંજ) માં ઉદ્દેશ (એસવાળ) વિષ્ણુકાની વસ્તી હતી. હાલ કપડવંજમાં આ વસ્તી ખીલકુલ નથડી નથી. વળી તે સમયમાં સયુક્ત કુટુંબની ભાવના હતી. આ લેખમાં પેતે, સ્ત્રી, પુત્ર, ભત્રીજા, અને ભાઇ ઇત્યાદ્રિનાં નામ અને તે સર્વેના કલ્યાણુ અર્થે શ્રી સંભવનાથ ખંખ કારયિતું, પ્રતિષ્ઠિતમ્, કપડવંજ નિબંધમાં જણાવેલ ગાવન શ્રેષ્ઠિ અને તેમના પુત્રપૌત્રાદિ કુટુબ આ જ્ઞાતિનુ` હોય અને કપડવંજ ઉપરની કાઇક આફતના કારણે ઓશવાળ વણિકા જિરત કરી ગયા હૈાય એ સંભવિત છે, Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દોશી પુનમચંદ લલ્લુભાઈ જેઓનું કુટુંબ કપડવણજમાં જીવણલાલ સુંદરલાલને નામે ઘણું જાણીતું છે. તેઓએ જીંદગીભર જનસેવા અને નાત જાતના ભેદ ભાવ વિનાની ભાવનાથી ઘણુઓને સતાપ્યા છે. કપડવણજમાં પ્રેમાળ કુટુંબ તરીકે તેઓ ઘણા જાણીતા છે. Page #179 --------------------------------------------------------------------------  Page #180 -------------------------------------------------------------------------- ________________ -942 (૫) નંબર ૪-૬ આ બન્ને લેખ નીમાયનિષ્ઠ જ્ઞાતિના છે પણ તે વીરપુરના રહીશ છે. આ વીરપુર તે કાઠીઆવાડમાં દેશી રાજ્ય હતું ત્યાંના નહીં પણ પ્રથમના વાડાસીનેર સસ્થાનના તાખાના વીરપુર મહાલ છે તે વીરપુરના છે. હાલ ત્યાં વીશાનીમાની વસ્તી છે. કપડવંજના દોસી જીવણલાલ સુ દરલાલ જે હાલ શામાભાઇ પુનમચંદ દેસી ખી. એ. એલ. એલ. બી, કપડવંજમાં છે તેમના દાદા થાય. એ દાસી જીવણલાલ વીરપુરમાં પેાતાના માસાળમાં ઉછર્યાં હતા. મતલખ કે તે સમયમાં કપડવંજ અને વીરપુરના વીશાનીમ! વિષ્ણુકાને સગાઈના સંબંધ હતા, (૬) લેખ નં. ૭ ને ૮ આ એ લેખા સં. ૧૫૨૫ અને સં. ૧૫૩૧ એટલે લગભગ સમકાલિન છે. તે નીમા વિષ્ણુકાના છે. પરંતુ તે કયા ગામના છે તે સ્પષ્ટ નથી. આપણે પ્રથમ લીધેલા લેખામાં એક લેખ સ. ૧૫૨૨ને છે તે નીમાળિયાન છે. તેમાં પણ ગામનું નામ નથી. તેમજ દશા કે વીશાના ભેદ પણ નથી. આ ત્રણે લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર તપાન્ઝેરા શ્રો સક્ષ્મી સાગર સુશિમિ એ સ્પષ્ટ છે. લેખ નખર ૧૦ માને તે તદ્દન આધુનિક છે. આજથી માત્ર એકસે બે વર્ષ અગાઉના છે. તે કપડવ‘જનાથીામીમા મજ્જાનન જ્ઞાતિમાં કાલીદાસ જીવણદાસ મહેતાના નામથી પ્રસિદ્ધ છે. તેમના એ લેખ છે. સમગ્ર ગુજરાતીમાં અંગ્રેજ સરકારની સત્તા ઈ. સ. ૧૮૧૮ માં એટલે સંવત્ ૧૮૭૪માં સ્થપાઈ તે પહેલાં અહીં પેશ્વાઈ સત્તા હતી. તે સમયમાં પણ શ્રી કાલીદાસ મહેતાના પિતાશ્રી જીવણુદાસ મહેતા રાજ્યના ન્યાય ખાતાનું કામ કરતા ને તેમની અદાલત કે કચેરી, જે કહા તે હાલ નેટિવ જનરલ લાઇબ્રરી છે ને તેની પાસે કુવા છે. તેની નજીકના મકાનમાં હતી એવું ઘરડા માણસા કહે છે. મતલબ કે પેઢીએ ગતથી તે મુત્સદૃીગીરીમાં મશગુલ હતા. ઇ. સ. ૧૮૩૫ પછી અંગ્રેજ સરકારે દેશીઓને મોટા હોદ્દાની જગાએ આપવી શરૂ કરી તે સમયમાં આપણા મલીદાસ મહેતા ન્યાયાધીશ તરિકે નીમાયા. તેમની પ્રમાણિકતા અને માહાશીથી વધતાં ધોળકાની મુખ્ય કાર્ટમાં સદરઅમીન જેવી માનવંત પઢવીએ ચઢયા હતા. તેમણે ડભોઇમાં વિક્રમ સંવત્ ૧૯૦૩ એટલે ઈ. સ. ૧૮૪૭માં એટલે આજથી બરાબર એકસોને એ વ ઉપર શ્રી અનČતનાથ પ્રભુની પ્રતિમા ભરાવી છે. આ લેખથી કપડવંજી વીશા નીમાને બીજી જ્ઞાતિની જ્ઞાતિની હરાળમાં આણી છે. II શ્ચંદ્રŔમેદ્દન્તિ નવસાર ગૈા પિવા. આ સસ્કૃત કહેવત પ્રમાણે આખી નાતને દીપાવી છે, તેથી તે ધન્યવાદને પાત્ર છે. સદ્ગત કાલીદાસ મહેતાના વંશજો હાલમાં સતત, સંપત્તિ, નીતિ, આબરૂ વિગેરે સદ્ગુણાનું ઉચ્ચ કેાટિનું સુખ ભોગવે છે. સદ્ગત કાલીદાસ મહેતા એએએ કપડવંજમાં અંતિસરીઆ દરવાજા બહાર વૈજનાથ મહાદેવનુ દેવસ્થાન અને તેની ઉત્તર Page #181 -------------------------------------------------------------------------- ________________ બાજુએ નાની ધર્મશાળા છે તે નીમા વાણિઆના ફૂલગુરૂ (ગેર) ઔદુમ્બર બ્રાહણે તરફથી સ્થાપન કરેલ છે તેની આસપાસ બાકી રહેલી બાજુમાં આ શેકીઆએ ભવ્ય ધર્મશાળા બંધાવી છે. તે એમની ધાર્મિક અને સાર્વજનિક ઉદારતાને પુરાવો છે. (૯) દશે લેખ ઉપરનું વિવેચન પૂરું કરી અગીઆરમી કલમના ઉતારા ઉપર આવીએ તે કપડવંજ નિવાસી વિશા નીમા વણિકની ધાર્મિક અને સાર્વજનિક ઉદારતાથી આકર્ષાઈ લેખ સંગ્રહના પ્રગટ કર્તાને પિતાની પ્રસ્તાવનામાં લખવું પડ્યું છે કે વીશા શ્રીમાળી, ઓશવાળ અને પિરવાડ જેવી જૈન સંપ્રદાયી જ્ઞાતિ એની વસ્તીની સંખ્યાના પ્રમાણમાં ઓછી સંખ્યા હોવા છતાં કપડવંજ વીશા વણિક જ્ઞાતિ સખાવતેમાં સંપૂર્ણ સંતોષી મન સાથે હરોળમાં ઉભી રહી છે, તે વાચન વાગ્યાથી ભવિષ્યની પ્રજાને ઉત્તેજનકારક અને આવકારદાયક નીવડશે એ નિસંશય છે. હાલના સમયમાં એટલે સંવત ૨૦૦૧ પછી એક વીસમી સદીમાં કપડવંજમાં વિશા નીમા વાણિઆનાં ૨૩૨ લાણું છે આટલી વસ્તીમાં આઠ દેરાસર છે. બીજી સંપ્રદાયની વસ્તીના પ્રમાણમાં આ દેરાસરની સંખ્યા સારી ગણાય. કપડવંજમાં ઘરની સંખ્યા સાત હજારની છે. તેમાંથી ત્રણ હજાર ઘર વિહોરા અને સુન્ની મુસલમાનનાં બાદ કરીએ તે ચાર હજાર ઘર હિંદુઓ ના રહે તેમાંથી વાઘરી કાળીજાટ-ભીલ વિગેરે મજુરી કરનાર કે ખેતી કરનાર વર્ગનાં એક હજાર બાદ કરીએ તે ત્રણ હજાર ઘર ઉરચ વર્ણના ધર્મના સંસ્કાર ઝીલી શકે સમજી શકે તેવા હિંદુઓનાં રહે. તેમને માટે બધાં દેવસ્થાન એટલે મહાદેવ-માતા-હનુમાન શ્રીરામજી, નારાયણદેવ-શ્રીકૃષ્ણ આદિ દેવ મંદિરે ગણીએ તે ભાગ્યેજ વિશની સંખ્યા થાય. વસ્તીના પ્રમાણમાં જૈનેનાં દેરાસર દરત્રીસ ઘરે એક દેરાસર આવે છે તે હિસાબે જૈનેતરનાં દેવસ્થાને એકસે હોવાં જોઈએ. પણ તેમ નથી. તેનાં મુખ્ય કારણ બે છે. (૧) જૈનેતરમાં ઘણા ખરા ઘરમાં પિતાના કુળદેવ અને ઈષ્ટદેવની પુજા–સેવા ને પ્રાર્થના કરવા માટે દેવઘર જેવી અલગ જગા હોય છે ને તેમાં પિતાના દેવની મુર્તિએ કે છબીઓ હોય જેની દરરોજ પુજા-સેવા-પ્રાર્થના વિગેરે કરાય છે. જૈન સંપ્રદાયમાં આવા દેવઘરની પ્રથા નથી. સઘળું દેવકાર્ય દેરાસરમાં જ થાય છે. ભગવાનને પુજાની સામગ્રી ચંદન વિગેરેની જોગવાઈ પણ ત્યાં જ હોય છે એટલું જ નહીં પણ કેટલીક જગાએ તે નહાવાના પાણીની સગવડ અને પવિત્ર કપડાંની સગવડ પણ દેરાસરમાં હોય છે એટલે તેમનાં દેરાસરે પિળે પળે રાખવાં પડે છે. (૨) જૈન ભાઈઓને પિતાના ઈષ્ટ દેવની પુજા કરવાની ધગશ પણ તિવ્ર હોય છે. દેરાસરમાં સાધન સામગ્રીની સગવડને લાભ તેના Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ શ્રી જેસીંગભાઈ પ્રેમાભાઈ ( શેઠ શ્રી હીરજીભાઇ અંબાઈદાસના કુટુંબના સુપુત્ર) જેએએ છેક વીસ વરસની ઉમરથી જીવન પર્યંત આપણી કામની આગેવાની લઈ પંચના શેઠ તરીકેની ફરજ બજાવી કામની અમુલ્ય સેવા કરી છે. Page #183 --------------------------------------------------------------------------  Page #184 -------------------------------------------------------------------------- ________________ -૧પ૩ખર્ચના ફાળામાં રકમ આપ્યા સિવાય કોઈ પણ શ્રાવક મફત લેતા નથી એટલું જ નહિં પરંતુ પિતાને ત્યાંથી જે વસ્તુઓ ભગવાનને અર્પણ કરવા લઈ જાય છે તે પણ આરોગ્યદાયક અને કીંમતી હોય છે. આ તેમના ધર્મ ઉપરની શ્રદ્ધાનું પરિણામ છે. વળી દેરાસરમાં પુજા કરવા જવામાં શ્રીમંતાઈ કે મોટાઈને દંભ ઓગળી જાય છે. અને દેવમંદિરમાં સઘળા શ્રાવક સરખા છે એ ભાવના કેળવાય છે. આખા પડવંજમાં નગરશેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈને ત્યાંજ ઘરદેરાસર છે. તેઓ પણ ઘણા સમય બહારના દેરાસરમાં યજનપુજન માટે રાજીખુશીથી જતા હતા. આ આઠ દેરાસર ઉપરાંત સાધુજને રહેવાના બે ઉપાશ્રયે સાધ્વીજી માટે જુદા બે ઉપાશ્રયે ૧ પિષધશાળા ૧ ભેજનશાળા ૧ અનાથાશ્રમ ૧ પુસ્તકશાળા ૧ જૈન પાઠશાળા આટલી સંસ્થાઓ તે જૈન સંપ્રદાયની છે. તે ઉપરાંત પાંજરાપોળ સાર્વજનિક દવાખાનું, સાર્વજનિક ધર્મશાળાઓ બે (મુસાફરખાના) તથા કેળવણીની સંસ્થાનાં મકાનોમાં અમુક હૈલ વિગેરે વિશા નીમા વાણિઆ તરફથી ચાલે છે. જૈન સંપ્રદાયી વિશા નીમા વાણિઓની નાતના પંચગ્રામમાં કપડવંજ સંતતિ, સંપત્તિ, સખાવતે ને ધાર્મિક સહિષ્ણુતા એ સદ્દગુણેમાં પહેલે નંબરે શેલે છે. આ બધી સ્થિતિ ગૃહસ્થાશ્રમીની જણાવી તેવી જ ધાર્મિક સ્થિતિ ત્યાગી વર્ગની પણ છે. આખા કુટુંબનાં કુટુંબે દાદાની હયાતિમાં દાદાથી શરૂ કરી પુત્ર, પૌત્ર, દૌહિત્રિ-દોહિત્ર ઈત્યાદિ સહકુટુંબ અને સપરિવાર સઘળી વ્યક્તિએ વ્યવહારમાં વિપુલ રીતે સાધન સંપન્ન હોવા છતાં દક્ષાઓ લઈ પિતાને માટે આત્મકલ્યાણ સાધ્યું છે અને બીજા શ્રાવક શ્રાવિકાઓને સદુધી ધર્મમાર્ગે દેરાવ્યા છે. ત્યાગી સંસ્થામાં આટલી બધી આલ્હાદક સ્થિતિનું મૂળ સ્થાન હાલના મહાન આચાર્ય આગમેદ્ધારફ સાગરાનંદ સુરીશ્વરના પૂર્વાશ્રમી પિતા સદ્ગત ગાંધી મગનલાલ ભાઈચંદભાઈ છે. તેઓ તેમજ તેમનાં પત્નીએ પોતાના બે દીકરાએને પ્રથમ દીક્ષા અપાવી પિતાની સઘળી દેલત ધાર્મિક કેળવણીમાં ખર્ચવા કપડવંજ જૈન સંઘને સુપ્રત કરી. તે દોલતના વ્યવસ્થાપકોએ કાશી (બનારસ) માં જૈન પાઠશાળા સ્થાપનાર શ્રી વિજ્યધર્મ સુરીશ્વર તથા શ્રી હેમવિજ્ય સુરીશ્વરના સદુપદેશથી સંવત્ ૧૯૫૦ ના શ્રાવણ સુદ ૭ ને દિવસે જૈન પાઠશાળા સ્થાપી તે સમયે વિશા નીમા ગૃહસ્થ પાનાચંદભાઈ કુબેરદાસ એમણે તાત્કાલિક એક હજાર રૂ. સંધને આ જૈન પાઠશાળા ચલાવવામાં ખર્ચવા આપ્યા. આ શાળાથી તે સમયના બાળકથી માંડીને વૃદ્ધ પુરુષ સુધીના તમામ શ્રાવકે નિત્યકર્મ તેના અર્થ સાથે શીખ્યા. પુજાઓ-સ્તવને સજજા વિગેરેના તથા જીવવિચાર, નવતત્વ વિગેરે તત્વજ્ઞાનના ગ્રંથોના અર્થ સાથે બંધ પામ્યા. આથી જૈન સંપ્રદાયના તત્વજ્ઞાન તરફ અભિરૂચિ પેદા થઈ. જેથી ઘણુક ગૃહસ્થાશ્રમીએ Page #185 -------------------------------------------------------------------------- ________________ -૧૫૪– પિતાની ગૃહસ્થ ધર્મની ફરજો પૂરી કરી દીક્ષા લીધી. આમાં કોઈકે અકાળે એટલે બીલકુલ નાનપણમાં પણ ઝંપલાવ્યું હશે પરંતુ તેઓ ત્યાં ધાર્મિક કાર્યોમાં બહુ સારા કાર્યકર નીવડયા છે. આ રીતે કપડવંજ નિવાસી શ્રાવક શ્રાવિકામાંથી લગભગ એક વ્યક્તિઓએ દીક્ષા લીધી હશે. અને તેનામાં ઘણાખરા અત્યારે દીઘાયુષી હેઈ સાંપ્રત જમાનામાં આગળ પડતે ભાગ લેતા જોઈએ છીએ. આ સિદ્ધિના યશને ઘણે ભાગ ગાંધી મગનલાલ ભાઈચંદભાઈને અને તેમના વ્યવસ્થાપકેએ સ્થાપેલી જૈન પાઠશાળાને ફાળે જાય છે. આ સંસ્થા ૫૪ વર્ષની વૃદ્ધ થઈ છે. તેના ફરતાફરતી વ્યવસ્થાપક અને જૈન શિક્ષકેની પૂરેપૂરી કાળજીના અભાવે વિદ્યાર્થીઓની અછતના ભૂખમરાએ ક્ષયરોગથી પીડાતી માત્ર નામથી છવતી રહી છે. હાલની અંગ્રેજી પદ્ધતિની વિઘાતક કેળવણીના પ્રતાપે યુવક અને યુવતીએ આ સંસ્થા તરફ આકર્ષાતાં જણાતાં નથી, છતાં હાલના પ્રૌઢ અને સાધન સંપન્ન આગેવાને કે જેમાંના કેટલાક આ પાઠશાળાના જૂના વિદ્યાથીઓ છે તેઓ જેના કારે આ પોતાની માતૃસંસ્થાને નવા નવા ઉપાયોથી સજીવન કરવા પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં પરીખ વાડીલાલ મનસુખભાઈ એમણે પિતાના સ્વર્ગવાસી પુત્રના સમર્ણાર્થે જ્યાં હાલ જૈનશાળા બેસે છે તે મકાનમાં વાંચનાલય (લાઈબ્રેરી) કાઢયું છે. તેમાં સ્ત્રીઓ તથા છોકરીઓ માટે બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી વખત તેમને માટે જ ખાસ રાખેલે છે. જેથી તેઓ આ ધાર્મિક જ્ઞાન લેવા પ્રેરાય એ તેમને શુભ હેતુ છે. सार्वजनिक सखावतो ઉપર પ્રમાણે ધાર્મિક સંપ્રદાયમાં સંતોષકારક ફાળો આવ્યા છે તે સાથે સાર્વજનિક કાર્યોમાં પણ વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિ તેમની બીજી ભાઈબંધ જ્ઞાતિઓ કરતાં આગળ નંબર ધરાવે છે. મતલબ કે કપડવંજની બીજી હિંદુ અને વહેરા કેમ તરફથી જેટલાં સાર્વજનિક કાર્યો થયાં છે તે કરતાં આ જ્ઞાતિ તરફથી વધારે થયાં છે. આ સાર્વજનિક કાર્યોમાં દરેક ધર્મની અને દરેક કેમની પ્રજાને સરખી ઉપયોગમાં આવે એવી ચીવટ રાખેલી છે. સ્વર્ગસ્થ શેઠ મીઠાભાઈ ગુલાલચંદના નામથી સરખલી આ દરવાજા બહાર ધર્મશાળા બંધાવી છે. તેમના સમયમાં આ દરવાજેથી બહારગામ વેપારવણજ માટે જવા આવવાને ધસારો સાથે હતે. તેથી જતા આવતા મુસાફરે, વેપારીઓ, વટેમાર્ગુઓને આવા વિશ્રામસ્થાનની ખાસ જરૂર હતી. આ ધર્મશાળામાં સાડા સાત પુટ ઉંચાઈના હનુમાનની મુર્તિ સ્થાપન કરી તેનું દહેરૂ બંધાવેલું છે. ત્યાં દર વર્ષે આ વદ ૧૪ ને દિવસે સઘળી કપડવંજ પ્રજા દર્શન કરવા જાય છે. તદુપરાંત (૨) સ્વર્ગસ્થ શેઠના નામથી પાંજરાપોળ ચાલે છે તેને Page #186 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૫— અંગે મજામાં પરવડી અને ગરીમાને સદાવ્રત આપવાના ખર્ચે હજુ પણ ચાલે છે. (૩) પાલીતણામાં મર્હુમ શેઠજી તરફથી લન્ચ દેરાસર બંધાવ્યું છે તથા યાત્રાળુઓને માટે ખીજી સગવડો પણ કરી છે. કપડવંજમાં મર્હુમ શેઠનુ` રહેવાનું મકાન હતું કે જે આવાં મકાન કપડવ་જમાં ગણ્યાં ગાંઠમાં પાંચ સાત જ હશે તેવુ ભવ્ય મકાન ઉપાશ્રયના ઉપયાગ માટે ધર્મદા કરી દીધુ છે. આ બધી વ્યવસ્થા થયે માજથી એકસો વર્ષ થયાં છતાં, તે સસ્થાના વહીવટ મર્હુમ શેઠ મીઠાભાઈના સગા પરિખ મનસુખભાઈ માણેકચંદની પેઢી ચલાવે છે, તે પેઢીના ગૃહસ્થાએ આ સસ્થાઓને પાતાની માની મર્હુમ શેઠના હેતુને માન આપી અસ્ખલિત રીતે એકસે વર્ષથી વહીવટ ચલાવ્યે જાય છે. હાલના વહિવટદાર વાડીલાલ ઝવેરભાઈ પરિખ હાલની આર્થિક આંધી અને મેઘવારીના સમયમાં પણ સસ્થાને ધાર્મિક અને આર્થિક સ્થિતિમાં સારી રીતે ચલાવી રહ્યા છે. તે ધન્યવાદને પાત્ર ગણાય. આ સિવાય સ્વર્ગસ્થ શેઠ લલ્લુભાઇ માતીચંદનાં વિષવા મહુમ માણેક શેઠાણીએ તિસરીઆ દરવાજે ભવ્ય ધર્મશાળા બંધાવી છે. તેમાં ચેકની અંદર અંખાજી માતાજીનું દેવળ છે. ચાકની અંદર એક કૂવા છે. જે મીઠા પાણીના છે. કપડવંજમાં વેટર વ નહાતુ. ત્યારે આ આ કુવાના લાભ લગભગ અધું ગામ લેતુ હતું. ધર્મશાળા પાછળ વાડી છે. તેમાં શ્રી નેમીનાથની ભગવાનનુ દેરાસર છે. આ ધમ શાળાના ઉપયોગ સઘળી વર્ણ અને ધર્મના લોકો કરે છે. આ શેઠાણીએ પાલીતાણામાં શ્રી આદીશ્વર ભગવાનની મુખ્ય ટુંકમાં ભવ્ય દેરાસર અંધાવ્યું છે તથા જાત્રાળુઓ માટે ખીજી જોગવાઈ પણ કરી છે. તઃપરાંત કપડવ ́જમાં અનાથાશ્રમ પણ તેમના તરફથી ચાલુ છે. મુર્હુમ માણેક શેઠાણીએ સ્થાપેલાં બધાં કાર્યાંના વહીવટ વીલની રૂઈએ જીલ્લાની ડીસ્ટ્રીકટ કાઢે નીમેલા કપડવંજી વીશાનીમા વણિક મહાજન જ્ઞાતિના ગૃહસ્થા ચલાવે છે. તેમાંના એક વહિવટદાર, શેઠજી દેવળબાઇ જેચંદભાઈની પેઢીના કાયમપણે હાય છે. સ્વર્ગવાસી શેઠે મણીભાઈ શામળભાઈના દેહાત્સગ વખતે એક લાખ રૂપિઆની ધર્માદા સખાવત જાહેર કરાઈ હતી. તેમાંથી સંપ્રદાયની રીતે ધર્માંદા ખર્ચ કરવા સાથે સાર્વજનિક ખાતે કપડવજ હાઇસ્કુલમાં એક સાયન્સ હાલ અને કપડવંજ મ્યુનિ॰ ડીસ્પેન્સરીમાં એક આપરેશન હાલ મુર્હુમ શેઠના નામથી મધાવેલ છે. આ એ સ્થાનેા તે વખતે ખાસ જરૂરી હતાં એટલુંજ નહીં પણ તે સસ્થાના પાતે બધાવી શકે તેવી સ્થીતિમાં નહાતી જેથી પ્રજાને ઘણી અગવડ બેઠવી પડતી જાણી અહુ મનાં વિધવા જડાવ શેઠાણીએ આ બે સ્થળે હાથ લંબાળ્યા હતા. Page #187 -------------------------------------------------------------------------- ________________ -૧૫૬– તદુપરાંત કપડવંજમાં પાણીની બહુ જ હાડમારી હતી તે દુર કરવા મહુમ જડાવ શેઠાણીએ પિતે પચીસ હજાર રૂપિયા કાઢી ફંડની શરૂઆત કરી તે ફંડમાં ચાર લાખ રૂપિઆ ભેગા થયા તેટલા સરકાર પાસેથી મેળવી ડ્રેનેજ સાથે વેટર વર્કસ (પાણીના નળ) કરાવી કપડવંજની પ્રજાને ભેટ કર્યું. ઘેર ઘેર પાણીની પર બેસાડી, તરસ્યાની તરસ છીપાવી. જો કે આ કામ તેમના મુનીમ સદ્દગત રા.બ. વલભરામભાઈ છોટાલાલભાઈએ પૂરેપૂરી બાહોશી વાપરી કર્યું છે પરંતુ મહેમ રા. બ. ઘણી વખત કહેતા અને માનતા હતા કે આ બધી સિદ્ધિને શેઠની પેઢીના પ્રતાપે છે. પિતે જે તે પેઢી ઉપર નહાત તે આ કામ પાર પડત કે કેમ? તે માટે તે પોતે જ ના પાડતા હતા. પાણીના નળની યેજનાની સફળતા મહેમ જડાવ શેઠાણી અને સદ્દગત ચંપાબહેનની બુદ્ધિ અને લેક સેવાથી આ અમુલ્ય તક ઝડપી લેવાની તમન્નાને આભારી છે એ નિઃશંક છે. વળી મહેમ જડાવ શેઠાણી, તે સમયના રાજ્યાધિકારીઓ, ઠાકરે, શેઠીઆઓ, વિગેરેને સમયે સમયે પિતાને ત્યાં આમંત્રી તેમની સુખસગવડની કાળજી ધરાવતાં હતાં. સને ૧૯૧૪ થી સને ૧૯૧૯ સુધીના પહેલા વિશ્વ વિગ્રહમાં બ્રટિશ સરકારને હિંદુસ્તાન તરફથી નાણુની મદદ મોકલવાના ફંડમાં પિતે એક લાખ રૂપિયા વાર ફંડમાં આપ્યા હતા જેની તે વખતના બ્રિટીશ પ્રધાનમંડળને અને ખુદ નામદાર શહેનશાહને ઘણું સારી અસર થઈ હતી. સને ૧૯૨૦ના બેસતા વર્ષે મમ જડાવ શેઠાણને ઓ. બી. ઈ. ને માનવંતો ખિતાબ ખુદ શહેનશાહે પિતે અર્પણ કર્યો હતે. આવા માનવંતા ખિતાબ ઘણા ડાને જ અપાતા અને તેમાં ખુદ શહેનશાહ તરફથી તે જવલ્લે જ અપાતા. તેમાંને આ ખિતાબ, આપણા લાડીલા શેઠીઆના કુટુંબનાં મહુમ જડાવ શેઠાણીને મળે તેની કદર જેવી તેવી ગણવી જોઈએ નહીં. અખિલ હિંદ નિવાસી નીમાં વણિક મહાજન જ્ઞાતિમાં તે આ એક જ દૃષ્ટાંત છે. આખા ગુજરાતમાં પણ તે સમયમાં આ પહેલો જ દાખલ હતું. અમદાવાદ, વડોદરા, સુરત, મુંબાઈ વિગેરે સ્થળના હિંદુ અને તેમાં વણિક મહાજનમાં આ ખિતાબ મેળવનાર મુમ શેઠાણી એકજ હતાં. તે વખતનાં વર્તમાન પત્રમાં “ગુજરાતમાંનાં હિંદુ શેઠાણી એવાં મથાળાંવાળા લેખે આવતા હતા. આ બધે લાભ, આપણા લાડીલા શેઠીઆઓની દરેક વ્યક્તિની પરોપકારી અને દયાળુ વૃત્તિના ફળરૂપે મહેમ જડાવ શેઠાણી ભેગવવા ભાગ્યશાળી થયાં હતાં તે નિશંક છે. અત્યાર સુધી ગણવેલાં સાર્વજનિક સખાવતેનાં કાર્યો તે આપણા શેઠીઆ હીરજીભાઈ અંબાઈદાસના વંશજો અને વારસે તરફથી થયેલ છે. એ કુટુંબ અખિલ હિંદ નિવાસી નીમા વાણેક મહાજન જ્ઞાતિમાં એક અજોડ છે. જૈન સંપ્રદાયમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ સ્વ. બહેન ચંપા બહેન, સ્વ. શેઠ મણીભાઈ સામળભાઇનાં પુત્રિ (શેઠ વાડીલાલ જમનાદાસ પરીખનાં ધર્મ પત્નિ) ઉપર ચિત્રમાં સુપુત્રિ બહેન ચંપાબહેનની બાજુમાં ખુરસીમાં આપણા આજના વરાયેલા પ્રમુખ શેઠ બાબુભાઈ મણીભાઈ પરીખ અને તેમની એક બાજુ તેમનાં બે બહેને, (બહેન કુસુમ તથા બહેન સુશીલા) ઊભેલાં છે. હેન ચંપાબહેન સંવંત ૧૯૮૫ ના જેઠ સુદ ૫ ના રોજ તદન | મધ્યમ ઉમ્મરે સ્વર્ગવાસ સીધાવ્યાં. Page #189 --------------------------------------------------------------------------  Page #190 -------------------------------------------------------------------------- ________________ —૧૫૭ પણ આ કુટુંબની સારી પ્રતિષ્ઠા છે. સમસ્ત હિંદુની જૈન સ’પ્રાદાયની શેઠ આણુજી કલ્યાણજીની પેઢીની વહીવટી કોન્સિલમાં કપડવંજ તરફથી એક પ્રતિનીધિ તરિકે શેઠ રમણભાઈ ઉર્ફે ખાખુભાઈ મણીભાઈ ખિરાજે છે તેમની કાર્યદક્ષતાએ જૈન સંપ્રદાયમાં કપડવંજને અને વીશા નીમા વણિક મહાજન જ્ઞાતિને શેશભાવ્યાં છે. આ પછી સાર્વજનિક સખાવતા કરનાર તરિકે શેઠીઆ કુટુંબ પછી પહેલું નામ પરિખ વાડીલાલ મનસુખભાઈનું આવે છે. તેમને બાળ કેળવણી ને તેમાં કન્યા કેળવણી તરફ વધારે રસ જાય છે. નવચેતન હાઇસ્કુલમાં કોઇપણુ નાતની ને ધર્મની બાળા પહેલા ધેારણથી તે છેલ્લા ધેારણ સુધી ભણતી હાય તે સઘળાંની માસીક ફી પરી. વાડીલાલભાઈ તરફથી સસ્થાને અપાય છે. વળી કવે યુનિવર્સિટિના કાને અભ્યાસ કરવા ઇચ્છતી માળાઓ માટે તેમનાં સદ્દગત માતુશ્રી ગજરાબાઈના નામથી મહિલા વિદ્યાલય શરૂ કરવાને તેને નીભાવવા એ નવચેતન વિદ્યાલયની સાંસ્થાને પચેાતેર હજાર રૂા. ની માદશાહી સખાવતે ભેટ કરી છે. આજ પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે જૈન પાઠશાળાને મદદ કરવા અને સાર્વજનિક ઉપયોગમાં લેવા માટે તેમના સદ્ગત પુત્ર કસ્તુરભાઈના નામથી વાંચનાલય અને પુસ્તકાલય સ્થાપન કર્યું" છે. આ પુસ્તકાલયમાં અદ્યતન વિજ્ઞાનનાં, સાહિત્યનાં, અને ખીજા ઉપયોગી પુસ્તકો સાથે ધાર્મિક પુસ્તકોના જથા પણ સારા રાખ્યા છે. આ પુસ્તકાલયમાં બીજા જ્ઞાતિમ એ અમુક અમુક વિષચાનાં પુસ્તકોનાં કબાટે ભેટ આપી આ પુસ્તકાલય ઘણી સારી સ્થીતિમાં પગભર થયું છે. હાલમાં સ્વસ્થ જયન્તિલાલ શકરલાલ આદિતલાલ પાદશાહના નામથી સાર્વજનિક ધર્મદા દવાખાનું ચાલે છે તેના સઘળા ખર્ચે, મર્હુમ જયન્તિલાલના ભાગીદાર ચીમનલાલ ડાહ્યાભાઈ કેવળદાસ તરફથી પૂરા પડાય છે. આ દવાખાનામાં પણ કોઈ જાતના ભેદભાવ નથી તેમજ છેવટના સુધારા સુધીનાં દવાનાં અને એપરેશનનાં સાધનાથી દવાખાનું ભરપુર છે. આ દવાખાનાના લાભ આજુબાજુના ગામડાંના લાકો પણ લે છે. આ સિવાય હિંદુ પ્રસુતિગૃહ ( સુવાવડ ખાતું ) તેમાં ભાઈ ચીમનલાલભાઇએ તથા પરીખ વાડીલાલભાઈએ દર વર્ષે સારી રકમ આપવી શરૂ કરી સદરહુ સસ્થાને પગભર કરી છે જેના લાભ હિંદુ વર્ણની દરેક કામ લેછે. આવી અનેક રીતે કપડવંજી વીશા વણિક મહાજન જ્ઞાતિના ગૃહસ્થા પાતે સાધન સપન્ન થાય અને પેાતાને સારી તક મળે તે સાર્વજનિક કાર્યોમાં સખાવત કરવામાં પાછા પડતા નથી પણ ઉદાર હાથે નાણાં વાપયે જ જાય છે. નીમા વિષ્ણુક મહાજન જાતી ચાતુર્થ્યના સમયની વૈશ્ય વર્ણ માંથી ઉતરી આવેલી બહુ પુરાતની જાત છે. તેમના મુળ વડવાઓના સમયની સેવાવૃત્તિ, ઉદ્દારતા, Page #191 -------------------------------------------------------------------------- ________________ -૧૫૮– સહનશીલતા વ્યાપારિકબુદ્ધિ વિગેરે સદ્દગુણ ઉત્તરોત્તર પેઢીઓગત ઉતરી આવેલ છે. આપણે પાછલા નવમા પ્રકરણમાં જોયું કે દરેક શેત્રના મનુષ્ય શરીરમાં જન” નામના પરમાણુઓ અનેક પેઢીઓ થઈ ગયા છતાં કાયમ રહ્યાં કરે છે પણ તે પ્રતિકુળ સ્થીતિમાં નિષ્કામ થઈ સુસ્ત પડી રહે છે. ને તેવાને તેવા તેમનાં વંશ વારસોમાં ઉતરે છે એમને સંગે અનુકુળ મળે છે તે પિતાને પ્રભાવ અગણિત સ્વરૂપે દીપાવી શકે છે. એ ન્યાયે આ કપડવંજ વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિના અગ્રણી શેઠીઆ કુટુંબ તથા બીજી વ્યક્તિએ પોતાની સ્થીતિને અનુસરી સખાવતે કરે છે. જ્યારે બીજી જ્ઞાતિઓ પિતાની નાત અને સંપ્રદાયના જ વાડામાં સખાવતે કરે છે, ત્યારે આ નાત પિતાની વાત અને સંપ્રદાયના વાડા ઉપરાંત સાર્વજનિક સંસ્થાઓમાં પણ છૂટે હાથે નાણું ખરચે છે. તેથી જ આ નાતના શેઠ તે આખા શહેરના નગરશેઠના પદે બિરાજે છે. તે એમની આ વિશિષ્ટ ઉદારતાનું જ પરિણામ છે. આર્થિક સ્થીતિ – વ્યાપાર ચડતી ને પડતી આર્થિક સ્થિતિનું અવલોકન કરતાં પહેલાં મૂળવતન કપડવંજની ભૂતકાળની અને વર્તમાનકાળની સ્થીતિનું અવલોકન કરવું જરૂરનું છે. ગુજરાત સર્વસંગ્રહના પૃષ્ઠ ૪૫૩-૫૪માં તે ગ્રંથકાર કપડવંજ વિષે લખે છે કે “એ જૂના કાળથી વસેલું છે. પાંચસેંથી આઠસે વર્ષનાં ઘરે આજ પણ છે. કેટની દિવાલ પાસે જુના શહેરની જગા છે.” એટલે જુનું કપડવંજ તે અણહિલપુર પાટણ ને ચાંપાનેરની પહેલાં વસેલું છે. સાધારણ નિયમ છે કે શહેરની જીંદગી એક હજાર વર્ષની ગણાય એટલે કપડવંજને જન્મ ખંભાત, સોમનાથ પાટણ, વૃદ્ધનગર (વડનગર) જૂનું દ્વારકા, વલ્લભીપુર એ શહેરના સમયમાં જૂનું કપડવંજ હતું, તે મહેર નદીના કિનારે રાહના આરે હતું, ત્યાંથી અનેક કારણે હાલની જગાએ સ્થળાંતર થયું. તે સમયે સંવત્ ૧૩૫૩ પછી મુસલમાને ગુજરાતમાં આવ્યા ત્યારે આખા ગુજરાતે જે આફતે સહન કરી તે કપડવંજે પણ સહન કરી. તેની ચડતી પડતીને ઈતિહાસ જે હોય તે પરિશિષ્ટ ૧ લા ને ચોથે પેરેગ્રાફ અને પરિશષ નં. જે વાંચી જે. કપડવંજના સદુભાયે કહો કે કમભાગ્યે કહો પણ ઈ. સ. ૧૮૧૬ એટલે સંવત્ ૧૮૭ર થી કપડવંજ અંગ્રેજ સરકારના તાબામાં આવ્યું, ત્યારથી વિશા નીમાની નાતની દ્રવ્ય સંપત્તિને વધારો થતા થંભી ગયે. ઈ. સ. ૧૮૧૮ માં અંગ્રેજ સરકારે પીંઢારાને ને પેશ્વાઈને અંત લાવી રૈયતને સંરક્ષણને લાભ આપે તે સદભાગ્ય. પરંતુ આ બધે બસ્ત કરતાં લશ્કરી ખર્ચ વચ્ચે તે વધારી કંપની સરકારે માળવાના અફીણની ખેતી અને વેપાર પિતાના હસ્તક લીધે. આથી Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કપડવજની દ્રવ્ય સપત્તિમાં મોટું ગાબડું પડયું. અમદાવાદના શેકીઆને પણ સેસવું પડેલું પર'તુ તેમણે કપાસના વેપાર અને મીલેની સ્થાપના કરી પેાતાની જાહેાજલાલી સાચવી રાખી. આપણા શેઠીઆઆએ રૂા વેપાર અને આડતના ધંધા સ્વીકારી પેાતાને પડેલી ખેાટને બદલે મેળવી જાહેાજલાલી સાચવી રાખી. પરંતુ માળવાના વેપારની ખાખરી તે ન જ આવી. વળી કંપની સરકારે દારૂના ધંધા પાતાના હાથમાં લઈ આખકારી ખાતુ કાઢયું. જેથી મહુડાં તથા ડાળી અને તેનું તેલ ડાળીયું એ આવતુ. અંધ થયું. જેથી કપડવંજી સાબુનાં કારખાનાં બંધ થયાં કપડવંજી સાબુ અમદાવાદ સુરત અને મુંબાઈ સુધી અત્રેના દાઉદી વેાહારા વેપારીઓ મેકલતા, તેમનાં કારખાનાં બંધ થયાં તેથી વાડારાભાઈ કપડવજના વેપાર છેડી મુંબઇ ધંધે વળગ્યા. વળી ઈ. સ. ૧૮૨૮ માં વરાળયત્રની શોધ થઇ તેના પરિણામે સુતર કાંતવાના ને કાપડ વણવાનાં કારખાનાં નીકળ્યાં જેથી કપડવંજમાં રે'ટીઆની રમઝટ અને વણકરોની હાથશાળના ધમધમાટ બંધ પડતા ગયા. તેમાંના ઘણા બેકાર થવાથી યત્રવાદના શરણે ખીજા શહેરામાં વસ્યા. આવી રીતે કપડવણજ એટલે કાપડ વણવાના અને કાપડ વેચવાના ધંધા જોશભેર ચાલતે ને તેથી જ ગામનું નામ કપડવણજ અને ન્રુત્તું સંસ્કૃત નામ કટ વાણિજ્ય જે હતુ તે ધધાને ગળે ફ્રાંસી દેવાઈ. આથી શ્રીમંતની આવક વધતી અટકી ને ગરીમાની આજીવિકા અટકી. આ સિવાય કપડવ’જની પડતીનાં ખીજા કારણા ક્દાચ હશે પરંતુ મુખ્ય કારણમાં તા રાજ્યકર્તાની વ્યાપારી નીતિ જ હતી. તેથી ગુજરાતની સાથે સાથે કપડવ`જની પણ સ`પત્તિમાં તેમજ વસ્તીમાં એટ આવ્યા અને તેથી ગુજરાત ઉપર 'ગ્રેજ સરકારનુ રાજ્ય આવ્યું તે ક્રમભાગ્યની નિશાની ગણાઇ. સ’વત્ ૧૮૭૪ થી પચાસ વર્ષ એટલે સવત્ ૧૯૨૪ સુધી વીશા નીમાની નાતે પાતે ભેગી કરેલી સપત્તિમાં રહ્યો સહ્યો વેપાર ખેડી સહેજ સાજ સ`પત્તિમાં વધારા કરી ગુજરાતમાં કપડવજની ઈજ્જત અને ખ્યાતિ ટકાવી રાખી. ગુજરાત સર્વ સગ્રહ પૃષ્ટ ૪૫૪ માં લખે છે કે “ઈ. સ. ૧૮૬૪ એટલે સંવત્ ૧૯૨૦ માં ત્યાં વેપારી તથા શાહુકાર દોલત આબરૂમાં ફક્ત નડીયાદથી જ ઉતરતા” જુઓ પરિશિષ્ટ નં. ૧ ના ૪ થા પેરેગ્રાફ. કપડવંજ, મધ્યગુજરાત તથા માળવા મેવાડના વ્યાપારાર્થે જવાના ધોરી માર્ગ હોવાથી પૂર્વ અને ઇશાન ખૂણેથી એટલે માળવા અને મેવાડમાંથી અનાજ, તેલીખી વિગેરે લાવી મધ્યગુજરાતને પહોંચાડતા અને મધ્ય ગુજસતમાંની ઉત્તમ તમાકુ, વળી આરી, જીરૂ વગેરે તે પ્રદેશોમાં પહોંચાડતા. તેમ કરીને કપડવંજની દ્રવ્ય સૌંપત્તિની જાહોજલાલીના સૂર્ય પચાસ વર્ષ સુધી સારા તપતા રાજ્યે મતલબ કે આ પચાસ વર્ષે કપડવંજની વીશા નીમા જ્ઞાતિએ સુવણુ યુગ જેવાં સુખ માણ્યાં—ભાગમાં. Page #193 -------------------------------------------------------------------------- ________________ આ અરસામાં લાંબી મુદત ટકી રહે કે તેમાં વધારે થાય એવી કોઈ યોજના શ્રીમતેઓ કે સાહસિકોએ વિચારી નહિ અને ચીનાઓની માફક પિતાની જુની ઘરેડમાં ચલાવ્યા કર્યું. આ તેમની અનુદાર વૃત્તિને લાભ આજુબાજુનાં બીજા ગામેએ લીધો ને તે પગભર થયાં. મીલ ઉદ્યોગ કાઢવાને કેઈએ પ્રયત્ન કર્યો જણાતું નથી. વળી આ અરસામાં મુંબઈથી અમદાવાદ રેલવે આવી તે સમયે પ્રયત્ન કરી સહજ વળાંક લઈ કપડવંજને રેલવે સાથે જોડયું હોત તો અત્યારે કપડવંજ તે છોટી મુંબાઈ જેવું સ્થળ બની ગયું હોત. પરંતુ કુદરતને કપડવંજની જાહોજલાલી પસંદ નહોતી જેમ આ અરસામાં દ્રવ્ય સંપત્તિમાં ઓટ આવ્યું તેમ સંતતિમાં પણ બહુ ખૂટકે પડશે. સાધનસંપન્ન, સાહસિક વૃત્તિવાળા શેઠીઆઓના નવજુવાન નબીરાઓ અલ્પાયુષી થઈ નિઃસંતાન ઉપડી ગયા. આ અરસામાં માત્ર નગર શેઠ જેના કુટુંબની વંશાવળી જોતાં આ કુદરતી ફટકાથી થરથરી જવાય છે. પ્રથમ શેઠ મીઠાભાઈ (૨) તેમના પુત્ર કરમચંદભાઈ (૩) શેઠ લલ્લુભાઈ, (૪) દેલતભાઈ (૫) શીવાભાઈ આ ચારે શેઠી આ ભરયુવાન વયે અને તે વળી નિઃસંતાન. તે પછી (૬) શેઠ ગીરધરભાઈ (૭) શેઠ નહાલચંદ ભાઈ આ બે ભાઈઓ પણ ભર યુવાન વયે અને નિ:સંતાન. આવા નવડેલ આદર્શ વ્યક્તિ સમાન જેની લગભગ ચાલીશ વર્શ સુધીની જીંદગીની આશા રાખીએ તેવા ટુંકી ઉમ્મરમાં ઉપડી ગયા આથી ન્યાતની અને ગામની કમનસીબીની પરાકાષ્ટા આવી ગઈ હતી. આ પછી બીલકુલ ગમખ્વાર અને સખતમાં સખત ફટકે પડે કે જે કપડવંજ ગામની જીંદગીમાં તે ફટકો પડયે નહીં હોય તે શેઠ મણીભાઈ શામળભાઈને દેહોત્સર્ગ આ એક અતિકરૂણ અને દુઃખદ બનાવ બન્યું છે. મહેમ શેઠની ઉમ્મર માત્ર વીશ વર્ષની ભાગ્યે હશે. તેમને પ્રજામાં માત્ર દોઢ વર્ષની બાળકી નામે ચંપા બહેન તેને અને યુવાન વિધવા શેઠાણીને કકળતાં મૂકી પિતે દેહોત્સર્ગ કર્યો. આ અરસાની આસપાસ નાતના સાહસિક યુવાને કે જેની ભવિષ્યની જીંદગી બહુ ઝળકતી નીવડવાનાં ચિહ્નો દેખાતાં હતાં તેવા યુવાને, પ્રોઢે, આધેડ ગૃહસ્થ અને નાતની મર્યાદા અને શોભા સાચવનાર વૃદ્ધ ગૃહસ્થો એક પછી એક ટુંક મુદતમાં સ્વર્ગવાસી થયા. આ ફટકાઓથી વીસા નીમાની નાતના જીવંત પુરુષ હતાશ થઈ ગયા. વેપાર અને દ્રવ્યમાં ઓટ આવ્યું તેથી તેમની ચાલતી પેઢીએ (દુકાને) બંધ થઈ ગઈ તે સમયના ઢસે ઘરમાં લગભગ સે એકને આશરે Page #194 -------------------------------------------------------------------------- ________________ બીજી નાતના વાણિઆ અને બ્રાહ્મણે ગુમાસ્તી કરતા હતા તે બધાઓને રજા આપવી પડી અને એ પેઢીઓ ચલાવનાર ગૃહસ્થના દીકરાઓને મુંબઈ-અમદાવાદ સુરત આદિ સ્થળે નોકરી કે ગુમાસ્તી કરવાનો વખત આવ્યે-આ પચાસ વર્ષના ગાળામાં સંતતિ બાબત બહુ ફટકે પડે છતાં જૈન ધર્મ ઉપરની અટલ શ્રદ્ધાથી ધાકવાડીમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર શેઠ વૃજલાલ મોતીચંદની પેઢી તરફથી બંધાવ્યું છે. સંવત્ ૧૯૦૪ વૈશાખ વદ ૬ જુઓ પરિશિષ્ઠ નં. ૨. તે સિવાય દલાલવાડામાં સંવત ૧૯૨૮ ના વૈશાખ સુદ ૬ને રોજ શા. વીરચંદ લાલદાસે શ્રી વાસુપુજ્ય ભગવાનનું દહેરૂ બંધાવી ત્યાં પ્રતિષ્ઠા કરી છે. એવું પરિશિષ્ઠ નં. ૨ ના પૃષ્ટ ૫૧ મે લખ્યું છે. વળી મહેંમ શેઠ નહાલચંદભાઈ નથુભાઈ નિ:સંતાન સ્વર્ગસ્થ થયા તેમની યાદગીરીમાં તથા પુન્યા તેમનાં માતુશ્રી. સદગત્ અમૃતબાઈ શેઠાણીએ સંવત ૧૯૪૨ ના વૈશાખ સુદ ૧૧ ને રોજ એક . . ભવ્ય દેરાસર બંધાવી અંદર વીસ તિર્થંકર પ્રભુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ દેરાસર તે અષ્ટાપદજીના દેરાસર તરિકે ઓળખાય છે. ને તે બીજા સાતે દેરાસર કરતાં બાંધણી, સગવડ અને શેભામાં ઉત્તમ પ્રકારે છે– હિન્દુસ્તાન ભરમાં અષ્ટાપદજીનાં એકંદર દેરાસરની સંખ્યા ફક્ત ૪ છે. " આ બધી જુની વાતે યાદ કરવામાં કંઈ અર્થ નથી, એવું હાલના સમયના કામગરા યુવાને કદાચ લાગશે તે ભય જાણતા છતાં આ દુષ્કર પ્રસંગ વિસ્તાર છે. તે એટલા જ માટે કે હાલના યુવાને કેવી ઊંચ જ્ઞાતિના ને કેવા સાહસિક વ્યાપારીઓના વંશના છે? તે જાણમાં લાવવા ઉપરાંત તેમનાં ગુણાંશ તમારામાં પણ છે માત્ર તમારી આધુનિક કેળવણને લીધે તથા તમે ગર્ભશ્રીમંતાઇમાં ઉછરેલા હોવાથી તેનાથી પેદા થતા પ્રમાદ અને મિથ્યાભિમાનમાં કદાપિ રંગાએલા. હો જેથી તમારા વૃધ્ધાના ગુણશો દબાઈ ગયા હોય, સુસ્ત થઈ ગયા હોય, તમે નાઉમેદ થઈ બેફિકરા થઈ ગયા હો, તમને ભણવું, કામ કરવું, મહેનત કરવી, વિનયી થવું ઈત્યાદિ ઉન્નતિને રસ્તે ચઢવાનાં પગથી ઉપર ચઢવું ન ગમતું હોય. તેમ કરતાં તમને શરમ આવે, આળસ આવે, વિગેરે તે સ્વભાવિક છે. તમારા વડવાઓના ગુણોને જાગૃત કરવા. નવા જમાનાને અનુસરી વેપાર “ધંધાને લાયક થવાની લાયકાત કેળવવા, અને જે તમારી પવિત્ર ફરજ છે, તે ફરજનું ભાન કરાવવા માટે જ ઉપર જણાવેલ દુઃખદ પ્રસંગ વિસ્તાર્યો છે. આશા છે કે – આથી યુવાન ભાઈઓ જાગૃત થઈ પિતાની, પોતાના કુટુંબની, સમસ્ત નાતની ને તે પછી પોતાના વતનની આબાદી, સુખ સમૃદ્ધિ ને દ્રવ્ય સંપત્તિ વધારવામાં કમર કસ આગળ વધશે જ. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧ર राग लावणी. ॥ लौ बला जीतवा अंग ब्युगलो वागे; याहोम करीने घसा फतेह छे आगे. ॥ હાલની આર્થિક સ્થીતિ અને વ્યાપાર્ હાલમાં જે પચાસ વર્ષની ઉમ્મરના નીમા વાણિક ગૃહસ્થા છે તે તે પાતાના બાપદાદાના ધંધા જેવા કે ખેડુતામાં ધીરધાર-ખેતીનાં સાધન આપવાં અપાવવાં, તેની ખેતીમાંથી પેદા થયેલા માલ બજારમાં લાવવા તથા અનુકુળ સ્થળે માકલી વેચી આપવા તેના બદલામાં ખેડુતને જોઇતા માલ લાવી આપવા વિગેરે ખેડુત જેને પોતાના શાહુકાર કે શેઠ કહે છે તે આ ધંધાનાં કાર્યો કરે છે. પરંતુ દુનિઆ કૂદકે ને ભૂસકે આગળ વધે છે તેથી આવા ગૃહસ્થના છેાકરાએ પૈકી પેાતાના પેઢીગત ધંધામાં કામ કરતાં વધે તેમણે નવા નવા ધધા શેાધી અગર મેળવી તેમાં જોડાઈ પેાતાની વાર્ષિક આવક વધારવી જ જોઇએ. જૂના ધંધામાં કાયદાએ ફેરફાર કર્યાં છે સખ્ત માંઘવારી અને ગર્ભ શ્રીમ'તાઇના ઉડાઉ ખર્ચાએ ભલભલાને ચાંકાવી મૂકયા છે આપણા નીમા વાણિઆમાં ઉપર જણાવ્યા તેવા ગામડાના ધીરધાર કરવાનો ઉપરાંત કાપડીઆએના ધંધા સામાન્ય તે ધંધા પશુ માળવાના અફીણના વેપારની માફ્ક ખારવાઇ જવા બેઠા છે. આવા વેપારીઓના નબીરાઓ પૈકી દુકાનના ઉપયોગ કરતાં વધારાના યુવાનેા હોય તેમને એકના એકજ ધંધામાં રોકી રાખવા તે તેમની 'દૃગીની કીમ્મતની બરબાદી કરવા સમાન છે, એવા યુવાનાને ટેક્નીકલ કેળવણી, વ્યાપારી કે ઈજનેરી કેળવણી વીગેરે નવી જરૂરત ને જોઈતાં સાધન પેદા કરવા માટે જોઇતી કેળવણી આપી. જે તે ધંધામાં પલટો. જેમા પાતે નવા ધંધામાં જવા ઈચ્છા ધરાવતા હાય તેવાઓને ઉત્તજન આપી મદદ કરે, તેમને નિરૂત્સાહી ન બનાવે. આ દરેક નાગરિક વડિલની પેાતાના બાળક તરફની ફરજ છે. આપણી ખીજી ભાઈબંધ કામના દાખલા જુએ. ‘પાટીદાર” તેમના કુલ પરંપરાગત ધંધો ખેતી કરવાના. તેને બદલે આ ત્રીશ વર્ષના જમાનામાં દાકતરા જોઈએ તે તે, ઇજનેરા જોઈએ તા તે, ઇલેકટ્રી ખાતામાં નિષ્ણાત જોઈએ તે તે, સરકારી નાકરીમાં, એકામાં, ઝવેરીઓમાં, વકીલ બારિસ્ટરોમાં, વિગેરે અનેક ધાંધામાં જ્યાં જોઇએ ત્યાં પટેલ દેશાઈ કે અમીન હોય જ હોય. આવી રીતે નીમા વાણિઆમાં કેમ ન ખને? હ્રાલના સમયમાં સાઁતિ માટે નાત ઉપર કુદરતની કૃપા છે. તે સંતતિની વિપુલતાથી દેખાઇ આવે છે. પરંતુ તે બાળકાને કેળવણી આપવામાં માબાપેાની એપરવાઈ જણાઈ આવે છે. આવા માબાપા કુદરતે આપેલી બક્ષિસના સદુપયોગ કરવાનાં બેપરવાઈ બતાવે તે નૈતિક ગુન્હેગાર છે. તે ગુન્હાની વહેલી મેડી સજા તેમને ભાગવવી પડશે એ નિર્વિવાદ વસ્તુ છે. તે ગુન્હા થતા અટકે ને તેની ખરાબ અસર Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ આ ઈતિહાસ છપાવવામાં જેઓએ રૂા. ૫૦૧] ભેટ આપ્યા છે. Page #197 --------------------------------------------------------------------------  Page #198 -------------------------------------------------------------------------- ________________ 2]~ ભોગવવી ન પડે તે માટે આટલી ચેતવણી આપવી પડે છે. વીશા નીમાની નાતના ધંધાના મુખ્ય બે વર્ગ ગણાવ્યા. (૧) ગામડામાં ધીરધાર (ર) કાપડનેા. આ બંને ધંધા હાલમાં બદલવા જેવી સ્થિતિમાં આવી પડયા છે. છતાં હજુ તે મૂકી દેવા જેવી સ્થિતિમાં નથી આવ્યા, એટલે નવા યુવાનાએ આ ધંધામેા ઉપર બહુ મેહ ન રાખતાં પ્રૌઢાને તે ધંધાઓ સાંપી પાતાનું યુવાનીનું ઉછળતું મગજ બીજા નવા ધંધામાં વાળવાનુ રહ્યું. હવે ત્રીજો ધંધા ગાંધી વાણિઆને તે નાતને આવશ્યક છે. તે સિવાય ચોથા ધંધા હાલમાં કેટલાક સાહસિક યુવાનેાએ ઉઘાડયા છે. તે કપાસ પીલવાના જીનના, તેલી ખીયાંને પીલી તેલ કાઢવાના, ફ્ લઇ બહારગામ મોકલવાના. આ ધંધા પહેલા ત્રણ ધંધા કરતાં કઇક વધારે સારી કમાણી કરી શકે તેવા છે. બીજાઓને ધે લગાડી શકે તેવા છે પણ તેમાં પ્રમાણિકપણાના ઉપયોગ કરે ત્યારે. જો તેમાં વધુ લાભ કરવા જાય તા જોખમાઇ જવાના સંભવ છે. વ્યાપારના ધંધામાં જેમ જેમ સત્યનું પ્રમાણ વધતું જશે તેમ તેમ તે વ્યાપારની જાહેાજલાલી વધતી જશે. આ અનુભવ સિદ્ધ બાબતમાં એ મત હોઇ શકે જ નહીં. શરૂઆતમાં રિફાઈને લીધે મુશ્કેલી જણાશે પરંતુ ચીનટાઇથી સત્યને વળગી રહેવાય તા પરિણામે શાખ બંધાય અને આપા આપ અણુધારેલી સિદ્ધિ આવી મળે. એ સત્ય વડે મગજ ઉપર કાબુ રહે જેથી શક્તિ ઉપરાંતના ખાટા વેપારમાં ફસાઈ જતાં ખચાય એ નાના સૂને ફાયદો નથી. આ સિવાય ઘણા યુવાને મુંબાઇ, અમદાવાદ, સુરત વગેરે સ્થળે જઈ મીલસ્ટર, ઇલેકટ્રીક સ્ટાર, બીજા નાનાં કારખાનાં અગર તે કારખાના માટે જોઈતાં સાધના મેળવી આપવાના ધંધા કરે છે. આ ધંધા હાલના જમાનાને અનુસરતા ને આવકારદાયક છે. આ બધા કરતાં ન્યાતને નવા ધંધા તરફ દોરનાર પરીખ વાડીલાલ મનસુખરામ છે. તેઓશ્રી હાઇસ્કુલની કેળવણીમાં ન ફાવતાં ઈન્જીનીઅરીંગની કુલવણી લેઇ તે પરીક્ષા પાસ કરી. એન્જીનીઅર તરીકે એકાદ વર્ષ કામ કરી સી. કે. વાહારાની કુાં. અમદાવાદવાળાને ત્યાં વેપારી પેઢીમાં નાકરી રહ્યા. આ પેઢીને એન્જીનીઅરીંગ સ્ટાર્સના વેપાર હતા. ત્યાં તેમને સાત આઠ વર્ષના અનુભવ મળ્યા અને તેમાં તેમની પ્રમાણિકતા અને કાર્યદક્ષતા જોઈ ખાટલી મેહની કુાં, મશીનરીના વેપારીઓએ તેમની કદર કરી. જેથી તેઓ ત્યાં ભાગમાં સંવત્ ૧૯૭૮ની સાલમાં જોડાયા, ત્યારથી દિનપ્રતિદિન મેસર્સ ખાટલી એઈની કુાં,નું કુલ સંચાલન તેના હાથમાં આવ્યું અને તે કંપનીને તેઓએ આખા હિંદમાં પ્રખ્યાતિમાં આણી. અને આબાદીમાં વધતા ગયા. તેઓએ સને ૧૯૧૫માં ઈલેકટ્રેપ્લેટીંગ અને પેાલીશીગનું કારખાનું તેના ભાઇ આચ્છવલાલ મનસુખલાલ Page #199 -------------------------------------------------------------------------- ________________ -૧૬૪ પરીખ તથા તેઓના ભાણેજ ભાઈ કેશવલાલ છગનલાલ ગાંધીના કુટુંબ માટે નાંખી આપ્યું. આ કારખાનાએ તડકો છાંયડે ઘણે વેઠા. પણ તેઓએ હીંમતથી તે બધી મુશ્કેલીઓને વટાવી. તે વખતે તેમની બાટલીબેઈ કંપનીની ભાગીદારીની આવકે બહુ સારો ભાગ ભજવ્યું. આ કારખાનાની શાખાઓ અમદાવાદ તથા લિહીમાં જે. સી. પરિખની કુ.ના નામથી બોલી જે બેઉ શાખાઓ આજે મોજુદ છે. પરંતુ તે બધામાંથી પરી. વાડીલાલભાઈ છૂટા થયા. આ પ્રમાણે છુટા થતાં મુંબાઈનું કારખાનું ગાંધી કેશવલાલ છગનલાલની સ્વતંત્ર માલીકીનું થયું. સમય જતાં તે કારખાનું ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ કેવળદાસે ખરીદી લેઈ ભાઈ શંકરલાલ આદીતલાલ પાદશાહની સ્વતંત્ર માલીકીનું બનાવી દીધું. આવી રીતે આ કારખાનું ભાઈ શંકરલાલ પાદશાહના હાથમાં આવ્યું તે અરસામાં તેમના દીકરા ભાઈ જ્યન્તિલાલે સ્કુલને અભ્યાસ છેડી આ કારખાનામાં જોડાયા. થેડા જ વખતમાં આ કામમાં તેમની બુદ્ધિ ખીલી નિકળી જેથી આખા કારખાનાનું સંચાલન તેમના હાથમાં આવી ગયું. આ ભાઈએ કઈ કોલેજની કેળવણી લીધી હતી પરંતુ તેમની કુદરતી બુદ્ધિએ કારખાનાને આગળ પડતું આણી મુકયું. આ ધાતુના કામમાં નિષ્ણાત એવા અનુભવી ઈજનેરને રેયા. પાછળથી એ ઈજનેર પણ ભાઈ યંતિલાલની તિવ્ર બુદ્ધિને તાબે થયા. આ કારખાનાના સઘળા વહિવટદારની કામદારોની વફાદારી ભાઈ તિલાલે મેળવી લીધી હતી તેના વડે આ કારખાનાને આખા હિંદમાં પ્રખ્યાતિમાં આપ્યું કારખાનામાં તદન છેવટની ઢબનાં, મકાનને લગતાં સર્વ જાતનાં ફીટીંગ, બનવા લાગ્યાં. તેની માંગ પણ વધી આથી કારખાનું ભાઈ જ્યન્તિલાલના નામથી “જ્યત મેટલ વર્કસ'ના નામથી જગજાહેર થઈ ગયું. કુદરતે ભાઈ જ્યન્તિલાલને જીંદગીની વધુ બક્ષિસ કરી હતી તે આજે એ કારખાનાની, એ વિશા નીમા વણિક જ્ઞાતિની ને કપડવંજ ગામની સ્થીતિમાં અજબ પલટે આવી ગયા હતા. પરંતુ એ ભાઈને ભર જુવાન વયે દેહત્સર્ગ થયે. ને તે વળી નિ:સંતાન. આ સપ્ત ફટકે નાને સૂને નથી. પરંતુ તે બાબતમાં નિરૂપાય છીએ. આ ફટકો તેમના કુટુંબને, આખી નાતને અને તે બધા કરતાં તેમની સાથે કામ કરતા અને કારખાનાના સાહસિક સંચાલક ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈને વધુ કારીઘા રામાન થઈ પડે. ભાઈ જ્યન્તિલાલને જન્મથી મળેલી બાહશી એ એક કુદરતી બક્ષીસ હતી પરંતુ તે કર્મવેગના પ્રભાવે લાંબી મુદત ભેગવાઈ શકાઈ નહીં એ કપડવંછ વીશા નીમા વણિકની નાતની કમનસીબી ગણાય. ભાઈ ચંતિલાલ જેમ યંત્રવાદ અને શેધાળમાં કુશળ હતા તેવા તેમના સાથીદાર ભાઈ ચીમનલાલ કારખાનાને વ્યવસ્થિત ચલાવવામાં નાણાંની વ્યવસ્થા Page #200 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી. ચીમનલાલ ડાહ્યાભાઈ કેમ તરફની જેઓની મમતા હમેશને માટે યાદ આવ્યા કરશે. આ ઇતિહાસ છપાવવામાં પણ તેઓએ રૂા. પ૦૧) ભેટ આપ્યા છે. Page #201 --------------------------------------------------------------------------  Page #202 -------------------------------------------------------------------------- ________________ વિગેરે કરવામાં તેવાજ કુશળ હતા. આ બેના સહકારથી કામ ઝડપથી અને સારી રીતે દીપી નીકળ્યું હતું. પરંતુ ભાઈ જ્યન્તિલાલના જવાથી ભાઈ ચીમનલાલને બહુજ ફટકો લાગે તેમને ઉમંગ ઓસરત ચાલે. છતાં સાહસિકપણાથી એ બધું વેઠી કારખાનાને અત્યારે સારી સ્થીતિમાં ચલાળે જાય છે. પિતાના સાથીદારના પુન્યાર્થે “જ્યન્તસાર્વજનિક દવાખાનું એને સઘળે ખર્ચ ઉઠાવ્યેજ જાય છે. હવે પ્રથમની માફક નવી નવી જનાઓમાં પ્રવેશતા જણાતા નથી પણ પિતાનું કારખાનું અને કપડવંજનું દવાખાનું એતે ખરા જીગરથી ચલાવે જાય છે એટલું ધન્ય છે. આ સિવાય અત્રેના ભાઈ રતીલાલ હરજીવનદાસ પણ ભાઈશ્રી વાડીલાલ પરીખના હાથે કેલવણ લેઈ મુંબઈમાં મોટું કારખાનું ચલાવે છે. તે આજના જમાનામાં પૂરેપૂરી જાહોજલાલી ભગવે છે. ભાઈ વાડીલાલ અને ભાઈ ચીમનલાલ કપડવંજ વિશા નીમા વણિક જ્ઞાતિમાં કારખાનાના ઉદ્યોગમાં પહેલા કહીએ તે ચાલે, તેમના હાથ નીચે ઘણુઓ શીખી તે ધંધામાં કામે લાગી ગયેલ છે. આજે તેમના શિષ્ય સમુદાયને પરિવાર એટલો વધી ગયું છે કે લગભગ પચાસ સાઠ માણસે આ ધંધામાં નેકરીએ નહીં પરંતુ પિતાને સ્વતંત્ર ધંધો કરતા થયા છે. આ હિસાબે ભાઈશ્રી વાડીલાલ અને ચીમનલાલ પાનીયર કહેવાય. વળી તેમણે પોતાની શક્તિ અનુસાર કંઇકને વિદ્યાદાન દેવામાં પિતાના હાથ લંબાવ્યા છે અને લંબાવતા જાય છે. ભાઈ વાડીલાલે ખુદ કપડવંજમાંજ બે લાખ રૂપિઆની ટ્રસ્ટ દ્વારા સખાવત કરી છે. આ ભાઈઓને વ્યાપારમાં જેવી નાણુની વિપુલતાની બક્ષીસ કુદરત તરફથી મળી છે તેટલી મનની ઉદારતા પણ કુદરતે તેમની ઉપર પુર્ણ કૃપા કરીને બક્ષી છે. જેથી લોકસેવાની સાર્વજનિક તેમજ ધાર્મિક સંસ્થાઓમાં મુંગે મેંએ સખાવતે કર્યેજ જાય છે. એ તેમની ઉપર કુદરતની સંપુર્ણ કૃપાની નિશાની છે. હાલના યુવાનોમાં માત્ર જુજ સંખ્યામાં ગ્રેજયુએટે છે. આ સંખ્યા ઘણી ઓછી છે. પણ જેમ જેમ આ લેકે ઉમ્મરે આગળ વધતા જશે તેમ તેમ તેઓ મારફતે કેળવણીને પ્રચાર વધુ અને વધુ થવા સંભવ છે. સમસ્ત નાત તેમના તરફની ઘણી આશાઓ રાખે છે. સમય જતાં સમજાશે. હાલની અંગ્રેજી કેળવણમાંથી નાતમાં ત્રણ ડોકટરો છે તે બધા કવોલીફાઇડ છે. વકીલેની સંખ્યા સાત છે તે પૈકી એક સરકારી વકીલ છે. આ સંખ્યા ગૌરવ લેવા લાયક તે નહીં જ. એટલા માટે ચેતવાની જરૂર છે. મતલબ કે હાલના જમાનાને અનુસરતી, બાળક બાળકીઓથી શરૂ કરી ઠેઠ ટચ સુધીની કેળવણી દુનિયાની બીજી પ્રજા સાથે હોળમાં ઉભા રહે તેવી જાતની કેળવણી Page #203 -------------------------------------------------------------------------- ________________ —— આપવા માબાપોએ, વાલીઓએ અને આગેવાનાએ ખાસ કાળજી રાખવી જોઈએ. શ્રીમતાએ કેળવણી માટે નાણાં આપી સતીષ પકડવા હવેના સમયમાં પાલવે તેમ નથી. એ નાણાંને કેવા ઉપયોગ થાય છે? તે પણ જોવું જોઇએ. કપડવ'જી વીશા નીમા વણિક મહાજન જ્ઞાતિના યુવાનવગ તે આખી નાતની મુડી છે. એ મુડી વેડફાઈ ન જાય પણ વધુને વધુ કાર્યસાધક અને તેવા ખંદોબસ્ત નાતના આગેવાનાએ કરવાની ખાસ જરૂર છે. સમસ્ત જૈન વીશા નીમા વણિક મહાજન જ્ઞાતિ માટે કેળવણીકડની ચેજના થઇ છે. આખી જ્ઞાતિ ઉપર કુદરતની કૃપા છે કેઃ હાઈસ્કુલની અને કાલેજની કેળવણી લેતાં થતા ખર્ચ માટે તે વિદ્યાર્થી પાસે કે તેમના વાલી પાસે તેટલું તા સાધન હોય છે જ. માત્ર કેળવણી નિષ્ણાત દેખરેખ રાખનારની જરૂર છે. આ ફંડના સચાલકો દરેક ગામે આવી દેખરેખ રાખનારી કિમિટ નીમે ને તેમને યુવક વર્ગની દેખરેખ સાંપે તે કાંઈક સારૂ પરિણામ આવે, એવી આશા રખાય. સને ૧૯૪૮ ના જાન્યુઆરીમાં ભાઈ વાડીલાલ પરિપ્રે તેમના ભાણેજને અમેરિકા કેળવણી લેવા માકલ્યા, એ ખીલકુલ પસ’દ કરવા લાયક અને અનુકરણીય પગલું છે. આવા પાંચ સાત દશ યુવકે દેશમાં અને પરદેશમાં જુદી જુદી લાઇનેાની કેળવણી લેવા જાય અને ત્યાંથી શીખી લાવી અહી નાતને, ગામને, અને જીલ્લાને તેને લાભ આપે તે તેમની પાછળ ખેંચેલા પૈસે ઉગી નીકળે ને ખસ કરનારને પુર્ણ સંતાષ થાય. इतिश्री शुभं भवतु Page #204 -------------------------------------------------------------------------- ________________ શા. રતીલાલ હરજીવનદાસ (કાહિનુર સ્ટેર્સવાળા ) જેઓએ મુંબઈમાં મશીનરી બનાવવાનું કારખાનું નાખી આપણી આખી કોમને દોરવણી આપી છે. સારી જેવી સંપત્તિ મેળવવા ઉપરાંત જ્ઞાતિના ઘણા ભાઈઓને ધંધામાં સામેલ કીધા છે. એમની દોરવણી નીચે ઘણા સુખી થયા છે. Page #205 --------------------------------------------------------------------------  Page #206 -------------------------------------------------------------------------- ________________ प्रकरण १५ मुं कपडवंज निवासी वसा नियमा वाणेज्यना हालना वतन विषे कईक हकीकत• સદ્ગત મહાસુખરામ સામાન્ય રીતે દરેક વ્યક્તિ દેશપરદેશની ભૂગાળ-પેઢાશ-વેપાર ને રાજકીય વિગેરે સ્થીતિ જાણુવા ઇન્તેજાર હાય છે. હાલની નિશાળામાં કઇંક અંશે તે હુકીકત શીખવવામાં આવે છે. પરંતુ પોતાના વતનની સ્થીતિ જાણવા માટે તે મેદરકાર રહે છે. આ એક અનુગતું વિધાન છે. આપણે કપડવંજ વિષે તે સારી રીતે માહિતગાર રહેવું જોઈએ. કપડવ’જની હાલની પાળા, મકાના, રસ્તા, જોવા લાયક સ્થળા ઈત્યાદિ પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર છે માટે તે વિષે અત્રે ઉલ્લેખ કરવાની જરૂર નથી. કપડવંજના જુના ઇતિહાસનું કઈક દિગ્દર્શન ‘કપડવંજ શહેરનું ટુંકું વર્ણન એ નામની પુસ્તિકામાં આજથી ૪૫ વર્ષ અગાઉ નરસિંહરામ ભટ્ટે એમણે સંશાધન કરી મળી તેટલી હકીકત ભેગી કરી તે પુસ્તિકામાં છપાવી અહાર પાડી છે. તેમાંથી જાણવા જોગ હકીકતના ઉતારો આ પુસ્તિકાને છેડે પરીશિષ્ટ નં. ૨ માં આપ્યો છે. તે ઉપરાંત સને ૧૮૮૭ માં મુંબઈ સરકારે આમ્બે ગેઝીટીઅર”નું ભાષાંતર ‘ગુજરાત સર્વસંગ્રહ' નામનું પુસ્તક છપાવી બહાર પાડ્યુ છે તેના પૃષ્ટ ૪૫૩ માં કપડવ′જ વિષે હકીકત આપી છે તેની નકલ પરીશિષ્ટ નં. ૧ ના ૪થા પેરેગ્રાફમાં ઉતારી છે તે વાંચવાથી વધુ માહીતિ મળશે. એ ઉપરાંત તેમાં જે હકીકત નથી આવી તે માટે અને કેટલીક માધમ આપી છે તેની સ્પષ્ટ સમજુતી અર્થે આ નીચે વિવેચન કરવામાં આવ્યું છે, (૧) ‘ગુજરાત સર્વસંગ્રહ' લખે છે કે કપડવંજ જુના કાળથી વસેલું છે. પાંચસે'થી આઠસે વર્ષનાં જુના ઘા આજ પણ છે.' આ હકીકતને ખીજા સ્થાનથી પુષ્ટિ મળે છે. તા. ૩૦-૩-૪૫ ની તારીખે છપાવી પ્રસિદ્ધ કરેલેા ‘કપડવંજ નિખ ધ’ નામના લેખ તે જૈન આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજીના પટ્ટશિષ્ય મુનિ નિપુણ વિજયજીએ છપાવ્યા છે. તેમાં વિક્રમ સંવત્ ૧૧ મા ને ૧૨ મા સૈકામાં કપડવ’જમાં જૈન સાંપ્રદાયિક ધાર્મિક કાર્ય જેવાં કે ખાવન જીનાલયનું મંદિર, શેત્રુજય સુધીના યાત્રાસંઘ, અનમિખની પ્રતિષ્ઠા, સમસ્ત આગમાનુ લખાવવું, શ્રી વીરચિરત્ર રચાવવું, વળી શ્રી પાર્શ્વનાજીનું પ્રાકૃત ભાષામાં ચિત્ર રચાવવું વગેરે અનેકવિધ ધર્મ કાર્યાં શ્રેષ્ટિ ગોવર્ધન અને તેમના સુપુત્રા તથા પૌત્રા તરફથી કપટ વાણિજ્યમાં એટલે કપડવંજમાં થયાં હતાં. કપડવંજ ઘણું પ્રાચિન શેહેર અને જનાનું એક સુપ્રસિદ્ધ ધામ સદી પહેલાંથી છે. તેના એક. ખાસ નોંધવા લાયક દાખલે નવાંગી ટીકાકાર શ્રી. અભયદેવ સૂરિશ્વરજીના જીવન વૃત્તાંત ઉપરથી મળી આવે છે. સૂરિશ્રી કપઢ Page #207 -------------------------------------------------------------------------- ________________ =૧૬૮– વણુજમાં રાહુના આરે જ્યારે શેહેર વસેલું હતુ તે સમયમાં આજે જ્યાં શ્રી કપડવણજ વીશા નીમા જૈન પંચના ઉપાશ્રય છે ત્યાં ગામ બહાર આવીને ધ્યાનસ્થ રહેતા હતા. આ સમય વિ. સં. ૧૧૦૦ થી ૧૧૩૯ના વચગાળાના છે. કારણ કે સૂરિશ્રી વિ. સં. ૧૧૩૯ માં આ જગાએ કાળ ધર્મને પામ્યા હતા. જ્યારે લાડણીખીખીએ વિ. સ. ૧૧૭૫ના અરસામાં કપડવણજ શહેર રાહુના આરેથી ખસેડી-નવા કાટ બંધાવી આ જગાએ શહેર વસાવ્યું ત્યારે ત્યાંના જૈન શ્રેષ્ટીએ આ જગા વેચાણ લેઇ તે ઉપર જૈનપંચના ઉપાશ્રય અધાવી તેમાં સૂરિજીનાં પાદ (પગલાં) પધરાવ્યાં જે આજદીન સુધી મેાજીદ છે. હાલ તે જુના ઉપાશ્રયની જગાએજ મરામત કરાવી નવા બધાવ્યો છે પણ તેજ ગાદી અને તેજ પગલાં ઉપરજ (ઉપાશ્રયની લેવલ ઊંચી લેવાથી તેટલે ઊંચે) સૂરિજીનાં પગલાંની દેહરી બંધાવી છે, જે હાલ પંચના ઉપાશ્રયમાં હયાત છે. શ્રી અભયદેવસૂરિજીએ અધિષ્ટાતાદેવીની આજ્ઞાથી અને મદદથી નવણી ટીકા લખી છે. તેમની બનાવેલી ઘણી અગત્યની કૃતિઓ જેવી કે હરિભદ્રસૂરિજીના પાઁચાશક અને સોડષક પર ટીકા, શ્રી જિનભદ્રગણિના વિશેષાવશ્ચક ભાષ્ય પર ટીા વગેરે રચી જૈન શાસન ઉપર માટો ઉપકાર કરેલ છે. તેઓશ્રીને કાઢના રાગ થયેલે. તે રાગ નિવારવાના ઉપાય તરીકે અધિષ્ઠાત્રી દેવીએ તેમને શેઢી નદીને કાંઠે આવેલ થાંભણા ગામ નજીક ખાખરાના ઝાડ નીચે ભૂમિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીલવણી પ્રતિમાજી છે. કે જેના પૂર્વે નાગાર્જુને રસરિદ્ધિ કરવામાં સધિયારા લીધા હતા, તે પ્રતિમાને આપ જઇને પ્રગટ કરી અને તેને પ્રક્ષાલ પૂજા કરી તે નવણુ તમે લગાડો એટલે તમારા કોઢ મટી જશે તેવી આજ્ઞા કરી. આમ સાંભળી સૂરિજી ત્યાં ગયા અને ‘જયતિહુઅણુ’ નામનું ખત્રીશ ગાથાનું Ôાત્ર બનાવી ઊચ્ચારતાં પ્રતિમાજી પ્રગટ થયાં, જે પ્રતિમાજી હાલ ખભાતમાં સ્થંભન પાર્શ્વનાથ'ને નામે સુપ્રસિદ્ધ છે. સૂરિજીએ કાળનું માપ કાઢીને આ મત્રીશ ગાથાના સ્તાત્રમાંથી છેલ્લી એ ગાથા ગોપવી. જેથી હાલ આ સ્તેાત્ર ત્રીસ ગાથાનું જ આપણને વારસામાં મળ્યું છે. આવા એક જૈન મહારથીની આ કાળ ભૂમિ હાવાથી કપડવણજ શેહેરને ગર્વ લેવાના અધિકાર છે. તેમજ ક્રુપડવણજની હસ્તિ તેમજ જૈના દશમા અને અગિયારમા સૈકામાં હતા તે પૂરવાર થાય છે. સૂરિજીના જન્મ ધારાપુરી નગરીમાં શ્રી મહીધર પિતા અને શ્રી ધનદેવી માતાજીના પેટે થા હતા. સોળ વરસની ઉમ્મરે તેઓએ શ્રી જિનેશ્વરસૂરિજી પાસે દિક્ષા ગ્રહણ કરી હતી. આવા અનેખા ભાગ્યવાળ કપડવણજ શેહેરમાં હાલમાં શ્રી અભયદેવસૂરિશ્વરજી જૈન જ્ઞાનમદિરના પાયા નંખાયા છે. ભાઈ વાડીલાલ મનસુખરામે રૂા. ૬૦૦૦૦)નું ટ્રસ્ટ કરી સૂરિશ્રીનું નામ કાયમ માટે તેની સાથે જોડી દીધુ છે. આ જ્ઞાનમદિર શ્રોત્રીવાડામાં શ્રી ચૌમુખજીના દેસાસરની માલિકીની જમીનમાં અધાવવામાં આવનાર છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આ હકીકત ઉપરથી ખાત્રી થાય છે કે આજથી એક હજાર વર્ષ ઉપરનું કપડવંજ શહેર વસ્તીમાં, આર્થિક, સાંસારિક તથા જૈન સાંપ્રદાયિક ધાર્મિક સ્થિતિમાં ઘણું આગળ વધેલુ હોવું જોઇએ. શ્રેષ્ઠિ ગોવધનભાઈ તથા તેમનાં વંશજોની નાત લખી નથી. કારણ કે તે અરસામાં નાતનું આજના વખત જેટલું મહત્વ ગણાતું નહિ, તે સમયમાં દશા અને વીાના ભેદ પણ નહાતા તેથી કાઈ નાત કે તેના ભેને ઉલ્લેખ પણ નથી. આ શેઠી કપટ વાણિજ્યના રહીશ હતા. તે સમયની લેાક ભાષામાં કપડવ’જને, ટવાળિય કહેતા. આ સમયમાં કપડવંજ રજપૂત ઢાકારાના કબજામાં હતું. તેથી ધાર્મિક, આર્થિક અને સાંસારિક વ્યવસ્થા પૂરબહારમાં સ્વતંત્ર હતી. તેથી પ્રજાની ઉન્નતિ પણ પૂર બહારમાં હતી. તે સિવાય કપડવ’જ, એ મેવાડ મારવાડ ને માળવા તેમજ દરિયા કિનારા એ મધાં સ્થળે જવા આવવાના ધાસ માગ ઉપર હોવાથી વ્યાપારમાં અગત્યનું સ્થાન ભોગવતું હતું, પરંતુ ખધાં સ્થાવર સ્થાના ને ગામાને માટે એક હજાર વર્ષના આયુĒ ગણાય છે. તેમ આ વિક્રમ સંવત્ના છઠ્ઠા સાતમા સૈકાના સુવર્ણ યુગમાં જન્મી, પાષાઇ, સુદૃઢ થઈ ગુજરાતના મુખ્ય વ્યાપારી શહેરની ગણનામાં મોખરે આવેલું કપડવંજ, તેના ઉપર વિક્રમ સંવત્ આર્મા સૈકાના મધ્યભાગથી એટલે સંવત્ ૧૧૭૫ પછી આફતના ઓળા પડવા માંડયા. તે સમયે રાધનપુરના નવાબે કપડવંજ ઉપર ચઢાઈ કરી રજપુત ઢાકારાને કાઢી મૂકયા. આથી કપડવંજ નદીના ઉત્તર પશ્ચિમ કિનારે રાહુના આરે હતું તે ભાંગ્યું. અને હાલની જગાએ કપડવજ વસ્યું. એજ રાધનપુરના નવાબના જનાનખાનાંની બેગમ લાડણીબીબી રાધનપુરથી કપડવંજ આવી વસ્યાં તેમણે સાલકી સિદ્ધરાજ મહારાજે બંધાવેલાં જળાશયે ને ખુશનુમા હવા જોઈ તે જગાએ હાલનું કપડવંજ વસાવ્યું. તે બેગમ સાહેબને આપણા નીમા વિષ્ણુકાએ અનેક રીતે મદદ કરી પેાતાનું તથા આખા ગામનુ રક્ષણ મેળવવા બેગમ સાહેબ પાસે કેટ ચણાવ્યો. અગીઆરમા અને બારમા સૈકામાં જાહેાજલાલી ભાગવતું કપડવંજ શહેર માહેર નદીના ઉત્તર પશ્ચિમ કાંઠે રાહના આરે હતું તે ઉપર જણાવેલા કારણે ભાગ્યું ને ત્યાંથી કેટલાક પરદેશ જતા રહ્યા અને બાકીના સાધનહિન અને સ્વરક્ષણમાં મક્કમ એવા હાલને સ્થળે કપડવ’જ વસ્યું છે ત્યાં આવી વસ્યા. તેમાં આપણા નીમા વિષ્ણુ કપડવંજને હાલને સ્થળે સુરક્ષિત કરનાર લાડણી ખીખીને દ્રવ્યની અને ખીજી સલાહની મદદ આપી તેમની મારફત રક્ષણ મેળવ્યું એ વાત આગળના પૃષ્ટમાં આવી ગઈ છે. અહીં પણ મુર્તિ ભંજકાએ અને અસાષી ગરાશીઆ તથા લુટારાઓએ કપડવંજી પ્રજાને જપવા દીધી નહીં તેથી ઘણાક પરદેશ જતા રહ્યા. તેમાં કસારા લેાકેાના તથા દાઉદી વાડુરાભાઇએના દાખલા અત્યારે માજીદ છે. ક સારવાડાના ચકલા, તેમની કુલદેવી હદમાતાનું મંદિર અત્યારે સાતસે વર્ષ થયાં કપડવજમાં માજીદ 4 Page #209 -------------------------------------------------------------------------- ________________ છે. કંસાર ડઈ, નડીયાદને વિસનગર ગયા ત્યાં આજે પણ કપડવંજ કહેવાય છે. વહેરાઓની હિજરતને લીધે તેમની જુની વહોરવાડને મોહલ્લે મેજુદ છે. ને તેઓ સુરત પિતાના ધર્મગુરૂને આશ્રયે સુરત બંદરે ગયા ત્યાં જે જગાએ વસ્યા તે જગા હાલ પરનો ટે નામે ઓળખાય છે. આ સમયમાં કપડવંજમાં વિશા નીમા હતા તેમાંથી કેટલાક સુરત બંદરે વહેરાભાઈઓની સાથે સુરત જઈને વસ્યા. સુરતમાં નાનપુરાનાં પોપટ મેહલ્લામાં વિશા નીમા વણિકનાં પંદર વીશ ઘર હતાં તેમણે પોતાને માટે જેન દેરાસર બંધાવેલું તે હાલ હયાત છે. આ હિજરત અને નાસભાગ પંદરમા અને સળમા સૈકા સુધી થઈ હોય એમ જણાય છે. એ હિજરતની શરૂઆતના એટલે તેરમા સૈકાની શરૂઆતના સમયમાં અને ત્યારપછી કપડવંજની કુનેહબાજ વસ્તીએ, રાધનપુરના બાબીનવાબના જનાનખાનાનાં “લાડણ બીબી અહીં આવ્યાં તેમને આર્થિક મદદ અને બીજી સગવડ આપી તેમની મારફત શહેરનું રક્ષણ મેળવ્યું. લાડણ બીબીએ પણ સૌજન્યતા વાપરી, શહેરને કેટ બંધ બનાવી કેમવાર વસ્તી વસાવી તેમને સુરક્ષિત ક્ય. હાલમાં તે કોમવાર મેહેલ્લાનાં નામ કોમના નામની સાથે વાડે કે મેહë એવા નામથી ચાલે છે જેમકે સલાટવાડ, કણબીવાડે, ભાટવાડે, નાગરવાડે, શ્રોત્રિયવાડે, દલાલવાડે, વિગેરે નામ હજુ પણ ચાલે છે. આ વાત આગળ આવી ગઈ છે. આવી રીતે વિક્રમ સંવત્ છઠ્ઠા સાતમા સૈકાના સુવર્ણયુગમાં કપડવંજ જન્મ થયે સંભવિત છે. તેની સુખી અને સમૃદ્ધિવાન પ્રજાએ લગભગ સાતસે વર્ષ સુધી આબાદી ભેગવી. તેના વંશવારસોએ ઉ૫ર ગણવેલ ત્રણ વર્ષ સુધી આર્થિક અને સાંસારિક સંકડામણ, અને ધાર્મિક મુશ્કેલીઓ વિગેરે અંધકાર દુર્દશાના સંકટ ભેગવ્યાં. આવા સમયમાં પણ કપડવંજઓએ અસંતોષી બહારવટીઆઓ તથા લૂટારાઓને આર્થિક મદદ વડે અને તેમની બીજી સગવડ સાચવી તેમને પિતાના રક્ષક નીમ્યા. વળી તે સમયમાં નવા સ્થા પણ આવવા લાગ્યા તેમને પણ અપનાવી લીધા. આ સમયે સત્તરમા સૈકાની શરૂઆતને સમજાય છે. આ હકીકત કપડવંજની સમગ્ર પ્રજાની ગણુએ તે પણ તે પ્રજામાં વિશાનીમા મહાજનની નાત આર્થિક, વ્યાપારિક, ધાર્મિક ને રાજકિય સ્થિતિમાં સૌથી મોખરે હતી તેથી તે નાતને આ હકીકત ખાસ લાગુ પડે છે. વળી કપડવિણજમાં વૈષ્ણવ ધર્મના પ્રથમ સ્થાપક અને ઉપદેશક મહાન આચાર્યશ્રી ગોકુળ નાથજી મહારાજ પિતે સંવત્ ૧૬૪૩ માં કપડવંજ પધાર્યા તે સમયે શ્રોત્રિય કુટુંબના વડા રંડા ઉદંબર કપડવંજમાં દલાલવાડામાં રહેતા હતા તેમને ત્યાં ગેસ્વામીજી પિતે પધાર્યા હતા એ લેખ છે. તેઓશ્રીએ રંડા ઉદંબરનાં સગાં અને આડોશી પાડોશીને વૈષ્ણવ ધર્મની દીક્ષા આપી તેમને પિતાના અનુયાયી Page #210 -------------------------------------------------------------------------- ________________ –૧૭૧બનાવ્યા. હાલ તે સંપ્રદાયમાં લગભગ એક હજાર ઘર ને તેમાં ચાર હજાર માણસે છે. તેઓશ્રી ગોકુલનાથજી ચેથી ગાદીના આચાર્યશ્રી છે તેથી તેમના અનુયાયીઓ ચતુર્થગાદીના વિષ્ણુ ગણાય છે. અખિલ હિંદના દશાનીમા અને કેટલાક વીશા નીમા મહાજન તેઓશ્રી ગોકુલનાથજીની ગાદીના વૈષ્ણવ છે. ગુજરાતમાં મેડાસા, વાડાસીનેર, વીરપુર, લુણાવાડા, દાહોદ, ઝાલેદ, દેવગઢબારીઆ વિગેરે ગામના નીમા મહાજન આ ચતુર્થ ગાદીના વૈષ્ણવ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે સંવત્ ૧૬૪૩. પહેલાં કપડવંજમાં ઉદંબર બ્રાહ્મણની અને વિશાનીમા મહાજનની વસ્તી હતી. એ સમય ના અને તે પછીના સમયના મકાનના વેચાણ દસ્તાવેજો જે લુગડા પગર લખતા હતા તે વાંચવામાં આવતાં દલાલવાડામાંના અને હાલના તાપેશ્વરની ખડકી તથા કેવળભાઈ શેઠની ખડકીનાં ઘણું મકાને શ્રોત્રિય અટકના ઔદુમ્બર બ્રાહ્મણ પાસેથી વેચાણ લીધાનું જણાય છે. આ વાતને હાલ ત્રણસે ઉપરાંત વર્ષ થઈ ગયાં છે એટલે સત્તરમે સેંકે પુરો થવાના સમયમાં ચાંપાનેર શહેરની પડતીની શરૂઆત થઈ. મોડાસાની પણ ભાગતી થઈ. અમદાવાદ તે સમયમાં જેર પર આવવા માંડયું. મુર્તાિ ભંજકેની રંજાડ ઓછી થઈ અને હિંદુ લૂંટારા તથા મરાઠા જેર પર આવ્યા. તેમની તરફથી ગુજરાતમાં રંજાડ વધી પડી પરંતુ તે સમયના અમદાવાદના સાહસિક ઓસવાળ જ્ઞાતિના આગેવાન શેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદ એમણે મરેઠાઓ સાથે સમજુત કરી કે અમદાવાદ કેઈપણ વખત ન લુંટવું એ કરાર કરાવી અમદાવાદ બચાવ્યું. (ઈ. સ. ૧૭૨૫ સંવત ૧૭૮૧ જુઓ ગુજરાત સર્વસંગ્રહ પૃષ્ઠ ૨૮૬ની પુટનેટ) આથી ત્યાંના સમસ્ત વ્યાપારી મહાજનોએ ઠરાવ કરી એટલે માલ કાંટે તેલાય તેની કમ્મતના સેંકડે પા (ઉ) રૂપિઓ હકસાઈ આપવી એ ઠરાવ કરી તેમને નગરશેઠની પદવી આપી. આજે પણ સરકાર તે હકસાઈ બદલ રૂ. ૨૧૩૩) ત્રીજોરીમાંથી આપ્યાં જાય છે. ગાયકવાડે પણ તે શેઠને પાલખી-છત્રી–મશાલ અને દર વર્ષે એક હજાર રૂપિયા રોકડાને હક્ક આપે છે. આ શેઠ જનધમી હતા તેમના સહધર્મી અને વ્યાપારી બુદ્ધિવાળા આપણું શેકીઆ લાલચંદ ગુલાબચંદ જેમને “લાલગુલાબ” ના લાડીલા નામથી સૌ પ્રજા ઓળખે છે તેમણે તથા તેમના કુટુંબી વૃજલાલ મોતીચંદની પેઢીવાળા શેકીઆએએ અમદાવાદના ઉપરોક્ત શેઠીઆઓ સાથે સંપર્ક સાધી માળવા વિગેરે પ્રાત સાથેના વેપારમાં માથું મારી પોતાની સ્થિતિ પગભર કરી એટલું જ નહિં પણ અમદાવાદના શેકીઆએથી અધિક લાવી મૂકી. ગુજરાત સર્વ સંગ્રહ લખે છે કે ઈ. સ. ૧૮૧૬ એટલે સંવત ૧૮૭૨ માં કપડવંજ સારું વધેલું હતું. ઈ. સ. ૧૮૬૪ એટલે સંવત્ ૧૯૨૦ માં વ્યાપારી તથા શાહુકાર દેલત આબરૂમાં. ખેડા જીલ્લામાં માત્ર નડીયાદથી બીજે નંબરે હતા. (જુઓ પરીશિક નં.૧ ને ૪ પેરેગ્રાફ) મતલબ કે સંવત્ ૧૯૨૦માં કપડવંજ સંપુર્ણ સમુદ્ધિવાન અને Page #211 -------------------------------------------------------------------------- ________________ -૧૦૨ સુખી હતું. વળી અમદાવાદના નગરશેઠની માફક આપણા શેકીઆએ કપડવજને પીઢારાં તથા લુટારા તથા મરેઠાના ત્રાસથી બચવા માટે રક્ષકા રાખી શહેરને સુરક્ષિત બનાવ્યું. એટલે કપડવંજની તે સમયની પ્રજામાં વીશાનીમા વાણિઆ સૌથી આગળ પડતા, સમૃદ્ધિવાન્ અને સુખી હતા. આવી રીતે સવત્ ૧૭૭૫થી સંવત્ ૧૯૨૫ સુધીના દોઢસો વર્ષના સમય કપવંજની પ્રજાએ આબાદી ને સુખી સ્થિતિમાં ગાળ્યેા. આ ઉપરથી માનવાને કારણ મળે છે કે વીશાનીમા વણિકના અમુક જથા પ્રથમ મોહનપુરથી મુકામ કરતા કરતા વિ. સં. બારમા સૈકાના ઉત્તરાર્ધમાં કપડવ’જ આન્યા. મેહનપુરે વિ. સ. અગીઆરમાં સૈકાના અંતમાં કે ખારમા સૈકાની શરૂઆતમાં જળ સમાધી લીધી તે વાત આગળ આવી ગઈ છે. એ માહનપુરનાં રહ્યાંસહ્યાં ખડેરા ઉપર મુસલમાન સુલતાને લશ્કરી સગવડની ખાતર મોડાસા વસાવ્યું (જીએ ગુજરાત સ સંગ્રહ પૃષ્ઠ ૫૦૧) તેની ભરજુવાનીમાં મોડાસામાં નીમા વિષ્ણુકાનાં સાતસે` ઘર હતાં એમ મધ્યભારતની પ્રવાસ કમીટિને છાપેલા રિપોર્ટ કહે છે. તે વસ્તી ખસે' વર્ષ સુધી મોડાસામાં આરામ ભોગવી મોડાસામાં જ્યારે આ આવવા માંડી ત્યારે ત્યાંથી સંરક્ષણ શેષતા શેષતા ચાતરફ વીખરાયા, તેમાં આપણા નીમાણિક જ્ઞાતિનાં ઘણાં કુટુંબે ત મેઢાસા તરફથી ખસતા ખસતા કપડવંજમાં આવી સ્થીર થયા. આ પ્રમાણે અનુકુળ સ્થળે સ્થીર થતાં એક ખે સૈકા વહી પણ ગયા હાય. તેમાં કેટલાક વાગડ-માળવા ને મેવાડ તરફ ને કેટલાક ગુજરાત તરફ્ વળ્યા. ગુજરાતમાં ત્રણસેં વર્ષ અગાઉ આવી વસેલા કપડવ’જી અને ચાંપાનેરીઆએ આ નીમા વિષ્ણુકાના જથાને અનેક રીતે સગવડ આપી અપનાવી લીધા. ને તેથી તેઓ મધ્ય કે પશ્ચિમ ગુજરાત ભણી જઈ શકયા નહીં. માત્ર કપડવ’જની પાસે મહુધામાં નીમા વિષ્ણુકાની વસ્તી છે, ને મહુધામાં પણ પેશ્વાઈ સમયે આપત્તિ આવવાથી કેટલાંક કુટુ કાનમ જીલ્લામાં હિજરત કરી ગયા છે. પણ ઘણાખરા વ્યવહાર પેાતાના મુળ વતન મહુધા સાથે રાખે છે તે બધા વિજ્ઞાનીમા વૃજિ છે. તે ઘણે ભાગે શ્રાવક છે, ને વડાદશ વગેરે સ્થળમાં મેશ્રી પશુ છે. મહુધામાં વીસાનીમા વિષ્ણુકામાં શ્રાવક અને મેશ્રી એવા બે લેક આધુનિક પડી ગયા છે. માડાસા તરફની હીજરતમાં ગુજરાત સિવાય આપણી નીમા વણિક જ્ઞાતિ વાગડ, માળા, નિમાડ, પચમહાલ, દક્ષિણમાં કાણુ તથા મહારાષ્ટ્રમાં વિગેરે સ્થળે જઈ વસ્યા છે. તેમની માતૃભાષા, રીતરિવાજો, કુળધર્મ, કુળદેવ-દેવી અને તે સંબંધીની ધાર્મિક વીષિઓ ગુજરાતના નીમાવિણુકાના જેવીજ છે, તેના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણા છે. કુળદેવ શામળાજી છે, ને ગોત્રદેવી મંગળા છે, Page #212 -------------------------------------------------------------------------- ________________ ગેત્ર પણ ગુજરાતના નીમા વણિક જેવાં જ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે મેહનપુરના નાશ પછી ચારસે વર્ષે વસેલા મેડાસાથી પણ સોળમા સૈકાની અંતમાં નાશભાગ થઈને તેઓ બધા ઉપર પ્રમાણે વીખરાઈ ગયા. મેહનપુરની પડતીના સમયથી હીજરતે નીકળેલી નીમા વણિક જ્ઞાતિના અમુક જથા કપડવંજમાં આવ્યા તેને લગભગ આઠસે વર્ષ થવા આવ્યાં તે જથામાં રહીઆ ગાંધીના વડવાઓ અને તેમનાથી જુદા શેત્રના દયાળજી માધવજીના વડવાએ પ્રથમ આવ્યા હોય એમ જણાય છે. દયાળજી માધવજીના વશ જેનાં મકાને જે હાલ ઢાક વાડીમાં છે તેની નજીક તેઓએ પિતા માટે ઉપાશ્રય બંધાવેલ હતું તેની બાંધણી અને કેતરકામ જતાં તે આજથી સાતમેં વર્ષ ઉપરનું મકાન હોય એમ નકકી સમજાતું હતું. હાલ માત્ર દશ પંદર વર્ષ ઉપરજ તે મકાનનું પુનર્જીવન થયું છે. વળી આ બધા પંચને વહીવટ હાલ રહીઆ ગાંધીના કુટુંબના વડી શાખાના વંશજો પાસે છે. તે કુટુંબ કપડવંજમાં પ્રથમ આવેલું તેમને વેપાર, જમીન, ધીરધાર વગેરે મેહનપુર દિશામાં હાલ પણ છે. તેઓ પ્રથમ આવેલા હોવાથી અને પાછળથી આવેલાઓને જોઈતી સગવડો આપી તેમને કપડવંજમાં વસવાને મદદ આપી જ્ઞાતિ સેવાનું કાર્ય આ કુટુંબે યથાર્થ કર્યું હોય એમ જણાય છે. તેમની પાછળ આવેલા જ્ઞાતિજનોએ પણ તેમની આ સેવા કાર્યની કદર કરી, પંચની મિલ્કતને અને જ્ઞાતિબંધારણના કાયદાનો અમલ કરવાને પરવાને આ રહીઆ કુટુંબના વડવાઓને વંશપરંપરા આપી જુના વખતમાં જેને પટેલીઆ કહેતા હતા તેવા માનભર્યા ખિતાબથી તેમને નવાજ્યા હતા, તે હાલ આઠસે વર્ષથી ચાલુ છે. રહીઆ ગાંધીના કુટુંબમાં શકિતશાળી પુરુષે જે તે સમયમાં હયાત હતા. તેઓને એ કુટુંબીઓએ પિતાના તરફથી પંચને વહીવટ કરવાને સેપેલ હતો. અને તે વહીવટદારોએ સારે વહીવટ ચલાવ્યો હતો. જેમાં ગાંધી કેવળદાસ તથા ગાંધી રેતીચંદના નામથી હાલની વિશાનીમા વણિક મહાજનની ઘણીખરી વ્યકિતઓ સારી રીતે ઓળખે છે. હાલમાં રહી આ ગાંધીના વડિલ શાખાના લીંબાભાઈ ગુલાબચંદ જોઈતાદાસના જેષ્ઠ પુત્ર વાડીલાલના મોટા દીકરા ગાંધી નગીનદાસ વાડીલાલના હાથમાં પંચને વહીવટ છે અને પંચની મિલ્કત તેમના નામ ઉપર છે. આ પછીના સમયમાં ચાંપાનેરની પડતીની નિશાની આ ચકોર નાતના ગૃહસ્થને જણાઈ. તેથી ચાંપાનેરથી કહો કે મોડાસા તરફથી શેઠ હીરજી અંબાઈદાસના નામથી ચાલતું શેઠીઓ વર્ગનું કુટુંબ અને તેમનાં સગાં સહોદર કપડવંજમાં એવી વસ્યા. તેમની પાછળ મંડાસા તરફથી મુકામ કરતા કરતા બીજાં કુટુંબે આવતાં ગયા અને ચાંપાનેરને વેપાર તુટયો અને તે શહેરની પડતી સ્પષ્ટ જણાય ત્યારે ત્યાંથી ખસતા ખસતા ગેધરા-જાહેર-ઝાલોદ-વેજલપુર-ગાડી Page #213 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪ ઈત્યાદિ સ્થળે વસતા વસતા અનુકુળતાઓ મળતાં કેટલાક કપડવંજ આવી વસ્યા. આ જથા ચાંપાનેરથી સીધા કપડવંજ આવ્યા કે ઉપર ગણાવેલાં ગામે મુકામ કરતા કરતા આવ્યા, તે ચેકકસ કહી શકાતું નથી. આ જગ્યા પછી જૂના વખતમાં કપડવંજમાંથી હિજરત કરી સુરત–ભરૂચ-કહાનમ આદિ સ્થળાએ વસેલા વીશા નીમા વણિક તેમને અનુકુળતા મળતાં કપડવંજમાં આવી સ્થીત થયા. વધારે વસ્તીવાળું, સાધન સંપન્ન એવું વસ્તા દેસીનું કુટુંબ આવ્યું. તેમણે થોડા જ સમયમાં સંતતિ અને સંપત્તિમાં આખે દલાલવાડા અને ચિંતામણજીની ખડકી ભરી દીધી. વસ્તા દેસીના પુંજીઆદાસ દેસીના જોઈતાદાસે પિતાના નામથી આખી ખડકી ભરી દીધી. ને રતનજી પુંજીઆદાસે તે સમયના ઔદુમ્બર બ્રાહ્મણોનાં ઘર વેચાતાં લેઈ તેઓ વસ્યા. તે વાત તેમના લુગડાં ઉપરના દસ્તાવેજો ઉપરથી સિદ્ધ થાય છે. વસ્તા દોસીના કુટુંબ સાથે પાનાચંદ રૂઘનાથનું કુટુંબ કે જે તેમનાથી જુદા ગેત્રનું છે તે સાથે આવેલા, તેમનાં મકાન જોઈતા પુંજીઆની ખડકીમાં છે ને વચ્ચે-વચ્ચ ભીંતભરેલી જે અત્યારે પણ મોજુદ છે. આપણે આગળ જણાવી ગયા છીએ કે વિક્રમ સંવત્ ૧૬૪૩ માં ઔદુમ્બર બ્રાહ્મણના વડા શ્રોત્રિય સેંડા ઉદંબર કપડવંજમાં હતા તે સમયની આસપાસમાં એટલે સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં વસ્તાદસીનું કુટુંબ ચાંપાનેરથી આવ્યું એ ઐતિહાસિક પુરાવાથી સિદ્ધ થાય છે. તેમ તેમને આવવાને સમય પણ નકકી જણાઈ આવે છે. આ કુટુંબના સાહસિક અને કુનેહબાજ વંશજોએ, આપણા લાડીલા શેકીઆ કુટુંબ સાથે લગ્ન સંબંધ બાંધી તેમની સાથેના વ્યાપારમાં સાહસિક પણુથી ઝુકાવ્યું. આ કુટુંબ ઉપર કુળદેવની પુર્ણકૃપા વરસતી હતી તેથી સંતતિ અને સંપત્તિમાં ઠીકઠીક આગળ વધી શેકીઆ કુટુંબ સાથે સરખામણી કરવા કંઈક લાયક બન્યા. તેમાંના કેટલાક કુનેહબાજ નબીરાઓએ આપણું શેકીઆઓની સાથે રહી પિતાની સંપત્તીનું અને તે સાથે સમસ્ત કપડવંજની પ્રજાનું રક્ષણ ક્ષેધવા અમદાવાદના નગરશેઠની માફક પ્રયત્ન કર્યો, ને તેમાં સફળ પણ થયા. ગુજરાતના સુલતાનના સમયમાં તેમની પહેલાંના ઠાકર-જાગીરદારે, તાલુકદારે, ગરાશીઆઓ જેમની સ્વતંત્રતા અને આજીવિકા લગભગ નાશ પામવા જેવી થઈ ગઈ હતી, તેઓ મહા મહેનતે પિતાના જુના રિવાજે, ખર ને દરદમામ ટકાવી રાખતા હતા, અને તેમ કરતાં તેમને જ્યારે નાણાં ભીડ બહુ પજવતી ત્યારે પોતે કે ભાડુતિ માણસે રાખીને લૂટ-ચારી-ધાડ વિગેરે પાડવાને બંધ કરતા. મૂળનું સનાતની લેહી તેથી બ્રાહ્મણ અને સ્ત્રીઓને રંજાડતા નહીં પરંતુ વણિક દેખે તે તેને વાર કહી છોડતા પણ નહી. આવી વિકટ પરિસ્થીતિ કપડવંજની આસપાસના નજીકના પુનાદ્રા, ડાભા, આંબલી આરા, ભુંડાસણ માંડવા, સાઠંબા, માંસ ઈત્યાદિ ઠકરાત તરફથી ઉભી થતી. આપણું વણિકોએ Page #214 -------------------------------------------------------------------------- ________________ - -૧૭૫તેમની સાથે નેહસંબંધ બાંધી આર્થિક સહાય આપી; તેમના ચાલુ ખર્ચમાં કરકસર કરવાની શીખામણ આપી, તેમના મિત્ર બન્યા, અને તેમને મિત્ર બનાવ્યા. આમ કરવામાં આપણા વણિકેઓ (૧) ધન દોલતનું વ્યાજ અને આબરૂ તથા (૨) સુરક્ષિતપણું એ રીતે બે લાભ મેળવ્યા. અને વળી જે ભક્ષક હતા તે રક્ષક બન્યા. અને આગળ જતાં તેઓ આપણ નેકર થયા. અને બુદ્ધિમાન સાહસિક વણિકે તેમના શેઠ થયા. આજ સુધી માંડવાના મિઆને કપડવંજના રક્ષક તરિકેની રકમ રૈયત ઉપર કર નાંખી ભેગી કરીને આપતા. તે ઈ. સ. ૧૮૧૬ સંવત્ ૧૮૭રમાં કપડવંજ અંગ્રેજ સરકારના તાબામાં આવ્યું ત્યારે રૈયત ઉપરથી કર બંધ - કરી કેપેનશેશન તરિકે અંગ્રેજ સરકારે કપડવંજની સરકારી તિજોરીમાંથી આપી છે. (જુઓ પરિશિષ્ઠ નં. ૨ અથવા કપડવંજ શહેરનું ટુંકુ વર્ણન પૃષ્ઠ ૧૯) આવી રીતે ગામને વ્યાપાર-રક્ષણ-ધર્મની જાહોજલાલી સાર્વજનિક સખાવતે તથા ગામને જોઈતી ઇતર સુખ સગવડે કપડવંજની વિશાનીમાની નાતે જેવી ને જેટલી પૂરી પાડી છે તેવીને તેટલી કપડવંજની બીજી કઈ નાતે પુરી પાયાનું જાણવામાં નથી. આ બે કુટુંબ ઉપરાંત બીજા જે જે કુટુંબે આવીને કપડવંજમાં વસ્યાં છે તે કુટુંબની સાધન સંપન્ન વ્યક્તિઓએ પિતાની યથાશક્તિ કપડવંજની સેવા કરવામાં કસર રાખી નથી. સઘળાઓએ એકમતે અને એક જુથે પિતાના કુટુંબની, નાતની ને ગામની સેવા કરી છે. આ બાબતમાં કેઈ અધિક ન્યુન નથી. માત્ર “લાલ ગુલાલ” અને વૃજલાલ મોતીચંદનાં પેઢીના શેઠીઆએ તે અપવાદ રૂપ હતા. સઘળા માળાના મણકાની સમાન સરખા પણ આ શેકીઆએ તે માળાના “મેળ” સમાન હતા. આ શેઠીઆ કુટુંબ માત્ર વિશાનીમાની નાતનાજ મેળ” સમાન હતા એમ નહીં પરંતુ આખા કપડવંજ કબાને અને તેની આજુબાજુનાં ગામડાંને એ નિરાધારના આધારરૂપ હતા. એઓની જોજલાલીના સમયમાં હાલના જે દાક્તરને ને દરદીને રાફડે ફાટી નીકળે નહોતે. લેકે મિતાહારી, સંયમી અને આરોગ્યવાન હતાં. છતાં આ શેઠીઆઓએ આયુર્વેદીક વૈદ્યોને વર્ષાસન બાંધી આપી તેમની પાસે દરને અસરકારક દેશી દવાઓ તૈયાર કરવાતા ને પોતાની પેઢી ઉપર જ રાખી મૂકતા. ગમે તે નાતને કે ગમે તે ધર્મને માણસ ગમે તે સમયે વૈદકીય સહાય માગવા આવતે તેને વિના મુલ્ય મળતી. તે સાથે કીમતી માત્રાઓ હિરણ્યગર્ભની ગોળીઓ જેવી કિંમતી દવાઓ સઘળા કપડવંજીઓને વિનામુલ્ય મળતી. કેટલાંક આબરૂદાર કુટુંબ નિરાધાર સ્થીતિમાં આવી ગયાં હોય તેમને ત્યાં કેઈ ન જાણે તેમ પિષણનાં સાધન મોકલાવતા. ઉઘાડી રીતે દેખાતા ગરીબ માટે અને વટેમાર્ગ તથા સાધુ સંત અને વૈરાગી વિગેરે માટે સદાવતે ચાલતાં. સારા Page #215 -------------------------------------------------------------------------- ________________ –૧૭૬ અવસરમાં ગાડી-ઘાડા તે ઉપરનો સામાન, છત્રી, પોશાક, વિગેરે તેમના સમયમાં જેના વપરાશ હતા ને વસ્તુ સાધારણ મનુષ્ય હમેશને માટે વસાવી ન શકે તેવાં તમામ સાધને આ બે શેઠીઆએ તરફથી કોઈ પણ જાતના ખચ સિવાય મળતાં. ગરીબ વ્યાપારીને નાણાંની મદદ વગર વ્યાજે મળતી. ને સાધારણ સ્થીતિના મનુષ્યોની પુ'જીનુ આ શેઠીઆએની પેઢીએ રક્ષણ સ્થાન હતું. મતલબકે કાઇપણ વ્યક્તિ આ બે શેકીઆએની ઢાંઢીએ (દરવાજાએ) જાય તે તે ખાલી હાથે પાછો ફરતા નહીં. તેને યથાશક્તિ કઇક સતીષ મળતે. આ શેકીઆએની આ પરોપકારી વૃત્તિનું પ્રતિબિંબ આખી કપડવંજી વીશાનીમા વિક મહાજનની નાત ઉપર પડયુ છે. આ વાતે આજથી એકસો વર્ષ પહેલાંની જુની થઈ છે. પરંતુ ત્યારપછી પણ આ ભાગ્યશાળી નાતમાં જે જે સાધન સપન્ન થયા તેઓએ પ્રજાની સેવા કરી છે. ને હાલ પણ કર્યે જાય છે. સંવત્ ૧૯૫૬ના દુષ્કાળ સમયે રડ્ડી ગાંધીના વડીશાખાના વંશજ લીંબાભાઈ ગુલાબચંદ ગાંધીની પેઢી તરફથી તેમના જેષ્ઠ પુત્ર વાડીલાલ લીંબાભાઇ ગાંધીએ એમાસ સુધી, ગામના અને આજુબાજુના ગામડાંના ગરીબ લોકોને માણુસદીઠ એક શેર, શેર અનાજ આપ્યુ હતુ. તે સમયે અનાજના ભાવ વધી ખાર પાઇએ થઇ ગયા હતા છતાં આ ગૃહસ્થે માત્ર ચાર પાઇએ શેર લેખે અનાજ આપ્યા કર્યું હતું ને બાકીની ખાટ તે ભાગવી હતી. કુદરતની કૃપાએ ભાદરવા સુદ ૫-૬ કે જે દિવસ, જૈન સ'પ્રદાયનો વાર્ષિક મહોત્સવ પયુંષણપ નામે કહેવાય છે તેનાં પારણાનેા દિવસ હતા, તે દિવસે વરસાદ આવવાથી ચાર પાઈ પણું લીધા વિના બધાને મત અનાજ આપી ખીજે દિવસથી આ પ્રથા બ`ધ કરી હતી. આ અનાજની વહેંચણી વખતે આખી વીશા નીમા વિષ્ણુક મહાજનની નાના પુરૂષવગે પુરેપુરા સહકાર આપ્યા હતા. ગામમાંથી અને પરગામથી અનાજ ખરીદી લાવવું, અહીં વ્યવસ્થીત ગેાઠવવું, કોઇપણ માણસ રહી ન જાય અગર કોઈ ટંટા ફસાદ કરે નહીં તેની દેખરેખ રાખવી વિગેરે કામમાં રહીઆ ગાંધીના નખીરા અને અન્ય જ્ઞાતિ મધુએ ખડે પગે તૈયાર રહેતા. રહીઆ ગાંધીના વંશજો ગામડાના વેપારી હાવાથી તેઓના લેહીમાં ગ્રામ્યજીવનનું ઝનુન તથા આખરૂં સચવાઇ રહ્યાં હતાં મને તેથી તાકાની...........તથા છટકેલ મગજવાળા તેમનાથી ડરતા હતા, તેમને માટે એટલે રહી ગાંધીના કુટુંબને માટે કહેવત ચાલતી આવી છે કેઃ— ચાર રાંકા અને ચાર રહીઆ, તથા ચાર આદમ ઘાંચીના છૈયા; ઈસ્કુલ મત છે, મેરા ભૈયા. Page #216 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ગાંધી વાડીલાલ લીંબાભાઈ જેઓએ સંવત ૧૯૫૬ ના ભયંકર દુકાળ સમયે પોતાની ઉદારતાનો અદ્દભૂત અનુભવ કરાવ્યો છે. Page #217 --------------------------------------------------------------------------  Page #218 -------------------------------------------------------------------------- ________________ -૧૭૭ આ કહેવતના બનાવ આજથી એકસો વર્ષ ઉપરના છે. પરંતુ આ અનાજ વહેંચવાના સમય વિ. સં. ૧૯૫૫ એટલે આજથી લગભથ પચાસ વર્ષ પહેલાંના છે. તે હાલના હયાત માણસે પૈકી પ્રૌઢ વયના માણસાની જાણમાં છે. વીશા નીમા વિણક મહાજન જ્ઞાતિના આ પરોપકાર વૃત્તિનો સદ્ગુણુ વંશપર પરાગત વારસામાં આવ્યા છે. આવી શક્તિશાળી અને પુન્યવાન જ્ઞાતિએ તેની જીંદગીથી તે આજ સુધીમાં ઘણા તડકા છાંયા વેચે, ચડતી પડતી અનુભવી. હાલમાં છેલ્લા પંદર વર્ષથી સંતતિ અને સ*પત્તિમાં કાંઇક સુધારા દેખાય છે. તેમજ પરાપકાર વૃત્તિ પણ ચાલુ રહી જાય છે. એ ન્યાતની ઉપર કુળદેવની સંપુર્ણ દયા છે એમ નકકી જણાય છે. આવી નાતને અને તેના કુળાચારને અવગણવા ને તે તરફ નિરાંઢર દ્રષ્ટિએ જોવું અને વર્તવું એ એક મહા પાપ છે. આવુ નિચંદર વર્તન રાખનાર જ્ઞાતિજનને સવિનય વિનતિ છે કે તેઓએ પોતાના આવા વર્તન અને વિચાર માટે શાંતમગજે વિચાર કરવા અને તેમાં પલટા લાવી આ નાત જે તે નાતની દરેક વ્યક્તિને પુજ્ય માતા તુલ્ય છે તેના તરફ પુજ્યભાવથી વફાદાર રહેવું અને તેના કુળાચારો તથા ખધારણાને અનુરૂપ એવાં વર્તનને સતત ચાલુ રાખવા પ્રયત્ન કરવા. આ માત્ર વાત્સલ્યને લીધેજ સૂચના છે. એને માને તે તે નૈતિક ફરમાન પણ છે, ભવિતવ્યતા તમે સર્વને સમ્રુદ્ધિપ્રેરે. તથાસ્તુ. નાત આવી સાધનસપન્ન અને સેવાભાવી નાતના સુપુત્રની સેવાથી સાષ પામેલી કપડવં’જી પ્રજા પણ કદર કરવામાં પાછી પડી નથી. સંતતી અને સંપત્તિમાં વીશાનીમા મહાજનની નાત કરતાં ખીંછ વણિક નાતા અધિકાધિક હાવા છતાં પેાતાનુ બહુપણાનું મમત્વ છેાડી આ ઓછી વસ્તીવાળી હોવા છતાં પણ તેમની પાપકાર અને સેવાવૃત્તિના બદલામાં આ શેઠીઆ કુટુંબને ‘નગરશેઠ’ની પદવી આપી સન્માન્યા છે એ કપડવંજની બીજી પ્રજાને પણ શોભારૂપ છે. આટલી હકીકત વિક્રમ સંવત્ની વીસમી સદીની શરૂઆતના સમયની વર્ણવી. ત્યારપછી નાતને આફત વેઠવાનેા સમય આવ્યે. કુદરતી આફતની શરૂઆત શેઠીઆ કુટુંબમાં પ્રથમ શેઠ મીઠાભાઇ ગુલાલચંદના દેહાત્સગ થી થઈ. તેઓશ્રી સંવત્ ૧૯૦૩ માં દેહવિલય થયા. તે પછી માત્ર બે ત્રણ વર્ષોમાંજ તેમના સુપુત્ર કરમચંદભાઈ અપુત્ર સ્વર્ગવાસી થયા. ત્યારપછી થાડા થોડા વર્ષને અંતરે ઢાલતભાઇ, શીવાભાઇ અને છેવટે લલ્લુભાઇ એ ત્રણે શેઠીઆ અલ્પાયુષી થઈ અપુત્ર સ્વર્ગસ્થ થયા. છેવટે નથુભાઇ શેઠના ગીરધરભાઇ તથા છેલ્લા છેલ્લા નહાલચંદભાઇ શેઠે પણ દેહાત્સગ કર્યાં. આ બધી Page #219 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૮ વ્યકિતઓ કપડવંજના માઠા કીમતેજ નાની વયમાં અને નિર્વશી થઈ, કપડવંજ પ્રજાને રડતી કકડતી મૂકી ગયા. આપણામાં કહેવત છે કે “માણસ ધનને ભાગ્યે સંધાય પણ મનુષ્યને ભાગ્ય ન સંધાય.” આ કહેવત પ્રમાણે કપડવંજ આખું શેકગ્રસ્ત બન્યું. વ્યાપાર ધંધો તૂટ. લેકે નિરાશ થયા અને ઉતેજન તથા સાહસિક વૃત્તિને અંત દેખાય. પૈસે ટકે પણ નાત પાછળ પડી ગઈ ને સાંસારિક સંકટ પણ ભગવ્યાં. એટલામાં અધુરામાં પુરું શેઠ મણીભાઈ શામળભાઈનું તદન ભરયુવાન વયે અપુત્ર અવસાન થયું. આ મરણથી કપડવંજ પ્રજાના દુઃખને પાર રહ્યો નહીં. આ દુઃખ સીએ મુંગે મેંએ સહન કર્યું આ ગમખ્વાર બનાવ પછી માત્ર જેશીંગભાઈ શેઠ ઉપરજ બધાની આશા ને નજર હતી તે પણ કપડવંજના પાપકર્મને પ્રતાપે ખુંચવાઈ ગઈ. આ પ્રમાણે માત્ર શેકીઆ કુટુંબ ઉપરજ આફતને વરસાદ વરસ્ય એમ નથી. પરંતુ તે સમયમાં ન્યાતના બીજાં કુટુંબમાં જે નામાંકિત અને કાર્યકુશળ વ્યકિતઓ હતી, કે જેના માટે જ્ઞાતિભાઓ બહુ સારી આશા રાખતા હતા, તેવાઓ પણ આ સમયમાં અલ્પાયુષી બની આ દુનિઆમાંથી અદૃશ્ય થયા. આથી આખી નાત શેકસાગરમાં ધકેલાઈ ગઈ સંતતિ તથા સંપત્તિ એ બન્નેમાં ધસારાબંધ ઓટ આવ્યો, જેથી કેટલાકને આ સંસાર ઉપરથી પ્રેમ અને ઉમળકે ઉઠી ગયા. તેમણે આવા દુઃખદ અસાર સંસારમાં રીબાવા કરતાં તે સંસારનો ત્યાગ કરી પોતાના આત્માના મોક્ષ (નિવણ) માટે દીક્ષાના માર્ગે વળ્યા. કેટલાંક કુટુંબ તે સ્ત્રી-પુત્ર-પુત્રી પિત્ર, દોહિત્ર, દુહિતાએ આદિ આખું કુટુંબ એ માર્ગ સંચર્યું. આવી રીતે લગભગ પિસેથી એક વ્યક્તિઓ સાધુઓ અને સાથ્થીજીના સંઘાડામાં પ્રવેશ્યાં હશે. નાતના ઘરમાં લગભગ પિણુભાગના ઘરમાં ગુમાસ્તા-નોકર-ઘેડાં ઈત્યાદિ સારા વખતમાં હતાં તે બધાને આ દુખી સમયમાં ધીમે ધીમે રજા આપી અને તેમના વતીનું કામ સ્ત્રી-પુરૂષને જાતે કરવાં પડયાં. આવી ગૃહસ્થાઈ ભેગવવાને ટેવાઈ ગયેલાઓને પિતાનું સ્વમાન હણાયાનું દુઃખ સાલવા માંડયું જેથી બુદ્ધિ-શક્તિમાં પણ ઓટ આવ્યું. પિતાને પેઢીઓગતને ધંધે મહાપરકાષ્ટાએ કરવા લાગ્યા પરંતુ તેમાં બરકત આવી નહિં અને ગૃહસ્થાઈને, ખાનપાનને ખર્ચો તો ચાલુ હતું તે પૂરો કરવામાં નાણું ભીડ પણ નડી. આથી નિરાશ થઈ બેસી રહેવાનો પ્રસંગ સાંપડે. આવી પરિસ્થિતિમાં ધીરજવાન વણિકે એ પિતાના મગજનું સમતલપણું સાચવી રાખ્યું. આ પ્રસંગે આખી નાતની એકસંપી (સંગઠ્ઠન) મદદે આવી નાતના સાધનસંપન્ન અને કરવાને ટેવાએલા પ્રૌઢ અને યુવાને કે જે મુંબાઈ વિગેરે સ્થળે પરદેશ જઈ ધંધામાં જામી ગયેલા અને સાધનસંપન્નમાં પણ ઠીકઠીક આગળ વધેલા તેઓએ પિતાના જ્ઞાતિભાઈઓમાં જે શક્તિશાળી હતા તેમને સમજાવ્યા ને પોતાની સાથે પરદેશ Page #220 -------------------------------------------------------------------------- ________________ -૧૭૯ આવવા સત્કાર્યા, ધધ કરી શકે તેવાઓને ધંધે, ગુમાસ્તી કરી શકે તેવાઓને ગુમાસ્તી, ને મજુરી કરી શકે તેમને કારખાનામાં મજુરી મેળવી આપવામાં મદદ કરવાની ખાત્રી આપી. આ એકાદ જો પરદેશ ખાતે ગોઠવાઈ ગયે, ત્યારે બીજાઓની આંખ ઉઘડી. તેઓ પણ તે રસ્તે વળ્યા. જેઓ પરદેશની પીડા ખમી શકે નહિ તેવા પ્રોઢને કપડવંજમાં પિતાને ફાવે તે ધંધે કરવાને સમજાવ્યા. તેમાંના કેટલાકે પોતાના બાપદાદાને ધંધો બદલ્યા પણ ખશે. તેમના દીકરાઓને પરદેશ ખેંચ્યાં. આથી નાણું ભીડ કંઈક ઓછી થઈ અને તે સાથે ગૃહસ્થાઈના દુર્ગુણો પણ કંઈક ઓછા થયા. બધાને એમ સમજાયું કે મજુરી, ગુમાસ્તી કે સટ્ટાવિનાને એક વેપાર કર્યા સિવાય છુટકો નથી. આથી શારિરિક અને માનસિક શક્તિ બળમાં ઠીકઠીક વધારો થયે. જેથી વૈદકીય ખર્ચ બચે, જીવનદેરી લંબાઈ, મરણ પ્રમાણ ઘટયું ને જન્મ પ્રમાણ વધ્યું. આ રીતે સંતતિ તથા સંપત્તિ એ બેમાં ઠીકઠીક ફાવ્યા. આ બધા લાભ પુરૂષ વર્ગમાં થયા. સ્ત્રી વર્ગ તે જુના જમાનાને છે તેને તે જ છે. આખા દિવસને પણે ભાગ રસોડામાં ગાળ, આવી રીતે આહાર વિહારમાં અસંયમી હતાં તે કરતાં અધિક બનતાં જાય છે. ઘરનું કામકાજ કરતાં શરમ આવે માટે દરેક ઘેર લગભગ એક સ્ત્રી નેકર તે હોયજ. આથી સ્ત્રી વર્ગમાં માંદગી વધી છે. ઘેરઘેર ઠેકટરોનાં અને વૈદ્યોનાં બીલ મુંગે મેં એ ચૂકવાય છે. આ માટે સ્ત્રીવર્ગે જમાનાને ઓળખી પિતાના સમયને કંઈ સદુપયોગ થાય એવી ગોઠવણ કરવી જોઈએ. ઓછામાં ઓછા એક કલાક દરરોજ રેટિઆ જેવી પ્રવૃત્તિમાં ગાળવો કે જેથી અંગ કસરત અને આર્થિક લાભ બને મળે. આ એક નૈતિક સૂચના છે. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ એ કમ અનિવાર્ય છે, તેમ સુખ પછી દુખ અને દુઃખ પછી સુખ એ પણ અનિવાર્ય છે. કપડવંજે તેના જન્મથી તે આજસુધી સુખ દુઃખ ભોગવ્યાં પરંતુ આ વખતને દુઃખને સમય, પહેલાંના જે બેત્રણ સૈકા સુધીને ગાળો હો તે કરતાં હૃકે એટલે પચાસ સાઠ વર્ષને જ ભોગવ્યું. તે કર્મમાર્ગીએ તેને સત્કર્મના ફળ તરિકે માને છે, ને જ્ઞાનમાર્ગીઓ તે કાર્યોના ફળને ન્યાય આપનાર અદશ્ય શકિત જેને પરમાત્મા કે ઈશ્વર તરિકે ઓળખે છે તેની કૃપા તરિકે માને છે. લેખક બીજા મતને માનનાર છે. તે અંતઃકરણથી માને છે કે એ અદશ્ય શક્તિ (પરમાત્મા કે ઈશ્વર) તેણે આ પુણ્યશાળી ન્યાતને વહારે ધાયી નાતના કામકરંદા અને સેવાભાવી પુરૂષને પિતાના જ્ઞાતિબંધુઓને દેરવવાની પ્રેરણા અને બળ આપ્યાં. આ દેરવવામાં બીજા સાથે બાટલીએ Page #221 -------------------------------------------------------------------------- ________________ –૧૮૦-- કંપનીના મેનેજર અને જયંત મેટલ વર્કસના માલીકે એમણે આગળ પડતું ભાગ લીધો છે. તેમની લાગણી અને મહેનતનું વર્ણન ચૌદમા પ્રકરણમાં આપ્યું છે તેથી અહીં પુનરૂક્તિ કરી નથી. આ ગૃહસ્થાની પ્રવૃત્તિમાં બહારગામ કામ કરતા ભાઈઓએ પણ યથાશક્તિ મદદ કરી છે. વળી આ આગેવાન દેરવનારાઓએ વિદ્યાર્થીઆલમ ઉપર પણ સારું લક્ષ આપ્યું છે. સારું ભણનારને નાતની સભાઓ ભરી તેમને ઉત્તેજન અને ઈનામ આપી ભણવામાં ઉત્સાહ વધાર્યો છે. હાઈસ્કુલથી આગળ વધેલ કેલેજીઅનેને સ્પષ્ટ કહી દીધું છે કે અમારી પાસે જે કંઈ સાધન છે તે તમારા માટે જ છે. નાતને કેઈપણ યુવક નાણાંના અભાવે પિતાને અભ્યાસ બંધ રાખી શકે નહીં. આ નાણાં ધર્માદા તરિકે નહીં પરંતુ લેન તરિકે દરેક કેલેજીઅન વાપરી શકે છે. આ યોજના પ્રમાણે એક યુવકને ઈજીનીઅરીંગને વધુ સારે અભ્યાસ કરવા અમેરિકા મેક છે. તે ન્યુયોર્ક જઈને આ ખાતાની સારામાં સારી કેલેજમાં ને તેની બેડીંગમાં દાખલ પણ થઈ ગયા છે. પાંચ વર્ષને અભ્યાસ કેસ છે. ને શિક્ષણ-ભજન વિગેરેને દરવર્ષે દશ હજાર રૂપિઆ ખર્ચ આવશે તે પાંચ વર્ષના પચાસ હજાર રૂપિઆ લેન તરિકે આ દેરવનાર પૈકી એક ગૃહસ્થ તે પરીખ વાડીલાલ મનસુખભાઈ એ આપ્યા છે. જાપાનદેશની માફક જુદાજુદા વિષયના નિષ્ણાતે કપડવંજ વિશાનીમા મહાજનની નાતમાંથી પેદા થાય તે પાંચ દશ વર્ષમાં તે આખી નાતને ને ગામને પણ રંગ બદલાઈ જાય એમ સંભવ છે. આ સ્થાને જ્ઞાતિપ્રેમને એક જ દાખલે આપું. અમદાવાદના દશા પોરવાડ વિષ્ણવ શેઠ મંગળદાસ ગિરધારદાસ તેમની પેટાનાતનાં માત્ર ચાલીશ જ ઘર છે. મહેમ શેઠ મંગળદાસે મીલ ઉદ્યોગમાં ઝુકાવ્યું, ને તેમાં ફાવ્યા. તે ચાલીશે ઘરને ઘેડાગાડી ને નેકર ચાકરના સાધનવાળાં, પૈસે ટકે ને આબરૂમાં સાધનસંપન્ન થઈ બધાં શેઠની સાથે શેભે એવાં કરી આપ્યાં. એ ચાલીશે ઘરના યુવકે અને કામ કરી શકે તેવાં પ્રોઢને પિતાના કારખાનામાં કામ શીખવી તેમને કામ કરતા બનાવી તેના બદલામાં પૂરેપૂરો પગાર આપી બધાને સાધનસંપન્ન બનાવ્યા. આનું નામ તે જ્ઞાતિપ્રેમ કે જ્ઞાતિસેવા. આપણું આ દેરવનાર ભાઈઓનું વર્તન ભવિષ્યની પ્રજાને અનુકરણીય છે. હાલમાં છેલ્લા પંદર વર્ષથી કપડવંજ વિશા નીમાની વાત કપડવંજની બીજી વણિક નાતમાં અને ગુજરાતમાંના જૈિન વિશા નીમાના પાંચ ગામની જ્ઞાતિમાં પુર્વકાળે જે અગ્રણી પદ ભગવતી હતી તે પદે અત્યારે આવી ગઈ છે. આ દેરવનારે હાલમાં મુંબાઈ–મદ્રાસ-દલ્હીકલકત્તા આદિ સ્થળોએ દુકાને બેલી ત્યાં જ્ઞાતિજનેને મેકલ્યા છે. તે બધાની કાર્યશક્તિ અને જ્ઞાતિ સેવાના ભાવમાં અધિકાધિક પ્રેરણા અને બળ કુળદેવ વધારે પ્રમાણમાં આપ્યા કરે તેવી પ્રાર્થના કરી આ પ્રકરણ સંપૂર્ણ કરું છું. તથાસ્તુ Page #222 -------------------------------------------------------------------------- ________________ પરીખ રમણલાલ નગીનદાસ વિમળચંદ (દીલ્હી વાળા ) જેઓએ લડાઈના સમયમાં સરકારને તંબુઓ પુરા પાડી આખા દેશને સહાય કરી છે. હાલ સ્ટાર મેટલ (એન્ટીમની જેવી ધાતુનું આખા હિંદુસ્તાનમાં માત્ર એકજ કારખાનું ) ના મેનેજીંગ ડાયરેકટર, આ પુસ્તક 'છપાવવામાં જેઓએ રૂા. ૨૫૧] આપી સહાય કરી છે. Page #223 --------------------------------------------------------------------------  Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ कपडवंजनों औद्योगिक स्थिती કપડવજની વસ્તી આજથી સવાસો વર્ષ ઉપર માત્ર ૧૦ હજાર મનુષ્યની હતી છતાં તે ગામ કહેવાતું નહીં, પરંતુ તે સ્પ્રે કે શહેર કહેવાતું. હાલ પશુ શહેર કહેવાય છે. ક કહેવાના કારણમાં અહી પ્રમાણમાં શીયા અને સુન્ની અને મળી મુસલમાનાની વસ્તી શહેરની વસ્તીના પ્રમાણમાં સેકડે તેત્રીશ ટકા છે. આથી કસ્બા મ્હેવાય છે. શહેર કહેવાના કારણમાં આ શહેરની આસપાસની જમીન ખેતીપ્રધાન નથી પરંતુ ઉદ્યોગપ્રધાન છે. કપડવંજની દક્ષિણ દિશા બાદ કરીએ તા બાકીની ત્રણે દિશામાં કપડવંજની આજુબાજુના પાંચ માઇલ ફરતી જમીન ‘ઉસર’ એટલે ખારવાળી છે. પુર્વ દીશાએ અંતિસર ગામની નજીક એક વહેળા છે તે ચામાસામાં નદીનુ સ્વરૂપ ધારણ કરે છે એટલે વધારે જથામાં પાણી વહે છે. તેનુ નામ ‘ખારવા’ છે. ખારવા એટલે ખારવાળે, મતલખ કે એ વહેળે જે જે સીમમાં થઈને જાય છે તે તે સીમની જમીન ખારવાળી બને છે, અંતિસરથી બે ત્રણ ગાઉ‘લસુંદ્રા' નામે ગામ છે ત્યાં ઉના તાઢા પાણીના કુંડ છે. તેની અને તે ગામની આનુષા જમીન પણુ લગભગ તેવી ને આછી ફળદ્રુપ છે. આવાં આવાં અનેક કારણુથી કપડવંજમાં ખેડુત એટલે કણબી અને પાટીદારની વસ્તી ઓછી છે. ‘કણુખીવાડા’ અને ‘વછેવાડ' આ એ લત્તામાં કડવા કણબીઓની વસ્તી છે. તે આશરે સવાસોથી દોઢસા ઘરની એટલે પાંચસેથી સાતસે માણસની હશે. તે હાલની વસ્તી સાથે સરખાવતાં સેંકડે ત્રણથી ચાર ટકાની છે. આનું કારણ સ્પષ્ટ છે કે અહીંની જમીન ફળદ્રુપ નથી. અહીંની જમીનની કીંમત પણ ચરાતરની માફક બહુ નથી. એટલે સાધન સંપન્ન લેાકેામાં ખેતી કરવા કરાવવાના માહુ કે પ્રયત્ન પણ નથી. કશુખી પાટીદારાની અછતના પ્રભાવે વગર સાધનવાળા મુસલમાન વર્ગ માત્ર ચામાસા પુતીજ ખેતી કરી બાકીના આઠ મહિના ગાડાં ફેરવવાના અને મજુરીના ધંધા કરે છે. કપડવંજની આસપાસની ‘ઉસર’ જમીનના ઉપયોગ શેહેરની શરૂઆતથીજ સાબુ અને કાચના ઉદ્યોગમાં લેવાયાં જતે. ‘ઉસર જમીનના તળીઆના ભાગ ખારવાળી જાડી માટી (ઉસ) પણ રેતીથી પાતળી હાય છે અને ઉપરના ભાગ ખાર પુટી નીકળી પાપડીવાળા થાય છે, એ પાપડીવાળા ભાગ લાવી તેને ભઠ્ઠીમાં ગાઢવી તેના થર ઉપર લાકડાંના થર એમ પાંચ સાત થર ગાઠવી તેની ચારે બાજુ ભઠ્ઠી ચણી તેને અગ્નિ સળગાવી એ ખારા રસકરી ઠારે છે તેનું નામ ‘કાચ’. આ કાચ જોઈએ તેટલા શુદ્ધ નહીં તેથી તેમાં ભાંગી જવાનેા ‘ખરડપણા’ને ગુણુ વધારે હાય છે. જેથી આ કાચ બીજા કાચનાં કારખાનામાં માકલતાં ત્યાં તેને વધારે ચાકખા કરી ખિલેોરી કાચ બનાવતા. અહીં આ કાચના ધંધા કરનાર ‘સીસગર’ નામવી મુસલમાનની એક જાત છે. આ ધંધામાં કાઠી મેટલે લાકડાં Page #225 -------------------------------------------------------------------------- ________________ વગેરે બહુ મોંઘાં પડવાથી હાલમાં આ ધ બંધ પડે છે. આ લેકેને આપણે વિશાનીમા વાણિઆની સરાફી પેઢીઓએ ઓછા વ્યાજે નાણાની સગવડ કરી આપી હતી. પછી તદન કાચ ગાળ બંધ થશે ત્યારે બીર કાચને ભંગાર પરદેશથી મંગાવી આપી તેને ગાળી તેમાંથી કાચની પહોળા પટાની બંગડીઓ જેને પાટલીઓ કહે છે તેની બનાવટ તેમની પાસે કરાવી અને તે માલ વેચવાને મદ્રાસ પ્રાંતનું સ્થાન પણ શેધી આપ્યું. આ રસ્તે કંઈક ધંધે ચાલતે રાખે પરંતુ પિતાના ધંધામાં બિલકુલ સુધારો કરજ નહીં એવી આદતવાળા સુસ્ત અને વ્યસની કારીગર વર્ગ ઉંચે આ જ નહીં. હાલમાં માત્ર નામશેષ “સીસગર વાડે રહ્યો છે. તેમની કંગાલીઅત, રહેવાનાં ને કારખાનાનાં ઝુંપડાં એ જાના વખતની સ્થીતિનું પ્રદર્શનને હાલના જમાનામાં પણ સજીવન રહ્યું છે. આ લેકેને આપણી કેમે ઓછી મદદ આપી નથી. છતાં, એ કાચના ઉદ્યોગની ને એ સીસગર લેકેની સ્થિતિ જોઈએ તેટલી સુધરી નથી. છતાં છેલ્લા વિશ્વયુદ્ધના વખતમાં તેની સ્થિતિ કંઈક સુધારા પર આવી છે. હવે બીજો ઉદ્યોગ સાબુને. પિાપડી નીચેની ખારવાળી માટીને ભેગી કરી તેને ચણેલા કુંડમાં સાત આઠ દિવસ સુધી પાણીમાં રાખી તેમાંને ખાર ઓગળાવી તે ઉપર આવે તે ખારવાળું પાણી એકઠું કરી તેને તાવડામાં અગ્નિથી ઉકાળી તેમાં બળીઉ” નાંખી બરાબર એ મિશ્રણ થાય તે પાણીને ભાગ બળી જાય ત્યાં સુધી તેને અગ્નિ ઉપર રાખી પછી જે ચાદાર થાય ત્યારે જમીન ઉપર પાથરી તેને ગુંદી ગુંદાવી ઠારી તનાં ચક્તાં કે ગેળ પાડી તે સાબુ તૈયાર કરતા. જ્યારે આ સાબુને ઉપયોગ પૂરબહારમાં હતા ત્યારે અમદાવાદ શહેરમાં કપડવંજ અને પ્રાંતિજ એમ બેજ સાબુને વાપર વધારે હતું. તેની ગણત્રી પણુ પ્રજામાં સારી હતી અને તેથી અમદાવાદના વતની કવીશ્વર દલપતરામભાઈએ ગુજરાતની પ્રખ્યાત વસ્તુઓની કવિતામાં એક સ્ત્રી કે જેને પતિ પરદેશ ગયે છે તેમને સંદેશ પાઠવે છે કે – હરિગીત છંદ વળી કપડવંજ કાચા સાબુ, રહી સમીપ રચાવજો, વળી ઘર દિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.” આ કવિતામાં પણ સૂચન છે કે સમીપ એટલે પાસે રહીને બનાવરાવજે. કારણ કે ત્યાંના કારીગરે જુના જમાનાના અને સુસ્ત છે માટે તમે પાસે રહી તેમને સુધારા બતાવી આ વસ્તુઓ તે સુધારા પ્રમાણે બનાવરાવી લેતા આવજે. કવિઓ કેટલી દેશ સેવા કરે છે? તેને આ નમુને. આ Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોગમાં આપણી નાતે ભાગ લીધે નથી. કારણ કે સાબુ બનાવવાની ક્રિયામાં જીવહિંસાને સંભવ હોવાથી જૈન સંપ્રદાય પ્રમાણે આ ધ શ્રાવક માટે વિર્ય છે. એટલે તે બંધ કરવાની મનાઈ છે. આ ધંધામાં ઘણે ભાગે વેહેરાઓએ ભાગ લીધે હતો અને તેને સારી રીતે જમાવ્યું હતું. પરંતુ કમભાગ્યે ઈ. સ. ૧૮૧૬ એટલે સંવત્ ૧૮૭૨ માં આ ૫ડવંજ અંગ્રેજ વ્યાપારીની કંપની સરકારના હાથમાં આવ્યું ત્યારથી આ ઉદ્યોગનાં પણ નાશનાં પગલાં બેઠાં. ઈ. સ. ૧૮૨૮માં વરાળયંત્રની શોધ થઈ ને તે પછી ત્રીશ વર્ષ થતાં થતાંમાં આગબોટ અને આગગાડી ધસારાબંધ આવવા લાગી. આવવા જવાનાં સાધનો વધ્યાં, એટલે ખર્ચ તથા સમયને પણ બચાવ થયો. જેથી કંપની સરકાર ઉપરાંત તમામ અંગ્રેજ પ્રજા હિંદુસ્તાન ઉપર વેપાર કરવા ઉતરી પડી. અને અહીંના કારખાનાને અનુકુળ વસ્તુઓ સસ્તી અને સરસ લાવી ઢગલાબંધ હિંદમાં ભરી દીધી; આથી આપણું કારખાનાં ખોટ ખાતાં થઈ ગયાં. સાબુના ઉદ્યોગમાં ઉસના ખારની જગાએ કંસ્ટીક સોડા વપરાયે. અને તે પણ સસ્તું અને જોઈએ તેટલે મળે. વળી યંત્રેથી બીજા અનેક જાતના સાબુ દેશમાં ઢગલાબંધ આવ્યા. અને તે વળી સુગંધીદાર અને અહીંના સાબુ કરતાં સેંઘા. આથી આપોઆપ આ ઉદ્યોગ બંધ કરવું પડે. તેના કારખાનાના માલીકે ને મજુર બેકાર બન્યા તે મુંબાઈ આદિ સ્થળે પુટપાથ ઉપર ધંધે શોધતા ફરવા લાગ્યા. (૩) હવે ત્રીજો ધંધે કાપડના વણાટને. હાથે કાંતેલા સુતરને હાથે વણતા વણકરોએ તૈયાર કરેલાં છેતી, પછેડીઓ, ગંજીઆ વિગેરે જથાબંધ થતાં વાહોરાઓ પાઘડીઓ વણતા, ઉંચ વર્ણની સ્ત્રીએ રેંટિયાવતી હાથે સૂતર કાંતતી. ઈ. સ. ૧૮૨૮ પહેલાં તે આ કાપડ વણવાને ધધ પુરબહારમાં હતું. વળી આ ધંધે આપણે નાતના ઘણું લેક પેઢીઓગતથી કરતા. ને તે દેસી વાણિઆની અટકથી ઓળખાતા. કપડવંજ વિશા નીમાની નાતમાં ધંધા ઉપરથી અટકે પડેલી તેમાં મેટે ભાગ અનુક્રમે ગણિએ તે (૧) દેસી (૨) ગાંધી આ બે અટકોની સંખ્યા વધારે છે. જૂને હાથ વણાટને ધંધે બંધ પડે ત્યારે પરદેશથી કાપડ મંગાવી અહીં કાપડીઆ તરીકે ઓળખાઈ તે કાપડ વેચવા માંડયું. હાલના જમાનામાં દરેક ધંધાના “એશિએશન સ્થપાય છે જેને જુના જમાનામાં મહાજન કહેતા. આપણે અહીં કાપડ એસેશિઅન તે બધાં એશિએશને કરતાં પૈસેટકે માતબર અને મેમ્બરમાં પણ વધારે સંખ્યાવાળું અને આપણી કામના સાઠ પિણોસો ટકાવાળું એસેશિઅન પહેલા નંબરનું ગણાય છે. આ ધંધાથી વીશા નીમા વાણિઆનીઆથીક સ્થીતિ ઠીક ઠીક જળવાઈ રહી છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ –૧૮૪– () ચે ધંધે લોખંડ વિગેરે ખનિજ ઉદ્યોગ, કપડવંજની આજુબાજુની જમીનમાં ડુંગરે અને ટેકરાઓ છે. તેને બદતાં તેની માટીમાં લાલ રજકણે વધુ જણાય છે. એ માટી લેખંડની કાચી ધાતુ છે એ નક્કી છે. આપણા શેકીઆ કુટુંબ તરફથી અને વેહરા ગૃહસ્થમાં મુર્હમ ખાનબહાદુર મહમદઅલી અબદુલકાદર કાંગા શેઠ તરફથી એ કાચી ધાતુની શોધ કરાવતાં સેંકડે ૪૮ ટકા લેખંડ છે એ નિષ્ણાતેને રિપોર્ટ આવેલે પરંતુ પાસે કોલસાની ખાણ જોઈએ તે નથી, તેમજ રેલ્વેથી અઠ્ઠાવીશ મૈલ દ્વર (કારણકે આ રિપોર્ટ ઈ. સ. ૧૯૧૪ પહેલાંને છે કે તે વખતે નડીયાદ કપડવંજ રેલ્વે નહેતી) તેથી ખર્ચ બહુ થવાને સંભવ હોવાથી, એ ઉદ્યોગ જીવતાંવેંત તુરત મરણ શરણ થઈ ગયો છે. (૫) ખેતીની પેદાશ ને તેને વ્યાપાર એ છેલલામાં છેલ્લો કપડવંજને જગ ચાલે છે. ખેતીના ઉધોગ વિષે આગળ કહેવાઈ ગયું છે. તેમ કપડવંજની તળની જમીનમાંથી કપડવંજની પ્રજાને પૂરું પડે તેટલું પણ અનાજ પાકતું નથી. બીજા શહેરોની માફક કપડવંજને પણ અનાજની બાબતમાં પરાવલંબી થવું પડે છે. કપડવંજી પ્રજાને તે ગામડાંમાંથી અને બહાર દેશાવરથી ખોરાકની વસ્તુઓ મંગાવી તેને બદલે અહીંની વસ્તુઓ બહાર મોકલવાની ફરજ પડતી હતી, તે ફરજવાનું બંધે આ હેરફેર કરનાર વ્યવહારીઆ એટલે વ્યાપારીઓએ સ્વીકાર્યો. આ ધંધામાં જીવહિંસાને સંભવ નહીં અને પિતાને જીવવાને ખોરાક તે જોઈએ એટલે આ સ્વાર્થ અને પરમાર્થ એ બન્ને કાર્ય સિદ્ધિવાળા ધંધામાં વિશાનીમા વણિકેએ શરૂઆતથી જ ઝંપલાવ્યું. અને તેમાં તેઓ ઠીકઠીક ફાવ્યા પણ ખરા. અને સીમાં શ્રેષ્ઠ એટલે શેઠની પદવીને પામ્યા. હવે જ્યારે જમીનમાંથી ઝાછું પાકતું નથી ત્યારે તે જમીનને ઉપયોગ છે હતે? તેના જવાબમાં એમ જણાય છે કે કપડવંજ તાલુકાની દક્ષિણ દિશા સિવાયની ઈતર દિશાઓની જમીન “માળ” નામે ઓળખાય છે. તે પડતર રહેવાથી ઘાસ પુષ્કળ થતું તેથી ઢેરની આબાદી સારી સચવાતી. વધુ ઘાસ પરર્દેશ જતું; દુધધી વિગેરે પૌષ્ટિક ખોરાકની સુંઘવારી રહેતી. પરંતુ જ્યારે રેલ્વેનું સાધન થયું ત્યારે રાજપીપળા સંસ્થાનના લેઉવા પાટીદાર, કચ્છના કડવા પાટીદાર, કાઠીઆવાડી લુહારે અને સુથાર, દરજીઓ એ બધાનાં આગમન કપડવંજમાં થયાં. તેમણે માળની જમીન ભાંગીને ખેતી લાયક બનાવી, તેમાં કપાસની ખેતી ખીલવી. બીજી જાતની જમીનમાં મગફળી, વલઆરી, જીરૂ, ગવાર, ભીંડી વગેરે પાક જે જે જમીનને માફક આવે તેવા પાક આ નવા આવનારા ખેડુતોએ અને તેમની Page #228 -------------------------------------------------------------------------- ________________ શા, વાડીલાલ મગનલાલ (ઇનવાળા) જેઓએ કપડવણજમાં ઘણું મોટું સાહસ ખેડી પ્રથમ પંકતિની જીનીંગ ફેકટરી નાખી, આપણી આખી કોમને રૂના બીઝનેસમાં નિર્ભર કીધા છે. ધાર્મિક તેમજ વ્યવહારિક દરેક કામમાં પોતાના ટાઈમનો ભોગ આપી સદાય આગળ પડતો ભાગ લે છે. આ પુસ્તક છપાવવામાં પણ તેમણે રૂા. ૨૫૦] ની સહાય કીધી છે. Page #229 --------------------------------------------------------------------------  Page #230 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૫– દેખાદેખી જુના ને આળસુ વતની ખેડુતોએ ઉગાડવા માંડયા. તે બધી વસ્તુઓ થોકબંધ કપડવંજના બજારમાં આવી ને તેને વ્યાપાર બીજા વણિકો સાથે આપણું વણિકોએ ધમધોકાર ચલાવ્યો. કપાસની છત થવાથી તેને પીલી રૂ કાઢી તેની ગાંસડીઓ બાંધી મુંબઈ-અમદાવાદની મોલના દરવાજે ખડી કરી દીધી. હાલ જેમ ભરુચ-આકેલા વિગેરે કપાસની વધુ પેદાશવાળા સ્થળોમાં રૂના ભાવ બોલાય છે ને વ્યાપાર ચાલે છે ને તે સ્થળનું લીષ્ટ છે તે લીબ્દમાં કપડવંજ વિજયં એ નામ પણ દાખલ થઈ ગયું છે. “વિજય એ એક રૂની જાત અને તે કપડવંજની આસપાસની જમીનમાં વધારે પ્રમાણમાં થાય છે, અને એ રૂ બીજા દેશી રૂ કરતાં ઉત્તમ કેટીનું ને લાંબા તારનું બને છે. તેથી કપડવંજ વિજય એ નામ વ્યાપારીઓના ભાવના લીસ્ટમાં દાખલ થઈ ગયું છે એ કપડવંજ માટે આ એકવીસમી સદીની શરૂઆતમાં શુભ નિશાની છે. રેલ્વે આવતા પહેલાં એક જીન બરાબર ચાલ્યું નહિ ને તેને બંધ કરવું પડયું. તે જગાએ કપડવંજમાં અત્યારે પાંચ-છ જીન ચાલે છે તેમાં આપણી નાતવાળાની બહુમતિ છે એ આવકારદાયક છે. કપાસની માફક મગફળીનો પાક પણ કપડવંજ તાલુકામાં સારો થાય છે તેને પીલી તેલ કાઢવાને “તેલની મીલ” નામે ત્રણેક કારખાનાં ચાલે છે. તેમાં આપણી નાત તે હોયજ હોય. એમાં કંઈ નવાઈની વાત નથી. આ સિવાય બીજી ચીજો વળીઆરી, જીરૂ એ વસ્તુઓ સેંકડો કળશી ભરી રાખનાર અને સમય સારો આવે પરદેશ વેચનાર વ્યાપારીઓમાં પણ આપણી નાતની બહુમતી છે. આ પરદેશી ખેડુતોએ આવી જમીનને ખેતી લાયક બનાવી તેમાં ખર્ચવા નાણાં જોઈએ એ નાણાં પિતાના દેશમાંથી સાથે લાવે તેવા સાધન સંપન્ન નહોતા. તેઓ તે ધન શોધવા આવ્યા હતા. તેમની સાહસિક વૃત્તિ જોઈ આપણા નીમા વણિઆઓએ એ પરદેશી અને અજાણ્યા ખેડુતોને સાહસિક વૃત્તિથી નાણાં ધીર્યા ને તેના બદલામાં તેમની સુધારેલી જમીનમાં ભાગ પડાવી ઓછાવત્તા અંશે પિતે પણ જમીનદાર બની પોતાના વંશ વારસોને સુદૃઢ અને સુખી કરવામાં પાછા પડ્યા નથી. આ રીતે કપડવંજમાં અને બહારગામમાં બંધ કરી, એક બીજાની અરસપરસ મદદ અને સહકારથી કપડવંજ વિશાનીમા વણિક મહાજનની સમસ્ત જ્ઞાતિ પિતાની અસલ સ્થિતિએ પહોંચવા ધસી રહી છે એ એક આનંદદાયક બીના છે. આ ઉપરાંત પિતાની વંશપરંપરાગતની પરેપકાર વૃત્તિને ઉપયોગ કરી પ્રજા સેવા કરવાને સંતોષ મેળવવાના રસ્તા હાલના જમાનામાં બદલાયા છે. તે બદલાયેલા રસ્તાઓમાં પણ આપણા વણિકે માંની સાધનસંપન્ન વ્યક્તિઓ Page #231 -------------------------------------------------------------------------- ________________ ~૧૮૬ ઠીક ઠીક ધસી રહી છે. સ્થાનિક મ્યુનિસીપાલીટીમાં આજથી વીશ વર્ષ અગાઉ જે માત્ર એકજ ગૃહસ્થ મેમ્બર તરિકે મીરાજતા તેના કરતાં વધારે ગૃહસ્થા અત્યારે મ્યુનિસીપાલીટીમાં ખીરાજે છે એટલુંજ નહીં પણ તે બધા કામ કરવાની કમીટીના ચેરમેન પદે ચુંટાઈ પ્રજા સેવાના લાભ મેળવે છે. તે ઉપરાંત લેાકલાની તાલુકા સમીતિ, જીલ્લા સમીતિ, પ્રજાહિતા સેવા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય મંડળ, સેવાસંઘ, અને તેનું દવાખાનું ઇત્યાદિ પ્રજા મંડળનાં ગણાતાં અંગામાં આપણા નીમા ગૃહસ્થા ઘણું સારૂ કામ કરી રહ્યા છે. તે ધન્યવાદને પાત્ર ગણાય–તેમની પછીની પેઢીના યુવાનાને આ અનુકરણીય છે. હાલ કાર્યકર્તા, ઓનરરી વર્ક અને તેમના અનુગામીઓને પરમાત્મા સમુદ્ધિ અને પ્રેરણા બળ આપે એવી પ્રાથના છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું . કપડવંજ વીશાનીમા વણિક મહાજનની જ્ઞાતિના ગોત્રની વહેચણી તથા તે બધા કુટુંબોની વંશાવલિ સં. ર૦૦૫ ચૈત્ર સુદ ૧૫. કપડવંજ નિવાસી વિશાનીમા વણિકના દરેક કુટુંબનાં ગોત્રના નામના મૂળ શબ્દ તેના સત્ય અર્થ જણાવનારૂં પત્રક. कुलदेव-शामलाजी. कुलदेवी-सर्व मंगला. પ્રમાણુ અનુક્રમ નંબર | કુટુંબના મુખ્ય માણસનું નામ લોકભાષામાં તેમજ હાલની ગુજરતી ભાષામાં બોલાતું ગોત્રનું નામ સંસ્કૃત ભાષામાં ગોત્રનું નામ તથા તેના છુટા શબ્દો અર્થ સહિત પ્રાકૃત ભાષામાં ગોત્રનું નામ તેના છુટા શબ્દો તેના અર્થ સહિત रुद्रगयोपाख्यान ना ક શ્લોકનો આંક ! ૨૪મા અધ્યાયના शब्दचिंतामणि #ોષના પુષ્ટને प्राकृत शब्दमहार्णव તોષ ના થઇને આંક अभिधानराजेन्द्र कोष ના ભાગ તથા પૃષ્ઠને આંક ગુજરાતીમાં તેના અર્થ અને ભાવાર્થ . ૧ શેઠ હીરજી અંબાઈદાસ સાખી ૨ |દેસી લક્ષ્મીદાસ કેસવદાસ ૧૨૪૪. शांखिक ફાં–શંખજેવી પવિત્ર દરીઆઈ વરંતુ -કરનાર, બનાવનાર संखि (શાંવિક્ર) મંગળવસ્તુ, શંખ જેવી પવિત્ર દરિઆઈ ૧૦૩૯ | ભા-૭ વસ્તુઓનાં ઘરેણાં બનાવરાવી તેનો ૬૫ | વેપાર કરનાર જથાના ગોત્રનું નામ વિક ને તે ઉપરથી લેક ભાષામાં સાખી. ૩|ગાંધી રૂઢજી રહીઆ (ઘીઆણું પિતાનનમ્ છૂત-ધી ગાંધી જોઈતાદાસ રૂઢજી ગાયન-લાવનાર મું—પાદપુરણ ગાંધી પરમાનંદ રૂઢ અવ્યય ધીએ નૈવેધમાં પવિત્ર અને ખાસ ૪૩૧ Tfધગાળા ભા-૩ |જરૂરની વસ્તુ છે તેને વેપાર વિગ–ધી ૩૮૬ | ૧૦૪૦ કરનાર જથાના ગોત્રનું નામ માયા - લાવનાર ] ૧૩૮ તાનનમ્ ને તે ઉપરથી લેક ભાષામાં ઘીઆણું. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૯૮૫ मण्याणकम् મખિ–હીરા, રત્ન માનવ”—લાવનાર ૪ વિસ્તા દેસી મણુઆણા નાનાના દેસી જોતા પુંજી મળિ હીરા વસ્તા પિખરાજ વિગેરે દોસી રતનજી પુંજીઆ વસ્તા માનન-લાવવું દેસી મીઠાભાઈ વસ્તા મું-–પાદપુરણ અવ્યય હીરા પિોખરાજ આદિ ઝવેરાતનો ૮૨૯ ભા. ૬ ઘધ કરનાર વેપારીના જથાના ૧૩૮ | ૯૭ |ગોત્રનું નામ મખ્યાનનમ્ ને તે ઉપરથી લોકભાષામાં મણીઅણિા , ૧૪૪ ૪૩ રંગજી દયાળદાસ શાહ | મેચુઆણા મંવનનમ્ મં-ઉંચું આસન ઉમંડપ માનયન-લાવનાર મુ–પાદપુરણું અવ્યય मंचाणकम्| સંવ-ઉંચું આસન બા-લાવવું ૧૪૪ | –કરનાર ૨૪૩ લગ્ન, સભા, સાજનું, યજ્ઞ વિગેરે ૮૨૦ | ભા. ૧ | માટે મંડપ બાંધવાની અને તેને ૧૩૭ | ૧૭ શણગાર વાની વસ્તુઓ રાખનાર ૨૮૧ | અને તેને વેપાર કરનાર જવાના ગોત્રનું નામ મંચનયનને તે ઉપરથી લોકભાષામાં મંચઆણું, પ્રમાણિકપણાથી ઈન્સાફ કરનાર ૬૦૫ | ભા. ૪ |ને તે પ્રમાણે વર્તનાર જવાના ગોત્રનું નામ ન્યાયાનયનરમ્ ને તે ૦૫] ઉપરથી લેકભાષામાં તૈયાણક ૧૮૮ णायकारिण નાચ-ન્યાયા ૭૪ • મહેતા કાલીદાસ નિયાણક |ચાયાનનમ્ જીવણદાસ ન્યાઈન્સાફ, કાયદે ૭) શાહ મુળચંદ ડાહ્યાભાઈ બાન-લાવનાર મૂ–પાદપુરણ અવ્યય ધિશ ૧૪૪ ફિ–કરનાર ૨૪૩ ૮ | દોસી ભૂધર તથા ત્રીકમી દત્તાણું કુંવરજી દોસી દેવચંદ ભૂધરદાસ દોસી કુબેરદાસ ભૂધરદાસ દેસી ત્રીકમજી કુંવરજી. दत्तानयनकम् દ્રત્ત-આપેલું દીધેલું સંભાળેલું, રક્ષેલું માનન-લાવનાર મૂ–પાદપુરણ અવ્યય दत्ताणयणं આપેલું લાવનાર, ધીરધારને ૫૬ ૬ 17-આપેલું | ૫૫૯ | ભા. ૪ ધંધે કરનાર વેપારીના જથાના સ્થાપિત, થાપણ | ગોત્રનું નામ નાનામ્ ને તે | મનથri–લાવનાર | ૧૩૮ | ૨૪૪૯ ઉપરથી લેકભાષામાં દત્તાણું ૧૪૪. ૨૪૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ કપડવંજ નિવાસી વિશાનીમા વણિકેના દરેક કુટુંબના ગેત્રના નામના મૂળ શબ્દ તેના સત્ય અર્થ સાથે જણાવનારું પત્રક. कुलदेव-शामलाजी. कुलदेवी-सर्व मंगला. પ્રમાણ T અનુક્રમ નંબર કુટુંબના મુખ્ય માણસનું નામ લોકભાષામાં તેમજ હાલની ગુજરાતી ભાષામાં લખાતું ગોત્રનું નામ સંસ્કૃત ભાષામાં ગોત્રનું નામ તથા તેના છુટા શબ્દો અર્થ સહિત પ્રાકૃત ભાષામાં ગોત્રનું નામ તેના સી છુટા શબ્દો તેના અર્થ સહિત रुद्रगयोपाख्यान ना શ્લોકનો અંક : છે ૨૪મા અધ્યાયના शद्वचिंतामणि આંક પોષ ના પુષ્ટનો ક. प्राकृत शद्ध महाणव જોઉં ની પૃષ્ટિના આંક अभिधान राजेन्द्रकोश ના ભાગ તથા પુષને ગુજરાતીમાં તેને અર્થ તથા ભાવાર્થી ભા. ૩ कटुआणकम् ટુમ-તીખા તથા| ૨૭૩ કડવા રસવાળાં મા–લાવવું ૧૩૭ મ્ કરનાર ૨૮૧ તીખું, કડવું, તેલ સરીયું ડાળીઉં | કણઝીઉં વિગેરે તેલના વેપારીના જથાના શેત્રનું નામ નિયન ને તે ઉપરથી લેક ભાષામાં કડઆણ, મોદી રંગછ નાનાભાઈ કડઆણ कट्टानयनकम् લક્ષમીદાસ ટું-તીખોરસ ૧. શાહ શંકરલાલ તીખાશ જમનાદાસ દોલતચંદ માનયુન-લાવનાર ૧૧ શાહવાડીલાલ નાથજીભાઈ જમ્ પાદપુર્ણ વજલપુર અવ્યય ૧૨ પરી. કરમચંદ ત્રીકમજી | કઠલાણ | યુટનશ્ચિમ્ ૧૨ પરી. નારણજી વસનદાસ વૃષ્ટઝ-પુથ્વીની સપાટી- જમીન ભુમિસ્થળ માન-ઉત્તેજન આપનાર कुटाणाणु ફાળ-ખરાબ જગા | ૨૪૩ Tગાણુ-લાવનાર ૧૩૮ | ભા. ૩ |પૃથ્વીની સપાટી એટલે જમીનનું | ૫૭૮ સ્થાન જે ને જે યોગ્ય હોય તેવી નક્કી કરી આપનાર જથાના ગોત્રનું નામ લુટાનવ ને ઉપરથી લેક ભાષામાં કુઠલાણી, ૧૩) દાસી જીવણલાલ સુંદરજી ॥ दध्यानयकम् ધિ-દહીં માનયન-લાવનાર વર્મી-પાદપૂર્ણ અવ્યય दह्याणकम् | રઢિ-દુધના વિસર પામેલું ૨૫ ગા-લાવવું | જમ્મુ-કરનાર ભા. ૪ દિહી-દુધ-માખણ વિગેરે લાવનાર પ૬૪ | ૨૪૮૭ |અને તેને વેપાર કરનાર જથાના ગોત્રનું નામ વગ્યાન મું ને ૧૩૭ તે ઉપરથી લોક ભાષામાં દહ૨૮૧ આણા, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પરી મનસુખભાઈ પાનાચંદ શૈલીઆણા રાયાનયનરમ્ -ધન-દોલત-સનું માનયન-લાવનાર મું-પાદપુરણ અવ્યય रांयाणकम् Jરમમ-રૂપું-ચાંદી ૧૪૪ ] કાળક્ર–લાવનાર ૨૪૩. ભે. ૩ ૧૩૮ | ૪૧૭ ધનદેલત, સોનું વિગેરે દ્રવ્ય લાવનાર અગર વાપરનાર જવાનું | ગોત્રનું નામ રાજાનનમ્ અને તે ઉપરથી લેક ભાષામાં રહીઆણી, ૧૫ ગાંધી ભવાનીદાસ જીવણદાસ કચ્છીઆણું આશ્વાનનું વછ–એ નામને દેશ છે મધ-ઘોડા માનનં-લાવનાર कच्छास्साणय] ૨૨૭ | જલ્શ—એ નામને | ૨૬૬ | ભા. ૩ દેશ છે ૧૧૫ | મસ-ધો. ૧૮૩ માચાં-લાવનાર | ૧૩૮ કચ્છ દેશમાંથી ઘોડા લાવી અહીં વેચનાર ઘોડાના વેપારી સેદાગર, ના જથાના ગોત્રનું નામ...... છાધાનથનમ ને તે ઉપરથી લોક ભાષામાં કચ્છીઆણું, ૧૧૫ ૧૬) તેલી ખાતુ ભમભાઈ खरिआणकम् ૩૮૭ | aરિના-કસ્તુરીને ખરીઆણ વરવાનમ્ | રિવા-કરતુરીને ભુકો. માનકુ-ઉત્તેજન આપનાર, લાવનાર ભા. ૩ | કસ્તુરી જેવી મોંધી અને ઉપયોગી વસ્તુ બહાર દેશથી મંગાવી તેનો વેપાર કરનાર વણિકોના ગેત્રનું ૭૨૩ નામ રવાનામ્ ને તે ઉપરથી લોક ભાષામાં ખરીઆણા. ૧૪૩ | HTTલાવવું —કરનાર ૧૩૭ ૨૮૧ ૭૧ ૧૭ દેસી દયાળ ભુલા તથા | ચંપાર્ક | પાનનં ભુખણ ભુલા –ચંપા નામની સુગંધીદાર કુલ માનયનલાવનાર चम्पकाणयम् ૩૯૫ ૩૯૫ I “પપ્પા–ચંપાનું ફુલ ૧૩૭ બાળ-લાવવું ૨૮૧ ૧૪૪ મૂ-કરનાર ભા. ૩ ચંપ આદી સુગંધીદાર અને ૧૦૯૭ | સુરંગી ફૂલને વેપાર કરનાર જથાના ગોત્રનું નામ ચંપાનને ને તે ઉપરથી લોક ભાષામાં ચંપાર્ક. Page #236 -------------------------------------------------------------------------- ________________ પડવંજ નિવાસી વિશાનીમા વણિકના દરેક કુટુંબના ગેત્રના નામના મૂળ શબ્દ તેના અર્થ સાથે જણાવનારૂં પત્રક. कुलदेव-शामलाजी. कुलदेवी-सर्व मंगला. અનુક્રમ નંબર કુટુંબના મુખ્ય માણસનું નામ સંસ્કૃત ભાષામાં | | ગોત્રનું નામ તથાઈ તેના છુટા શબ્દો અર્થ સહીત ગુજરાતીમાં તેને અર્થ તથા ભાવાર્થ લોક ભાષામાં તેમજ હાલની ગુજરાતી ભાષામાં બોલાતું ગોત્રનું નામ रुद्रगयोपाख्यान ना ૧૪મા અધ્યાયના કને આંક शब्दचिंतामणि कोष ના પુષ્ટને આંક 'પ્રાકૃત ભાષામાં ગોત્ર નું નામ તથા તેના છુટા શબ્દો અર્થ | સહિત પ્રાકૃત શબ્દમહાર્ણવ કાશના પૂષ્ટને આંક અંવિધાને રાજેન્દ્ર કાષના ભાગ તથા પૃષ્ણનો આંક ૪૧૫ ૧૮ ગાંધી રંગછ તુરીદાસ |ગરીઆણા ગુનયનમ્ (ગાંધી હરજીવન રઘનાથ) ગુ–આચાર્ય ઘરના - વડિલ અથવા | રિઝલ્-ઘણા મોટા ભાવ વાળા ગારીન-લાવનાર જમ્મુ–પાદપુરણ અવ્યય गुरुआणकम् ગુરુમ-ઘમપદેશક ૩૭૪ ગા—લાવવું ૧૩૭ મું–કરનાર | ૨૮૧ રિયન-મોટાપણું ભા. ૩ ૮૫૦ ગુરૂઓને પૂજનાર અથવા મોટાપણાને ઈચ્છનાર એટલે ઉદાર | મનવાળા, બીજાને મદદ કરવાની ઇચ્છાવાળા વણિકોના જથાના ગોત્રનું નામ ગુનયનરમ ને તે ઉપરથી લોક ભાષામાં ગરી- જ આણું. ४०४ ૧૪૪ ૨૪૩ ४०७ ૧ પરી રંગછ રાઘવજી (પરી ચીખલાણુ| વિક્ષાનચનવેમ્ મનસુખભાઈ માણેકચંદ) નવ-સહનકરવું સાયન્-લેવનાર - પાદપુરણ અવ્યય चिखअआणायणं ૪૬૫ )વિમ- સહન ૧૪૪ શીલતા વાળો ૨૪૩ સહિષ્ણુ માયાલાવનાર સહનશીલતા અને ધીરજવાન ગુણવાળ વણિકાના જથાના ગેત્રનું નામ વિનયન ને તે ઉપરથી લેકભાષામાંચિખલાણા. ૧૩૮ ૨) શાહ દયાળજી માધવજી ગુલદાણા |મુધાનાનયમ્ અને દેવચંદ માધવજી ગુડ-ગોળ સાકર ધન-ધાણ આનર્ત–લાવનાર गुडधाणाणकम् ૪૫૩. ગુલાલસાકરે ધા-એકજાતને ૧૪૪ મશાલ ગામ-લાવનાર ૩૭૨ ૬૦૦ ૬૫૧ ગળ-ધાણ-સાકર વિગેરે શુકનભા. ૩ | વંતી વસ્તુઓને વેપાર કરનાર ૯૦૫ જથાના ગોત્રનું નામ સુધાનાચવું ને તે ઉપરથી લેક ભાષામાં ગુલદાણા, ૧૩૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૨૧ દોસી હરજીવન કુબેરદાસ |મહીમાણા મUાનથનમ નારાયણજી મહી–પૃથ્વી માનન-લાવનાર ૨૨ પરી.નગીનદાસવિમળચંઈ જેમ–પાદપુરણ અવ્યય ૨૩ શાહ નાનાભાઈ કીશોર-મિયાણક मानानयनकम् દાસ તથા શાહ ત્રીકમદાસ માન-માપવું કીશોરદાસ માપણી કરવી, ચોકસાઈ કરવી ૨૪ શાહ મંગળદાસ ગાયન-લાવનાર શામળદાસ જમુ–પાદપુરણ અવ્યય ૨૫ દેસી ભુધરજી ગોરધન હરીઆણા દર્યાનયમ મહુવાળા | રિ-ઘેડો ૨૬ શાહ ચુનીલાલ માનયન-લાવનાર શામળદાસ ક–પાદપુરણ અ. ૨૭ી પરી. લક્ષ્મીદાસ રંગજી कुठकम् તથા પરી. પરભુદાસ વટવા–ધોળી તુલસી] રંગજી કરવી मह्याणयण ] જમીનનો ઉપયોગ કરી શકાય | ૧૦૨૮ મી-પૃથ્વી, જમીન ૮૪૫ | ભા. ૬ તેિવી બનાવનાર જથાના ગોત્રનું ૧૪૪ | માયા -લાવનાર | ૧૨૮ | ૨૨ ૦ ]નામ મહાનયનરમ્ ને તે ઉપરથી લોક ભાષામાં મહી આણ. ૨૪૩ मयाणकम् વસ્તુઓના તેલ, માપ, વજન ૧૯૩૪ મા–મા૫, ૫રી વિગેરેનું નિયમન કરનાર એક્સ માપ ૮૪૮ | ભા. ૬ | કરનાર તે માટે ત્રાજવા કાટલાં મચા-ચોકસાઈ २३८ જે વિગેરે રાખનાર વેપારીના ४४ જથાના ગોત્રનું નામ માનાનથન – ને તે ઉપરથી લોક ભાષામાં ૧૪૩ બાળમુલાવનાર મયાણક हर्याणकम् ઘેડા લાવનાર ને વેચનાર સેદા१३८ રિઘોડો ૧૧૮૫ | ભા. ૭Tગર વણિકોના જથાના ગોત્રનું १०४ માન*-લાવનાર ૧૨ ૭ / ૧૧૮ રે નામ દૃનયન ને તે ઉપરથી લેક ભાષામાં હરીઆણા, કુટ-ગાંધીની દુકા ભા. ૨ સુગંધીદાર ધુપ, અત્તર ધુપેલ ૨૧૦ {નેથી મળતી ૫૭૮ | અગરબત્તી વિગેરે બનાવરાવી વસ્તુઓ તેનો વેપાર કરનાર જથાના ગોત્રનું નામ કુમ ને તે ઉપરથી લેક ભાષામાં કઠ. गुडाणकम् | ગોળ લાવવાનું ઇચ્છનાર ગોળ જે ૪૧૩ મુકું-લાલસાકર ભા. ૩ [ સારા કામમાં વપરાય છે. ભગવાન ૧૪૪ ગળ ને નરેદ્યમાં ધરાવાય છે તેવી ૨૪૩ બાળ-લાવનાર પવિત્ર વસ્તુ ગોળ તેનો વેપાર -કરનાર ૨૮૧ કરનાર જથાના ગોત્રનું નામ ગુEનયનમ્ ને તે ઉપરથી લોકભાષા માં ગુડાણ ૧૯૨ ૨૮. દેસી કુંવરજી રતનજી ગુડાણ गुडानयनकम् મુર-ગાળ માનન-લાલવું મું—પાદપુરણ અવ્યય ૩૧૨ ૧૩૭ ૯૦૫ ૯૦૫ 15 વિના, Page #238 -------------------------------------------------------------------------- ________________ કપડવંજ સી નિવાવશાનીમા વણિકના દરેક કુટુંબના ગેત્રનાં નામના મૂળ શબ્દો તેના સત્ય અર્થ સાથે જણાવનારું પત્રક कुलदेव-शामलाजी. कुलदेवी-सर्व मंगला. પ્રમાણુ અનુક્રમ નંબર કુટુંબના મુખ્ય માણસનું નામ લોકભાષામાં તેમજ હાલની ગુજરાતી ભાષામાં લખાતું ગેત્રનું નામ સંસ્કૃત ભાષામાં ગોત્રનું નામ તથા તેના છુટા શબ્દો અર્થ સહિત रुद्रगयोपाख्यानन ૨૪મા અધ્યાયના લેકને આંક | शब्दचिंतामणि જોષ ના પૃષ્ટને આંક પ્રાકૃત ભાષામાં ગોત્રનું નામ તેના છુટા શબ્દો તેના અર્થ સહિત प्राकृत शब्द महार्णव જોષ ના પૃષ્ટને આંક अभिधान राजेन्द्रकोश ના ભાગ તથા પુષ્ઠના આંક ગુજરાતીમાં તેને અર્થ તથા ભાવાર્ય રા ગાંધી ખેમચંદ શંકરદાસ |વિકમાણક/ વિદ્યુમનનિયનમ વિકમ=પરવાળા आनयनम् = લાવનાર ૧૧૭૭ १४४ विद्रुमाणकम् | પરવાળા જે ઔષધમાં કામ વિદ્યુમ-પરવાળા | ૬૮ | ભા. ૬ | આવે છે એ પરવાળાંના વેપારીના | મળમૂ-લાવનાર] ૧૩૮ | ૧૧૯૫|જથાના ગોત્રનું નામ વિતૃમાનનમ અને તે ઉપરથી લોકભાષામાં - વિદુમાણકં. | ૩૦Jતેલી મનોહરદાસ રણછોડદાસ તથા તેલી નારણદાસ રણછોડદાસ ૩૧/નગીનદાસ મનસુખભાઈ કચલાણી | कचानयनक –વાળ, કેશ માનયન-લાવનાર -પાદપૂર્ણ અવ્યય कयाj કેશ, વાળ બાજુ–લાવનાર ઉન-રેશમ-વાળ વિગેરે લાવી તેને ૨૮૩ | ભા. ૩ ઉપયોગી બનાવરાવી તેને વેપા૧૩૮ ૩૪૬ | ૨ કરનાર જથાના ગોત્રનું નામ વાચન ને તે ઉપરથી લોક ભાષામાં કચલાણું ગાત્ર. ૮૫ ફરીદાસી છવલાલ ખુશાલન જાણાણ દાસ મનસુખભાઈ | પાનાનથન વન–રય, ગાડી, પાલખી, વિગેરે વાહન ગાયલાવનાર जाणाणकं કાળ-રથાદિવાહનો નૌકી, જહાજ| ૪૪૧ ૧૦૭૨ | મા-લાવવું ૧૩૭ ૧૪૪ | કર્મ કરનાર ૨૮૧ જવા આવવનાં સાધનો રથ ગાડી વહાણ હોડી વિગેરે સાધન ભા. ૪ રાખનારને પ્રજાને પુરાં પાડનાર ૧૪૪૮ જથાના ગોત્રનું નામ નાનને ને તે ઉપરથી લેક ભાષામાં જાણાણક, Page #239 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નંબર લોક ભાષામાં તેમજ હાલની ગુજરાતી ભાષામાં બોલાતું ગોત્રનું નામ । रुद्रगयोपाख्यान न ૧૪મા અધ્યાયના કને આંક शब्दचिंतामणि कोष ના પૃષ્ટને આંક કપડવંજ નિવાસી વીશાનીમા વણિકના દરેક કુટુંબના ગેત્રના નામના મૂળ શબ્દ તેના અર્થ સાથે જણાવનારૂં પત્રક. कुलदेव-शामलाजी. कुलदेवी-सर्व मंगला. સંસ્કૃત ભાષામાં પ્રાકૃત ભાષામાં ગોત્ર ગુજરાતીમાં તેનો અર્થ તથા કુટુંબના મુખ્ય ગોત્રનું નામ તથા નું નામ તથા તેના ભાવાર્થ માણસનું નામ તેના છુટા શબ્દો છુટા શબ્દો અર્થ | અર્થ સહીત સહિત પ્રાકૃત શબ્દમહાવી કેશના પૃષ્ણનો આંક અવિધાન રાજેન્દ્ર કોષની ભાગ તથા પૃષ્ટને આંક ૩૩] શાહ કલાચંદ જેઠાભાઈ કાપરાવાલા વડવાણ વિવાનિયનનું વાવ-સમુદને અગ્નિ માનયમ–લાવનાર મૂ–પાદપૂર્ણ અવ્યય ૧૧૫ર ૧૪૪ वडवाणकम् વડવા-સમુદનો અગ્નિ ગા-લાવવું જમુ-કરનાર ૬૨ ૦ ૧૩૭ ૨૮૧ સમદ્રનો અગ્નિ વડવાનલ જેવા શ્રેષ્ઠ અગ્નિ સંબંધી જ્ઞાન ધરાવનાર, દાવાનલ વિગેરે જે દેખરેખ રાખનાર જથાના ગોત્રનું નામ વહેવાનયનરમ્ ને તે ઉપરથી લોક ભાષામાં વડવાણું, ૩૪) શાહ અમીચંદ વિઠ્ઠલભાઈ વીડવાણું યાનાનયજૂનું વિધાન-વિધિ કર વાની રીત પ્રકાર માનયર્ન-લાવનાર विहाणाणयणं ધાર્મિક ક્રિયામાં શાસ્ત્રોક્ત વિધી વિશ્વાન–શાસ્ત્રોકત થી પદ્ધતિ બતાવનાર વિધીપુર્વક ૧૧૭૭ વિધી રીત] ૧૦ ૧૧ | ભા. | કામ કરવાનું જાણનાર વિદ્વાને ૧૪૪ ગાય-લાવનાર | ૧૩૮ | ૧૨૭૪ ના ગોત્રનું નામ વિધાના નયનમ્ ને તે ઉપરથી વીડવાણું, ઉપ શાહ છોટાલાલ ચુનીલાલ ૩૬ શાહ ખેમચંદ ગોવિંદજીનીરાણું કોળીવાલા नीरानयनकम् નિર-પાણી-જળ-રસ માનન–લાવનાર રમૂ–પાદપૂર્ણ અવ્યય णीराणकं ૭૨૮ ગીર–પાણી-જળ ૧૪૪ Tગા-લાવવું જળ માર્ગ વેપાર કરનાર અને ભા. ૪ પાણીના પરબો વિગેરેની વ્ય૧૩૭ | વસ્થા કરનાર જવાના ગોત્રનું નામ નાનથનમ ને તે ઉપરથી ૨૮૧ | ૨૧૫૩ નીરાણું ૨૪૩ |મૂ-કરનાર s[ શહિ હરજીવન મૂળદાસીમડીમંડનાનથનમ મંદન-ઘરેણું શણ ગાર આભુષણ માયા-લાવનાર मंडणाणम् મંડળ-આભૂષણ ૯૮૬ શણગાર ૧. ૪ Tબાળ-લાવનાર દાગીના ઘરેણું અલંકાર વિગેરે તૈયાર કરાવી વેચનાર વેપારીના ૯૨૧ : ભા. ૬ Tગોત્રનું નામ મંદનાનયજં ને તે ૧૩૮ ૧૮ ઉપરથી લોક ભાષામાં મંડઆણું Page #240 -------------------------------------------------------------------------- ________________ ४४४ ભા. ૪ ૩૮ શનીલાલ જેચંદદાસ શાહજીયાણક નીવાયનવેમ્ નીવ-ચૈતન્ય ઉત્સાહ, પ્રેરણ માનવ-ઉત્તેજન આપનાર जियाणकम् ૫૦૧ | વિય-પરાભવ પામેલા, છતાએલા) ૧૪૪ | ગાજરમ-ઉતેજન • આપનાર ૧૩૮ ૧૫૧૧ હારેલાઓને અને નિર્બળ નિરુસાહિ થયેલાને જીવન વ્યવહારની વસ્તુઓ આપી તેમને જીવવાને તૈયાર કરનાર દયાળએના ગોત્ર નું નામ વાચનક્રમ ને તે ઉપરથી લેક ભાષામાં અને તેમજ ગુજરાતીમાં જીયાણર્ક ૪૪ 1 कम्बलाणकम જસ્થ-કામળી ઉનનાં કપડાં ૩૯| ગાંધી નહાલચંદ કાલીદાસ, કંબલાણું | कम्बलानयनकम् : દીપરાવાલા કન્વર્ટ-કામળ ધાબળી-શાલ વિગેરે ઉનની વસ્તુઓ માનયુન-લાવનાર મુ-પાદપૂર્ણ અવ્યય ૪૦| શાહ બાલુભાઈ મણિકાણ, માળિયાનયમ ખુબચંદદાસ માળિ-રાતા રંગના ઝવેરાતની એકજાત માણેક માનનં-લાવનાર ઉનની વસ્તુઓ કામળી, ધાબળી ૨૬૭ | ભા. ૩ |શાલ વિગેરે ગરમ કાપડ બનાવ રાવી તેના વેપાર કરનારના ગોત્રનું નામ સ્વસ્ટા નયનરમ્ ને ૧૩૭ ૧૯ તે ઉપરથી લેકભાષામાં કમ્મુ લાણું. ૧૪૪. | ગાળ-લાવનાર २४३ ७२ माणिकाणकम મા#િ-માણેક બાળ-લાવવું મૂ-કરનાર ૧૦૩૨ ૮૦૬ ૧૩૭ ૨૮૧ માણેક એ રાતા રંગની ઝવે ભા. ૬ રાતની ખનિજ વસ્તુ છે તેનો - ૨૪૫] વેપાર કરનાર જથાના ગોત્રનું નામ માજિસ્થાનનમ્ તે ઉપરથી લોક ભાષામાં માણિકાણા १४४ ૪૧)શાહ શાંતીલાલ છોટાલાલ કુડાર્ક શીવલાલ कूडाणकं -લોખંડનો હથોડે कुटानयनकम् ર–પત્થર ભાંગવાને લોખંડને હશેડો, ઘણ માનચન-લાવનાર મૂ–પાદપુરણ અવ્યય લોખંડની વસ્તુઓના વેપારીના ભા. ૩ તથાના ગોત્રનું નામ દાનનવમ્ તે ઉપરથી લેક ભાષામાં કડાણુક ૫૭૮ ૩૦૮ ૧૪૪ ૨૪૩ બાળ-લાવનાર સૂચના-(૧) સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષામાં ઘણું વ્યાકરણના નિયમે છે તેમાંથી આપણે જરૂર પુરતા થડા લખ્યા છે. (૧) પ્રાકૃતમાં “ર” ને બદલે જ વપરાય છે. જુઓ વ. શ. મ. કોષનું પૂષ્ટ ૬૦૫ (૨) “” ને બદલે “જ” અને “2” ને બદલે ” ઘણે ભાગે વપરાય છે – રામ ભવતુ – Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કપડવંજ નિવાસી વિશાનીમા મહાજન સમગ્રના એકતાલીસ કુટુંબની વંશાવલીઓ કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ગોત્રનું નામ શેઠ અંબાઈદાસ વિ-સાખી હીરજીભાઈ કરસનદાસ વૃંદાવનદાસ ગુલાલચંદ વૃજલાલભાઈ જલાલભાઈ મેતીએ મોતીચંદ લાલચ લાલચંદ મીઠાભાઇ મીઠાભાઈ જયચંદભાઈ નથુભાઈ | = અમૃત શેઠાણી કેવળભાઈ લલ્લુભાઈ દોલતભાઈ શીવાભાઈ ૦ = માણેકશેઠાણી પ્રેમાભાઈ શામળભાઈ ગિરધરભાઈ નહાલચંદભાઈ જેશીંગભાઈ નિર્મળાબહેન માણેકશેઠાણી રહ્માણશેઠાણી મણીભાઈ = જડાવશેઠાણી મેતીબેન દિનેશચંદ્ર ચંપાબહેન ચંપાબ્લેન અજીતભાઇ રમણભાઈ (બાબુભાઈ) સુચનાઓંન જયેશ બાએ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કુટુમ્બને નંબર વંશાવલીઓ ગોત્રનું નામ. રાશિ સાખી. કેશવદાસ લક્ષ્મીદાસ શાંતીદાસ રણછોડદાસ હીંમચંદભાઈ પટલાલ બાબુ મુક દલાલ કસ્તુરલાલ કસ્તુરલાલ પાનાચંદ પાનાચંદ પોપટલાલ બાબુ નિયાળ જન ત નામો મુકું લાલ પ્રતિમા સના કનૈયાલાલ ધનવંત બાબા પ્રવિણ સનદ સેવંતિ મહેક મનુ કનુ Page #243 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ નંબર : હંસરાજ ગાંધી રહીઆ ગાંધી ૨૮જી ગાંધી જોઈતાદાસ ગુલાબચંદ લીંબાભાઈ વાડીલાલ પાનાચંદ નગીનદાસ રમણલાલ મણીલાલ બાલુભાઈ ચંપાબેન દિક્ષીત ચીનુભાઈ કૃષ્ણલાલ ભાનુભાઇ પ્રવિણદાસ નવનિધ રવીંદ | વસંત ચન્દ્રકાન્ત વિનોદ ફેગલાલ મનુભાઈ અનિલ બાબુ રમણભાઈ મફતલાલ રાજેકલાલ સુરેન્દ્રલાલ મનુભાઈ ગોપાલદાસ વરકરનદાસ ભાઇ - હરજીવનદાસ પ્રેમચંદભાઈ અમરચંદ તારા ૬ મગનલાલ મોહનભાઈ ભુરાભાઈ પાનાચંદ છોટાલાલ છગનલાલ ચંદુલાલ રતનચંદ કાલીદાસ ચંદુલાલ શ કરલાલ | કેશવલાલ મફતલાલ રસિકલાલ અછતસીંગ સારાભાઈ | | રમણલાલ બાબુભાઈ રતીલાલ કસ્તુરલાલ શાંતીલાલ | કસ્તુરલાલ બચુ. બન્યું પદ્મકાન્ત જગદિશ વિનોદ ઇન્દુ સીરીશ અરૂણુ નાનું | સુંદરબેન દિક્ષીત જેસીંગલાલ નેમચંદ ( દિનેશ દિનેશ બાબુ બાબુ Page #244 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદદાસ કેવળદાસ ખુશાલદાસ મનસુખભાઈ લલ્લુભાઈ છોટાલાલ વૃજલાલ મોતીચંદ ઝવેરચંદ | મણીલાલ | * _| - દરભાઈ કાલીદાસ પુનમચંદ રણછોડભાઈ વીરચંદ દોલતચંદ મગનલાલ છગનલાલ મણીલાલ બાલાભાઈ દલસુખભાઈ ગબુભાઈ ચંદુલાલ કસ્તુરભાઈ ૦ ચુનીલાલ કેશવલાલ મંગુભાઈ મણીલાલ કેશવલાલ નગીનલાલ સવાઈલાલ _| કસ્તુરભાઈ મુકુંદલાલ રમણલાલ પોપટલાલ | | ધનવંત ઉમાકાન્ત ઇન્દુ ગીરીશ જગદિશ પ્રફુલ્લ એવું ) દિલીપ વિપીન મહેન્દ્ર પદ્મકાન્ત ભુપેન્દ્ર તિન્દ્ર નેમચંદ રમણ મન વિનોદ | રતીલાલ ઉત્તમલાલ કુબેરદાસ જેચંદભાઈ ભાઈચંદભાઇ મનસુખભાઈ ખેમચંદ રતનચંદ પ્રેમચંદ ગીરધરલાલ | મુળજીભાઈ મુળજીભાઈ દલસુખભાઈ | મારા અા વાવલ માથા માળા બના પથતિ બચુભાઇ ખામ બહેનભીખી- છગનલાલ છગનલાલ એછવલાલ મણીલાલ વાડીલાલ કેશવલાલ ચંદુલાલ ગિરધરલાલ ચંપાવતિ બચુભાઈ ખાબો બહેનભીખી શંકરલાલ ચંદુલાલ દિક્ષીત - રમણલાલ શાંતીલાલ કીકોભાઈ | નેમચંદ કસ્તુરલાલ કુમુદ વાડીલાલ નાનાચંદ નરેન્દ્ર રમણલાલ જયંતીલાલ | | | બાબા કીકાભાઇ કસ્તુરભાઈ રસિક વેણીચંદ રાજેન્દ્ર અરૂણ અરવિંદ દિનેશ મહેન્દ્ર કસ્તુરલાલ કમલ Page #245 -------------------------------------------------------------------------- ________________ કિટઅને નંબર वंशावळी વસ્ત દેસી પુંજીઆ દેસી ભણતાદાસ જોઈતાદાસ કરમચંદ પ્રેમચંદભાઇ પ્રેમચંદભાઈ વૃજલાલ મનસુખભાઈ ગીરધરલાલ પાનાચંદ હીરાચંદ લલ્લુભાઈ દલસુખભાઈ અમરચંદ સાકળચંદ ઝવેરદાસ નાલચંદ શામળદાસ શંકરલાલ રણછોડભાઈ પિતાંબરભાઈ બાલાભાઈ ગિરધરલાલ મંગળદાસ વાડીલાલ ૦ નગીનલાલ મુકુંદલાલ ચંદુલાલ શંકરલાલ કુસુમશ્રીજી | કસ્તુરલાલ કુમુદચંદ્ર સુનંદાશ્રીજી નગીનલાલ પોપટલાલ કાન્તીલાલ વેણચંદ] ] | દિનેશ અરૂણ ભૂપેન્દ્ર સિરિષ સિધ્ધારથ - નિરંજન ઉદાયન હર્ષદ સવાઈપોળ વિનાદ જમનાદાસ મૂળજીભાઈ કેશવલાલ ચંદુલાલ કાન્તીલાલ મણીલાલ જેશીંગલીલ મફતલાલ હસમુખ રતીલાલ રસિકલાલે - બાબુ બાબુ રજનીકાન્ત બાળે. રજનીકાન્ત બાબ. નરેન્દ્ર હસમુખ ભૂપેન્દ્ર Page #246 -------------------------------------------------------------------------- ________________ કરમચંદ મંગળદાસ ખેમચ દબા વીરચંદ નગીનલાલ એછવલાલ પોપટલાલ મગળદાસ | હરજીવન વ્હેન ધીરજ૦ માતીચંદ નવીન ચુનિલાલ વાડીલાલ મગળદાસ કાન્તીલાલ મનકશ્રીજી વિનાદ રતીલાલ રમણલાલ બીપીન રતનજી હરજીવન મુળજીભાઇ જશવ તલાલ તારાચંદ સુનિલાલ ખા ૨૦૧ દીલીપ પોપટલાલ સમરતમ્હેન ચપામ્હેન સુમક્લ્યાશ્રીજી શંકરલાલ બામે બચુ પ્રભુદાસ દાલતચંદ જેચંદભાઇ શકરલાલ વાડીલાલ ૦ ગીરધરલાલ ચીમનલાલ સવાઈલાલ ધનવંત બાબુ ગેાત્રનુ નામ મળ્યાયન-મણિઆણુક. ગુલાબચંદ લલ્લુભાઇ લાલદાસ ખેમચંદ યોગેન્દ્ર હેમેન્દ્ર સીરિષ છગનલાલ હીરાચંદ શંકરલાલ પુનમચંદ નવનીષ ભૂપેન્દ્ર બાપુ મહેદ્ર નિરંજન નાના મીલદાસ દેસી રતીલાલ બાબુભાઈ બામા લીબાભાઇ છેટાલાલ મંગળદાસ ગીરધર ચંદુલાલ ચીમનલાલ બાએ અશોક અમિ કાન્તીલાલ નીતિન Page #247 -------------------------------------------------------------------------- ________________ કુટુમ્બનો નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ દયાળદાસ ગોત્રનું નામ સંવનનમ-મયુઆણી, રંગજી લાલદાસ . લાલદાસ કુબેરદાસ મોતીચંદ લક્ષ્મીચંદ શીવલાલ ભુરાભાઈ જેચંદભાઈ દોલતચંદ શંકરલાલ પ્રેમચંદ પુનમચંદ શંકરલાલ જેશીંગભાઈ કસ્તુરભાઈ શંકરલાલ ચીમનલાલ * જયંતિલાલ હસમુખભાઈ | ચીનુભાઈ દિનેચંદ્ર નવીનચંદ્ર હીરાલાલ રમણલાલ શારદાબહેન જનમતિ આએ. મનુભાઈ ભુપેન્દ્ર Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કુટુમ્બ હજાર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ જીવણદાસ મહેતા ન્યાયાનથનમુ–સ્પાર્ક. કાલીદાસ મહેતા છોટાલાલ મગનલાલ શકરલાલ ત્રંબકલાલ ત્ર બકલાલ રમણલાલ હરામ કાન્તીલાલ ધીરજબહેન = દિક્ષીત ઘનશ્રીજી કેશવલાલ કેશવલાલ રમણલાલ હર્ષદરાય ૫૬મકાન્ત શચંદ્ર દમયન્તી શ્રીજી જયલાલ મુકુ લાલ આએ | પન્નાલાલ હેમેન્દ્ર બાબો કિરિટ કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ મૂળચંદભાઈ ગોત્રનું નામ ચાચાનયન-નયાણુક. રમણલાલ બાબુ હસમુખ જશવંત Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરુષનું નામ કુંવરજી દેસી ભૂધર દોસી દેવચંદ લાલદાસ કુબેરદાસ . ખુશાલદાસ - લક્ષ્મીદાસ ગુલાબચંદ જમનાદાસ " " હરજીવન હરજીવન રણુછડભાઈ રણછોડભાઈ છગનલાલ રણછોડ કરમચંદ ચુનિલાલ મંગળદાસ નહાલચંદ જેઠાલાલ દોલતચંદ નાલચંદ બાલાભાઈ ૦. ચુનિલાલ મંગળદાસ નહાલચંદ બાલાભાઇ - રતીલાલ શામળદાસ શંકરલાલ વિનયશ્રીજી વિદ્યાશ્રીજી વાડીલાલ કસ્તુરભાઈ જેશીંગભાઈ રતીલાલ સવાઈલાલ | વિનયકુમાર રમેશ રતીલાલ કસ્તુરભાઈ કાન્તાશ્રી રાજેન્દ્ર કંચનશ્રીજી હેમેન્દ્ર સ્વયંપ્રભાશ્રીજી | | | અશોક ઈદ રાજેન્દ્ર મહેન્દ્ર ભરત નંદાશ્રીજી રમણલાલ હેમેન્દ્રથીજ જયન્તિલાલ સેવન્તીલાલ જ ઓચ્છવલાલ - શશીકાન્ત મહેન્દ્ર મહેશ કીટિ દલિઓ બાબો | રમણલાલ હીંમતલાલ મુકુંદ ચંપક રસિક અર્વેિદી પુનમચંદ પુનમચંદ છવલાલ ચીનુભાઈ સીરીશ ભૂપે ધનવંત સુરેન્દ્ર બાપીન બાબે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ગોત્રનું નામ વનયન દત્તાણક. ત્રિકમદાસ દેસી શાંતીદાસ તનજી શીવલાલ હમચંદભાઈ નાથજી શામળદાસ ૦ હિરજીવન aren zumns Rigoris suten era જેઠાભાઈ સાંકળચંદ કાલીદાસ મગનલાલ ' રાયચંદ લલ્લુભાઇ ચંદુલાલ ૦=કસ્મશ્રીજી શંકરલાલ ફુલચંદ -શંકરલાલ ચંપાબહેન દિક્ષીત મહાસુખભાઈ લૈસુખલાલ દિનેશ ૦ વેણીચંદ ત્રીકમચંદ કીકાભાઈ વિનોદ સુરેશ કુમુદ કુસુમશ્રીજી ચંદુલાલ કાન્તીલાલ નગીનલાલ રમણલાલ બાબુ રાજેન્દ્ર મહેન્દ્ર મફતલાલ પોપટલાલ સવાઈલાલ કસ્તુરલાલ જીતેન્દ્ર Page #251 -------------------------------------------------------------------------- ________________ કુટુમ્બના નખર . લીંબાંભાઈ શંકરલાલ બાબુભાઈ કુટુશ્મના નંબર ૯ અ છખીલદાસ લાલદાસ નગીનલાલ પોપટલાલ મુળજીભાઇ પાનાચંદ કરસનદાસ રતનચંદ ગીરધરલાલ O દાલતચંદ પ્રવિણચંદ્ર હેમેન્દ્ર હીરાલાલ ધર્મચંદ ક્ર્ માણેકચંદ કેવલદાસ દાલતચંદ સામાભાઈ કુટુંબના મુખ્ય પુરૂષનુંનામ મેદી રંગજી નાનાભાઈ વાડીલાલ છગનલાલ મગનલાલ છેટાલાલ દિક્ષીત દિક્ષીત કાન્તીલાલ મગળજી જેડાલાલ નરેન્દ્ર વિાદ દિનેશ હસમુખ પોપટલાલ જશશ્રીજી જશવંતલાલ કંચનશ્રીજી પ્રવીણચંદ્ર જીતેન્દ્ર ઇન્દુકુમાર આખે આદિતલાલ શ કરલાલ જયન્તિલાલ વાડીલાલ કુટુંબના મુખ્ય પુરૂષનુંનામ મેાદી લક્ષ્મીદાસ કરમદ . લલ્લુભાઇ દિક્ષીત ચુનીલાલ-ચારિત્રસાગર વાડીલાલ-વિનયસાગર ચપકલાલ-ચંદ્રોદયસાગર ગેાત્રનું નામ વનિયન કડુઆણા. સવાઈલાલ દિનેશ જીતેન્દ્ર શાંતીલાલ જયંતસાગરજી અણુ ધૃતવત કેસરીઝ રમેશ હરિભાઇ શવદાસ અમીચંદ મેાતીય દ જમનાદાસ સામાભાઇ વૃજલાલ કેશવલાલ ગેાત્રનું નામ *દુનિયન-કડુઆણા. લલ્લુભાઇ અંબાલાલ . Page #252 -------------------------------------------------------------------------- ________________ કુટુમ્બને નંબર મોતીચંદ ગોત્રનું નામ નયનરમકડુઆણા. હીંમતલાલ દેલતચંદ ચુનિલાલ જમનાદાસ શંકરલાલ રમણલાલ કટને નંબર નાથજીભાઈ (વેજલપુરવાલા) ગોત્રનું નામ નયનરમૂ-કટુઆણ. વાડીલાલ કાન્તીલાલ કેશવલાલ કુટઅને નંબર ત્રિકમજી ગોત્રનું નામ Dાનમ્ - કુહલાના. કરમચંદ જમનાદાસ વાડીલાલ કેશવલાલ શંકરલાલ =મોતીબહેન મંગળશ્રીજી ચંપાબહેન==૫રધાનબહેન (મફતલાલ) બાબુભાઈ અજીતભાઈ જયંતિલાલ | બાબ શ્રીકાન્ત સુચનાબહેન ! જયેશ કુટુમ્બને નંબર - ૧૨ અ ગોત્રનું નામ Dાન-કુઠલાના વસનદાસ નારણદાસ નહાલચંદભાઈ ચુનિલાલ ફતેહચંદ મહેન્દ્ર Page #253 -------------------------------------------------------------------------- ________________ કુટુમ્બના નબંર ૧૩ સામાભાઈ જેશીંગલાલ ડૅ. રમણલાલ ચીનુભાઇ બાબુલાલ કનૈયાલાલ રાજેન્દ્ર કુટુમ્બના નખર ૧૪ ૨૦૮ કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ભૂલા ગણેશ દેસી સુંદરજી જીવણલાલ લલ્લુભાઇ પુનમચંદ મનસુખભાઇ હીંમતલાલ આજ્વલાલ પંકજ કુટુંબના મુખ્ય પુરૂષનુંનામ અંબાઈદાસ પરિખ ‘ગુલાબચંદ પરિખ પાનાચંદ પરિખ તારકશ્રીજી જેશીંગભાઇ રતીલાલ . કેશવલાલ મક્તલાલ અભય પુનમચંદ વાડીલાલ કસ્તુરલાલ O હસમુખલાલ પ્રિતિશ્રીજી ગાત્રનુ નામ ધ્યાનયનમ્ –દહીઆણુા. ચંદુલાલ પ્રેમચંદ ચીમનલાલ ગેાત્રનુ નામ રાયાનચનમ-રૈહીઆણા. Page #254 -------------------------------------------------------------------------- ________________ કટઆનો નંબર २०८ કુટુંબના મુખ્ય પુરૂષનું નામ છવણુદાસ ગાંધી ગોત્રનું નામ છશ્વાનનમ–કચ્છીમાણ. ભવાનીદાસ રતનજી રૂધનાય ભક્તિદાસ ભાઈચંદભાઈ પાનાચંદ તારમાં અમારા વિશે જમાઈ બિરધરભાઈ તારાચંદ મગનલાલ દેવચંદભાઈ ગિરધરભાઈ (દીક્ષા) બાલાભાઈ મણીલાલ હીમચંદ છોટાલાલ વાડીલાલ | (દીક્ષા) (દીક્ષા) મણિવિજયજી સાગરાનંદ સુરિશ્વરજી ચીમનલાલ પપટલાલ રમણલાલ જીતેન્દ્ર | | જનમતિબહેન ભદ્રાબહેન ફતેહચંદ તિન્દ્ર ચંદ્રકાન્ત બચુ કસ્તુરભાઈ ફો. બાબા ખેમચંદ હરજીવન ગુલાબચંદ જયચંદભાઈ હીંમતલાલ રમણલાલ કસ્તુરલાલ રસિકલાલ _ક્ષેમકરસાગર | ગુણવંત, પોપટલાલ, કાન્તિલાલ, જયતિ ચંદ્રકાન્ત રજનીકાન્ત | નરેશ બાબ વેણીચંદ ગિરધરભાઈ શનીલાલ વાડીલાલ ચુનીલાલ ચંદુલાલ રસિક રમેશ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : અને નંબર - કુટુંબના મુખ્ય પુરૂષનું નામ મેહતુ તેલી ગોત્રનું નામ @ાનાણ-ખરીઆણી રૂઢજી તેલી ભીમભાઈ તેલી ખાતુ તેલી ? લાલદાસ ખુશાલદાસ મનોરદાર ઝવેરદાસ મનસુખભાઇ મોતીચંદ શીવલાલ જમનાદાસ હેમચંદ નાલચંદ છોટાલાલ પાનાચંદ શામલદાસ પાનાચંદ વાડીલાલ - શંકરલાલ રમણલાલ ચીમનલાલ કેશવલાલ રમણલાલ જેશીંગભાઈ કસ્તુરભાઈ પિટલાલ રસિકલાલ રતીલાલ | _ જશવંત ધનવંત પનાલાલ _ _ જશવંત ધનવંત પનાલા રજનીકાન્ત પન્દ્રકાન્ત હેમેન્દ્ર કપુરભાઈ રાજેન્દ્ર ભૂપેન્દ્ર બાબ જોઈતાદાસ રતનજી રતન બહેચરદાસ ગીરધરલાલ જમનાદાસ હરજીવનદાસ છોટાલાલ વાડીલાલ ગીરધરલાલ બાલુભાઈ (બુદ્ધિસાગરજી) કસ્તુરલાલ ચંપકલાલ, વિમળાબહેન ચીનુભાઈ રસિકલાલ જયતિ રમેશ દિનેશ નિરંજન યોગેન્દ્ર ભૂપેન્દ્ર અરૂણ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ કુટુમ્બનો નંબર : કુટુંબના મુખ્ય પુરુષનું નામ તુકીદાસ ગાંધી ગોત્રનું નામ ગુર્વાનાથન-ગરીઆણું. IP મંગળજી ૨શ્વનાથ હરજીવન રિધામ હરજીવન ઝવેરદાસ પ્રેમચંદ વૃજલાલ છગનલાલ દલસુખભાઈ શામળદાસ શક્ષાલ શ કરલાલ દલસુખભાઈ સુખભાઈ . ભોગીલાલ વાડીલાલ પાનાચ અન પાનાચંદ પુનમચંદ નગીનલાલ એછવલાલ | રમણલાલ ગુણવંત *ગુલાલ ગુણવંત મુકુંદ જ્યન્તિ બાબ દીલિપ શાંતીલાલ ઉત્તમચંદ અવિંદ સુરેન્દ્ર બન્યું રસિંકલાલ જયંતિ રતીલાલ મણીલાલ વસંતલાલ બાબો બાબા કસ્તુરલાલ બાબુભાઈ હસમુખ નવનીત સેવન્તી બચુ મકરબહેન વાડીલાલ કેશવલાલ ચંદુલાલ ગીમનલાલ ચીમનલાલ દલાલ મુક દલાલ પઘકાન્ત મહેંદ્ર હસમુખ અયુ બાબે નગીનલાલ બાબુભાઈ રતીલાલ દિનેશ ધનવંત ગુણવંત રજનીકાન્ત રમેશ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કુટુમ્બનો નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ભૂલા દેસી દયાળદાસ મૂળજીભાઈ કરમચંદ શીવલાલ મોતીચંદ ભોગીલાલ ગુલાબચંદ દોલતચંદ નાલચંદ છગનલાલ ગિરધરલાલ ડાહ્યાભાઈ વાડીલાલ સાગર ચીમનલાલ નગીનલાલ મણીલાલ કીકાભાઈ સવાઈલાલ નગીનલાલ રમણલાલ જેસીંગલાલ ચીમનલાલ : રમેશ શશીકાન્ત બાબ | સિદ્ધાર્થ દિલિપ પ્રવિણ ચંદ્રકાન્ત દિનેશ બાબો અક્ષય બાબા કુબેરદાસ ઘેલજીભાઈ દોલતચંદ નથુભાઈ ભોગીલાલ દલસુખભાઈ પાનાચંદુ સંકરલાલ શંકરલાલ ચુનિલાલે મૂળજીભાઈ શંકરલાલ વાડીલાલ ચંપકલાલ કાકુભાઈ બાબુભાઈ રમાકાન્ત જશવંત નવનીત હસમુખ સુરેશ જયંત બાબો બાબ Page #258 -------------------------------------------------------------------------- ________________ ગોત્રનું નામ જમ્પનયન–ચંપાણિક ભૂખણદાસ કેવળદાસ મોતીચંદ - કાલીદાસ જેઠાલાલ જેઠાલાલ દલસુખ લલ્લુભાઈ - લલ્લુભાઈ વીરચંદ મહાસુખભાઈ મગનલાલ વીરમાં મહાસુખભાઈ મા છગનલાલ છગનલાલ ચુનીલાલ મગનલાલ ડાહ્યાભાઈ વૃજલાલ નગીનલાલ હસમુખ લક્ષ્મીન હસમુખ લમીકાત શાંતિલાલ નગીનલાલન નિકાલ વિમળચંદ પનાલાલ બાબુ પાનાચંદ મગનલાલ શંકરલાલ - ઇન્દુ બળેન્દ્ર બાબો | નગીનલાલ મણીલાલ ના વિરોલ અની કલા જશવંત વિનેદ રજની છતેંદ્ર બચુભાઇ કનકસેન બાબેન ભુપેન્દ્ર નિરંજન બાબ પાનાચંદ વાડીલાલ ચુનિલાલ જયન્તિલાલ | - જશવ તલાલ મુકુંદ રાજેન્દ્ર દીલીપ અશોક Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ રાધવજી. ગોત્રનું નામ નિશાનયન-ચીખલાણું. રૂગજી માણેકચંદ મનસુખભાઈ કેવળભાઈ શીવાભાઈ , શીવાભાઈ રતનચંદ મુનિલાલ ચુનિલાલ મગનલાલ મગનલાલ ઝવેરભાઈ એમનાઈ પ્રેમચંદ હીરાલાલ પ્રધાનશ્રીજી શામળદાસ વાડીલાલ (નગીનદાસ) બાલાભાઈ કેશવલાલે શેમાભાઈ (દીક્ષા) (દિક્ષીત) નગીનલાલ કસ્તુરભાઈ દિનેશ - ચંદુલાલ-લબ્ધિસાગર કાન્તીકાલકંચનવિજય હસમુખભાઇ સુર્યોદ્યસાગર જયન્તિલાલ સેવીલાલ જયતિલાલ સેવન્તીલાલ (દિક્ષીત) કુટુમ્બને નંબર (૧૧) સુધારેલ કુટુમ્બના મુખ્ય પુરૂષનું નામ મનસુખલાલ નાથજીલાઈ વાડીલાલ મહાસુખભાઈ દલસુખભાઈ કાતિલાલ ચુનીલાલ (ચંદન સાગર) છનદાસ છનદાસ જયંતિલાલ જયંતિલાલ ધરણેન્દ્રીજી કેશવલાલ કાન્તિલાલ નગીનભાઈ રમણલાલ પ્રવિણશ્રીજી હસમુખભાઇ પ્રવિણકુમાર | | | હર્ષદરાય સુરેન્દ્રકુમાર કિરિટ નરેન્દ્રકુમાર હેમન્તકુમાર પંકજ બાબે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ કુટુંબનો નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ માધવજી ગોત્રનું નામ ગુજધાનાથનમિ-ગુલદાણું, થાળજી દેવચંદભાઇ હીરાચંદ મેતીચંદ માણેકચંદ ઝવેરદાસ નાથજીભાઈ અમદા ધર્મચંદ રતનમાં રતનચંદ કાળીદાસ દલસુખભાઇ કાલીદાસ દલસુખભાઈ નગીનદાસ મુળજી ચીમનલાલ ગિરધરલાલ ગિરધર ચુનિલાલ મોતીબહેન - હસમુખ કાન્તીલાલ ચીનુભાઈ રજની બાબે ભદ્રાથી છ : શાભાભાઈ મગનલાલ બાબો રમણલાલ હસમુખ ગુણવંત હીંમત બાબુ સારાભાઈ હસમુખ પટલાલ રજનીકાન્ત ઑસ્કારશ્રીજી બીપીન અવિંદ હીમચંદ . વાડીલાલ ચુનિલાલ પાનાચંદ જેશીંગલાલ નગીનલાલ જયન્તિલાલ ચંદુલાલ પુનમચંદ રતીલાલ મરત દ્વિલ૫ ૨તીલાલ પ્રેમચંદ દિલિપ મતલાલ મોત ભલુભાઇ મથુરભાઈ માહીતલાલ એમાં મફતલાલ મહેન્દ્ર લલ્લુભાઈ મથુરભાઈ પુનમચંદ ખાદીતલાલ શનીલાલ કીકાભાઈ જયતિલાલ હસમુખ વિનાલાલ નિશ Page #261 -------------------------------------------------------------------------- ________________ કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ નારણજી કુબેરદાસ ગેત્રનું નામ મયાનયન-મહીઆણુ. પાનાચંદ હરજીવનદાસ વાડીલાલ રિલાલ કિરિટલાલ જશવ તલાલ કમુદલાલ કુટુમ્બનો નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ વિમળચંદ જશવંતલાલ કુમુદલાલ ગોત્રનું નામ મહાનાયનવમૂમહીઆણા. નગીનદાસ કાકાલાલ રમણલાલ નરેન્દ્ર જયન્તિલાલ કપુરચંદ રમેશ વિનોદચંદ્ર કાન્તીલાલ રસિકલાલ . બાએ કીરિટ કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ " કિશોરદાસ ગોત્રનું નામ નાના નયનવિ-ભાયાણક. ૨૩. નાનાભાઈ ત્રિકમદાસ ગુલાબચંદ હીરાચંદ પ્રેમચંદ કેવળદાસ જેચંદભાઈ ભોગીલાલ મગનલાલ છગનલાલ દિક્ષીત ડાહ્યાભાઈ નાલચંદ શંકરલાલ બાબુભાઈ મણીલા મામના મંડળ મણીલાલ ચીમનલાલ ચંદુલાલ અનાર મહિલા ચુનીલાલ આદિતલાલ દિક્ષીત પ્રકાશ બચુભાઈ ચંદ્રસેન ચીનું અશ્વિન અને દોલતચંદ મહાસુખભાઈ નહાલચંદ કસ્તુરલાલ જીતેન્દ્ર ચુનીલાલ રતીલાલ | - રમણલાલ કસ્તુરદાસ શામળદાસ જેશીંગલાલ દોલતચંદ વાડીલાલ ચંદુલાલ મહેન્દ્ર નગીનદાસ ભીખુભાઈ પ્રવીણચંદ્ર વિનેદ પુંજાલાલ મહેશ બાબ જગદીશ મહેશ શામળદાસ મજા નગીનદાસ જેથીગલાલ કાર્નિચર | Page #262 -------------------------------------------------------------------------- ________________ કુટુમ્બને નંબર કુટુંબના સુબ્ધ પુરૂષનું નામ શામળદાસ ગેત્રનું નામ : " માયાનયનશ્ચિમ્ભ યાણકં. : : મંગળદાસ છગનલાલ કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરુષનું નામ , શાહ ગરધનદાસ ગોત્રનું નામ નયનરમ-હરીઆણા. ૨૫ ભ્રંધર અરજી ગોપાલદાસ ગોપાલદાસ 19. મનસુખભાઈ નથુભાઇ મનસુખભાઈ નથુભાઈ નાથજીભાઇ નાથજીભાઈ રતનજી રતનજી મનલાલ " (દિક્ષીત) | ° છગનલાલ ડાહ્યાભાઈ મંગળદાસ બાલાભાઈ ડાહ્યાભાઈ ભગવાનદાસ મગનલાલ (દિક્ષીત) મણીલાલ (પૂજ્યવિજય) (દીક્ષા) શંકરલાલ મણીલાલ નગીનલાલ મોહકમચંદ રમણલાલ 1 (પ્ર. 2) | | | મનું બાબુ અર્વેિદ બીપીન બાબો રે રજનીકાન્ત જીનદાસ કરતુર રણજીત ' બાબુ કીરીટ બાબો વાડીલાલ પ્રેમચંદ આદીતલાલ ( 1 બાબુ કસ્તુર ગુણવંત અશ્વિન કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ શામળદાસ ગોત્રનું નામ દુનિયનરમ-હરિઆણ ચુનીલાલ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કુટુમ્બનો નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ રંગદાસ ગોત્રનું નામ કુદરેમ-કઠ. સખીદાસ ત્રીકમદાસ પ્રભુદાસ વીરચંદ કુબેરદાસ મનસુખભાઈ લસુખ ભેગીલાલ - રતનચંદ મફતલાલ કેશવલાલ કદમ્બને નંબર ૨૮ ધનવંત જશવંત રજનીકાન્ત નિરંજન કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ગોત્રનું નામ કેશવજી . ગુનયનરમ્-ગુડાણ. ૨તાજી કુંવરજી મોતીચંદ ' પ્રેમચંદ તારાચંદ જયચંદ હરજીવન વાડીલાલ હરજીવન છોટાલાલ જયન્તિલાલ રતીલાલ સોમચંદ રતીલાલ કેશવલાલ વાડીલાલ જયન્તિલાલ અરવિંદ કનૈયાલાલ દિનેશચંદ્ર વિનું કુટુમ્બને નબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ શંકરદાસ ગાંધી ગોત્રનું નામ વિકુમારચના-વિદ્રુમાણુકે. ખેમચંદ દલસુખભાઈ ચુનીલાલ ભોગીલાલ આદીતલાલ નગીનલાલ રમણલાલ કસ્તુરભાઈ. બાબુભાઈ દિનેશ ઇન્દ્રવદન જશવંત સુરેન્દ્ર યોગેન્દ્ર બન્યુ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કુટુમ્બને નંબર ૩૦ કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ગોત્રનું નામ વાયનેમિ-કચલાણું. મનોરદાસ નારણદાસ કીશોરદાસ જયચંદભાઈ શીવલાલ અમીચંદ નાથજીભાઈ વૃજલાલ હરજીવન ભુરાભાઈ મુકુંદલાલ વાડીલાલ મંગળદાસ મણીલાલ પાનાચંદ ચંદુલાલ (દીક્ષા) પંકજ કપુરચંદ અરૂણ બાબા જશવંત નવનીધલાલ દિનેશ | ધનવંત સૂર્યકાન્ત ચંપકલાલ હર્ષદલાલ , કટઅને નંબર . ૩૧ કુટુંબના મુખ્ય પુરૂષનું નામ મનસુખભાઇ ગોત્રનું નામ વાવાયુનરિ–કચલાણુ. નગીનદાસ નવીનચંદ્ર કુટુમ્બને નંબર ૩૨ કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ઝવેરદાસ ગોત્રનું નામ 'પાનાનયન-જાણુણકં. મનસુખભાઈ ! ખુશાલદાસ એછવલાલ શાંતીલાલ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨છે; કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ શાહ જેઠાભાઈ: ગોત્રનું નામ, વટવાયનમ, વડવાણ. - ' ' 8 ', '. કીલાભાઈ અંબાલાલ ત્રિભુવને - કસ્તુરલાલ , શ કરલાલ ૮ : સવાઈલાલ ફતેહચંદ અવિંદ બાબો અન્ય મહેંદ્ર કટમ્બનો નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ છે ગોત્રનું નામ વિધાનનયનમૂ-વીડવાણું ૩૪ *"વિલભાઇનું નામ અમિચંદભાઇ હીંમચંદભાઈ - 7 8 : .. કેશવલાલ નટવરલાલ 21 .: પનાલાલ - પ્રિયકાન્ત કિરીટ કુટુઅન નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ચુનિલાલ (મહુવાવાલા) - ગોત્રનું નામ વિધાનાનથન–વડવાણું. ૩૫ રમણલાલ છોટાલાલ. હીંમતલાલ G , ઇંદ્રવદન બચુ ' – કમ્બનો નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ગેવિંદજી ગોત્રનું નામ નાનયનની રાણક. * , તેમાં ખેમચંદ જણાય કેમ વૃજલાલ કે માણેકચંદ લલુભાઇ જેશીંગલાલ પિોપટલાલ (દીક્ષા) પ્રમોદસાગર પનું (દીક્ષા) Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ કુટુમ્બો નંબર કુટુંબના મુખ્ય પુરુષનું નામ મુળજીદાસ ૩૭ ગોત્રનું નામ મંડનાનન-મંડઆણું. * હરજીવન * મોતીચંદ ચુનિલાલ ' : હીંમતલાલ ગુણવંત શાન્ત હસમુખ - અવિદ રમેશ બાખો કટઅને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ જેચંદદાસ : ગોત્રનું નામ Mવાનન-યાણ. શનીલાલ નટવરલાલ મફતલાલ કદમ્બને નંબર ૩૯ નરેંદ્ર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ' ગાંધી કાલીદાસ - ગોત્રનું નામ ખ્યાનયન -કંબલાણું. ગાંધી નાલચંદ, - પનાલાલ " શાંતીલાલ હીંમતલાલ કાન્તીલાલ પ્રવિણ મહેન્દ્ર બચુ કદમ્બનો નંબર, કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ખૂબચંદદાસ ગોત્રનું નામ માળિયાનથનમ-માણિક્રાણુ. બાલાભાઈ . શંકરલાલ કીરીટ. - નિરંજન કુટુમ્બનો નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ . શીવલાલ ધાયજન ગોત્રનું નામ રાજયનરિશ્ન-ડાકણું. છોટાલાલ શાંતિલાલ Page #267 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट नं. १ નિયમા વાણિજ્ય ઉર્ફે નીમા વાણિઆના મૂળ સ્થાનમાંથી સ્થળાંતરને સમય અને સમયને કંઈક ખરે ખ્યાલ આવવા માટે, (૧) મોડાસા (૨) શામળાજી (૩) ચાંપાનેર અને (૪) કપડવંજની જુની માહીતી “ગુજરાત સર્વ સંગ્રહ” નામના પુસ્તકમાં, એ ગેઝેટિઅરનું ભાષાંત્તર કરી, સને ૧૮૭ર માં મુંબઈ સરકારે એક પુસ્તક પ્રસિદ્ધ કરેલું છે તેમાંથી, ઉતારો કરી લીધું છે. જે વાંચ્યાથી કંઈક ખ્યાલ આવશે કે શામળાજીથી મોડાસા એ પ્રથમ સ્થળાંતર અને ત્યાંથી દક્ષિણ અને પૂર્વમાં ચાંપાનેર અને દક્ષિણ પશ્ચિમમાં કપડવણજ એ બીજું સ્થળાંતર અને ચાંપાનેર પડતી વખતે ગેધરા-દાહેદ-પંચમહાલ માળવા-નિમાડ એ ત્રીજું સ્થળાંતર કરીને વિશાનીમા વાણિઆ ગુજરાત વાગડ, માળવા અને મધ્ય હિંદુસ્થાનમાં ફેલાઈ વસ્યા છે એવા અનુમાનને આ ઐતિહાસિક પ્રમાણુ ટેકે આપે છે. (૧) મોડાસા: - “આમદાવાદથી ઉત્તર પૂર્વે બાવન મૈલ ઉપર ૭૪૩૧ની વસ્તી વાળું ને રૂા. ૨૮૫૭ ની મ્યુનિ. ની આવક વાળું ગામ છે. અમદાવાદમાં બાદશાહી થઈ (સંવત્ ૧૪૭ ઈ.સ. ૧૩૮૧) ત્યારથી વસેલા ગુજરાતને, ઇડર તથા ડુંગરપુરના ડુંગરીઆળા મુલકની અધવચમાં મેડાસા આવવાથી, તે અગત્યનું મથક થયું હતું. સુલતાન મહમદ ૧લાની બાદશાહતની શરૂઆતમાં (ઈ.સ. ૧૪૪૨ સંવત્ ૧૪૯૮) તે કીલ્લાવાળું થાણુંહતું. ને સોળમા સૈકાની આખરે તે ૧૬ર ગામના સુપ્રદેશમાં મુખ્ય ઠેકાણું હતું અને તેનું વર્ષ આઠ લાખની ઉપજ આપતું. મેગલાઈમાં શાહબુદ્દિન બાદશાહે (ઈ.સ. ૧૫૭૭ સં. ૧૯૩૩)મંડાસાને કીë સમરાવ્યું હતું અને થોડીક ઘડેસ્વાર ફેજ ત્યાં રાખી તે મુલકને સારે વસાવ્યું હતું. અઢારમા સૈકામાં મંડાસા ઘણી પડતી હાલતમાં આવ્યું, અને ઇ. સ. ૧૮૧૮ માં જ્યારે તે બ્રિટીશ સરકારના તાબામાં આવ્યું ત્યારે તે ઘણુંજ પાછળ હતું, છતાં તે પાછું વહેલું સુધરી, તેણે કેટલાક વેપારીઓને નવલાખ રૂ.ની પુંછવાળા બનાવ્યા હતા. તે વેળા વસ્તી ૪૦૫૮ ની હતી. હાલમાં રંગવાન, છાપવાને, ચીતરવાને એ ઉધોગ ચાલે છે. ત્યાંના તલ જે કે સારા નથી તે પણ તે ધોળેરા, વઢવાણને લીમડી સુધી જાય છે, મહુડાનું તેલ પણ સાબુ વાતે જાય છે. માટે ધંધે કાપડને છે, કાપડ મુંબાઈથી આવે છે ને આજુબાજુના પરગણામાં જાય છે. વળી આજ માલ ઉંટ ઉપર માળવેથી અમદાવાદ જાય છે અને બદલામાં ત્યાંથી કાપડ તથા બીજે માલ પાછો માળવે જાય છે. મોડાસામાં મહાલકરીને ચીફ કેંસ્ટેબલની કચેરી છે. પિષ્ટ ઑફિસ પણ છે. (૨) રામાન - શામળાજી એ ગામ મહીકાંઠા તથા મેવાડની હદ ઉપર મેશ્વો નદીને તીરે છે, એમાં શામળાજીનું મંદિર છે. તેથી એ ઘણા જુના વખતથી પવિત્ર મનાય છે, દહેરાં આગળ મેશ્વો નદી નાનાં નાનાં ખાબોચી રૂપે થઈ ગયેલી છે જેમાં જેમને ભૂત, બલા વિગેરે વળગેલી હોય છે તે સ્નાન કરે છે, દહેરાની ઉત્તર તરફ કરમાણું તથા સુર્યકુંડ એ નામના બે કુડે છે. શામળાજીની આસપાસ ખંડિએ ઘણાં છે. દહેરૂ ધીચ ઘી ઝાડીઓથી ભરપુર એવી ડુંગરીઓની ખીણમાં આવેલું છે. તે આશરે ૪૦૦ વર્ષનું જણાય છે. દહેરૂ રેતી, પત્થર, તથા ઈટનું બાંધેલું માળવાળુ હોઈ તેની આસપાસ કોટ છે. તેમાં એક દરવાજો મૂકેલે છે. દહેરા ઉપર સઘળી બાજુએ હાથી વિગેરેનાં પૂતળાં મૂક્યાં છે. શામળાજીના દહેરાની પાસે એક બીજું દહેરૂ સોમનારાયણનું જે એક મહાદેવનું કહેવું છે. મહાદેવનું બીંબ જમીનની અંદર ભેંયરામાં છે. અહી Page #268 -------------------------------------------------------------------------- ________________ કાતાંકિ પૂનમે મેળો ભરાય છે તે વખતે આશરે રૂ. અઢી લાખને માલ ખપે છે, પહેલાં પિણાનવ લાખ રૂ.ને ખપત, આવું લખાણ મળી આવે છે. (૩) ચાંપાનેર: ચાંપાનેર ઉત્તર અક્ષાંસ ૨૨°– ૩૦ ને પુર્વ રેખાંશ ૭૩° – ૩૦ ઉપર પાવાગઢની ઈશાન કોણ તરફ એક માઈલ ઉપર વડોદરાથી પૂર્વમાં ૨૫ માઈલ પર ને ગોધરાથી દક્ષિણે ૪૨ માઈલ ઉપર છે, હાલમાં ત્યાં ભૂજ, ભીલ તથા નાયકડા રહે છે, બાકી તે ઉજ્જડ છે જો કે આગળ નામાંક્તિ શહેર હતું. - ચાંપા નામે વાણિઓએ વનરાજના વખતમાં (ઈ. સ. ૭૪૬-૮૦૬) તે નગર વસાવ્યું હતું. અગીઆરમા સૈકામાં “રામગૌડ” તુવાર પાવાપતિ હતા. તે અણુહિલવાડને મંડળેશ્વર હશે કારણ કે ઈ.સ. ૧૨૯૭ માં અલ્લાઉદ્દીને અણહિલવાડના રજપૂત રાજ્યની સમાપ્તિ કરી ત્યાં સુધી એ. ચાંપાનેરના રજપૂત રાજ્યના પુર્વ તરફના ભાગને જબરે કિલ્લો ગણાતું હતું. ત્યાર પછી ચૌહાણ રજપૂત ચાંપાનેર આવી વસ્યા. તેઓએ ઈ. સ. ૧૪૮૪માં ચાંપાનેર ખોયું પણ તેમના વંશજો આજે પણ છેટા-ઉદેપુર તેમજ દેવગઢ બારીઆમાં રાજ્ય કરે છે. હાલોલ પાસે “નાહાની ઉમરવાન” એ જગાએથી લેખ જડ્યો છે તેમાં ચાંપાનેરના ચૌહાણ રાજાઓનાં નામ આ પ્રમાણે છે. રાજશ્રી રામદેવ, શ્રી ચંગદેવ, શ્રી ચાંચિંગદેવ, શ્રી સેનામદેવ, શ્રી પાલહનસીંગ, શ્રી જીતકરણ, શ્રી કેપુરાવળ, શ્રી વિરધવળ, શ્રી સવરાજ, શ્રી રાંધવદેવ, શ્રી નંબકભૂપ, શ્રીગંગારાજેશ્વર અને શ્રીજયસીંગદેવ. ઈશાન કોણ તરફના ઢળાવ ઉપર પાવાગઢના કિલ્લાની નીચે રજપૂત રાજ્ય ચાંપાનેર હતું. ઈ. સ. ૧૪૧૮માં તે શહેરને ઘેરે ઘાલવામાં આવે તે પછી ખંડણી આપવી પડી હતી. વળી ઈ.સ. ૧૪૫માં બહુ ભીંસાયા હતા તે પણ ડુંગરીના બળે ચાંપાનેરના રજપૂત, પિતાનું સ્વતંત્ર મોટમ રાખી રહ્યા હતા. વખતે વખતે પડોશના રાજા સાથે ને ઈડરના રાવ સાથે લડાઈઓ કરતા. ઈ. સ. ૧૪૮૩ ના દુકાળમાં મહમદ બેગડાને સરદાર મલિક આમદ, ચાંપાનેરના મુલકમાં લૂંટ કરતે હો તે ઉપરથી રાવળ જયસિંગે તેને હરાવી મારી નાખ્યું હતું. તેનું વેર લેવાને મહમુદે વડોદરા ફેજ મેકલી. રાવળે માળવાના ગ્યાસુદ્દીનની મદદ માગી પણ મહમુદ દેહદ આવ્યો કે માળવાને સુલતાન પાછો ફર્યો. મહમુદે ચાંપાનેર આવી એક મજીદને પાયો નાખી અને ઈ.સ ૧૪૮૪, સંવત્ ૧૫૪૦માં કિલો લીધે રાવળ ઘાયલ થઈ પડ્યો, તેની ઉપર મહમુદે પહેલાં તા રહેમ રાખી પણ તેણે મુસલમાન ધર્મ પાળો કબુલ ન કર્યો ત્યારે તેને મારી નાંખવામાં આવ્યા તેને દીકરે મુસલમાન થે તેને નિઝામ-ઉલ-મુલ્કનો ખિતાબ આપી અમીર બનાવ્યું. કિલો લીધા પછી મહમુદે શહેરનું નામ બદલી મહમૂદાબાદ પાડ્યું. ત્યાંની હવા પસંદ પડવાથી તેને તેણે રાજધાની કરી. અને એક કિલ્લો, એક મજીદ ને એક મહેલ બંધાવ્યાં, અને અમીરે તથા વઝીરને ત્યાં બેલાવ્યા, ઘણાંક મકાને બંધાવ્યાં, ઘણુક બગીચાઓ થયાં, ને તેમાં ખેરાસાનીના કસબથી ફુવારા, કારંજ ને ધેધ તરેહતરેહના બનાવવામાં આવ્યા. ત્યાંની કેરી જાણીતી હતી તેમજ સુખડનાં ઝાડ એટલાં બધાં હતાં કે તેનું લાકડું ઈમારત કામમાં વપરાતું. વેપાર ધંધાદારી બહુ વધી ગયાં. ચાંપાનેરની તરવાર ધારને માટે ને ચાંપાનેરનું રેશમ ચક્યક્તિ રંગને માટે વખણાતાં. મહમુદે અમદાવાદને ટાળ્યું નહીં પણ પિતાના રાજ્યની આખર લગી તે મહેમુદાવાદ (ચાંપાનેર) ને પોતાની રાજધાની માનતા. મહમુદની પછી બહાદુરશાહ મરી ગયા ત્યાંસુધી (ઇ.સ. ૧૫૩૬ સંવત ૧૫૯૨) ચાંપાનેર ગુજરાતનું રાજકીય પાટનગર રહ્યું. એ વખતે ગુજરાત તથા માળવાને મૈત્રી સંબંધ થયેલ તેથી શહેરની આબાદાની વધી. કારણ કે આફતને વખતે ખજાને સંતાડવાને ડુંગરી કામની છે એવું સુલતાને માનતા. ઈ. સ. ૧૫૧૪ સંવત ૧૫૭૦ સુધી ચાંપાનેરની પૂરી જાહોજલાલી હતી. તે પણ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તે જગા અમદાવાદ જેટલી મોટી ન હતી ને ધધો પણ તેટલે નહેતે છતાં રસ્તા, મકાન વિગેરેમાં તે ઘણુંજ દેખાવડું હતું. શહેરની આજુબાજુના મુલકમાં ઘઉં, જવ, બાજરી, ડાંગર, વટાણા, શાકભાજી, ફળ વિગેરેને પાક બહોળો હતા અને ગાય, ઘેટાં, બકરાં પણ ઘણાં હતાં. તેમજ હરણ, પક્ષી વિગેરેના શિકારને માટે જગાઓ હતી. બાદશાહ જંગલી જનાવર રાખતો અને શિકારી કુતરા, બાજ ને પાળેલા ચિત્તા વિગેરેને તરીઅત કરાવતા. બહાદુરશાહ ઈ.સ. ૧૫૩૬ સંવત ૧૫૨ માં મરી ગયા પછી અમદાવાદ પાછી રાજધાની થઈ આથી ચાંપાનેરની રાજકીય અગત્ય ઘટી. ગુજરાતનું માળવા ઉપરથી ઉપરીપણું ગયું કે ચાંપાનેરને વેપાર તૂટ્યો. ઈ. સ. ૧૫૫૪ સંવત ૧૬૧૦ માં ત્યાં સારાં વડનાં ઝાડ, ફળ ખાતાં વાગળાં ને કાંટાવાળી ઝાડી એ જ જોવા જેવાં હતાં. પછી વશ વર્ષના બખેડામાં જેમ ગુજરાતના બીજા ભાગે ખમ્યું તેમ ચાંપાનેરે પણ ખમ્યું. અકબરે ઈ. સ. ૧૫૭૩ થી ૧૬૦૫ સંવત ૧૬૨૮ થી ૧૬૬૧ ગુજરાતમાં વ્યવસ્થા કરી પણ જેમ અમદાવાદ અને સુરતની આબાદાની થઈ તેમ ચાંપાનેરની ન થઈ. સત્તરમા સૈકાની શરૂઆતમાં ત્યાંની હવા શરીરને નબળું કરે તેવી, પાણી ઝેર જેવું, ને ત્યાંના બાગબગીચા તે સિંહ વાઘનાં રહેઠાણ થયાં. મકાન ભાંગી તૂટી પડ્યાં હતાં. લેકે એ પોતાની માલ મિલ્કત નાશના પવનને આપી હતી. ફળને બદલે કાંટા, વાડીને બદલે ઝાડી ને સુખડના ઝાડનું તે નામ નિશાન કંઈજ નહોતું. તદ્દન ઉજજડ હતું તે પણ ચાંપાનેર પરગણામાં મહાલનું મુખ્ય ગામ માત્ર નામનું ગણ્યું હતું. ટોડરમલે ઈ. સ. ૧૫૭૬માં મેગલાઈના વખતમાં ચાંપાનેર ગોધરાના તાબાનું રાખ્યું હતું. ખેતી તૂટી હતી ને સત્તરમા સૈકાની મધ્યમાં તે આ મુલક જંગલી હાથીઓને શિકાર કરવાનું ઠેકાણું થઈ પડયું હતું. તે ઈ.સ. ૧૮૦૩ સંવત ૧૮૫૮ માં જ્યારે ગુજરાત બ્રિટીશોએ લીધું ત્યારે ચાંપાનેરમાં માત્ર ૫૦૦ માણસેની વસ્તી હતી. પ્રથમ તે વસ્તી વધારે હતી પરંતુ ફેજ આવવાનું જાણુ ભાગી ગઈ હતી. ઈ. સ. ૧૮૧૨ માં ૪૦૦ ઘર હતાં તેમાં અર્ધા વસેલાં, પણ તે ગુજરાતના શહેરોમાંથી નાસી આવેલાઓને લીધે એટલી વસ્તી હતી. ઈ.સ. ૧૮૨૮ એટલે સંવત ૧૮૮૫ માં રેશમી કાપડ વણનારા ત્યાં જે રહ્યા હતા તેમની સંખ્યામાં પણ કોલેરાથી ઘટાડો થયો હતો, ઈ. સ. ૧૮૫૭ના જુલાઈની ૩૧ મી તારીખે બ્રિટીશ સરકારની વ્યવસ્થા તળે આવ્યું ત્યારે તે ઘણું ખરું ઉજજડ ચાંપાનેર થઈ ગયું હતું. જંગલ કપાવવા તથા ખેડુતે વસવા આવે તેવું કરવા પાછળ પૈસા ખરચ પણ નવી વસ્તી થઈ નહીં. ત્રણ ભાગ મરી ગયા ને એક ભાગ ભાગી ગયો પોલીસના સિપાઈઓ સિવાય ત્યાંના રહીશમાં ગરીબ અને રોગી એવાં કાળી નાયકડાનાં જુજ કુટુંબ માત્ર રહ્યાં. (૪) કપડવંs - કપડવંજ:ખેડાની ઉત્તર પૂર્વે ૩૬ માઈલ ઉપર મેહેર નદીના પુર્વ કાંઠે કિલ્લાવાળું ને માટે વેપાર ધંધાનું ૧૭૮૮૨ માણસની વસ્તીવાળું ને રૂા. ૬૬૭૦ ની મ્યુનિ. ની ઉપજનું શહેર છે. એ જુના કાળથી વસેલું છે. પાંચસેથી આસું વર્ષનાં ઘરો આજ પણ છે, અને કોટની દિવાલ પાસે જુના શહેરની જગા પણ છે કે તેને Íટપુર કહે છે; પાંચ કબર ઉપરથી નામ કપડવંજ પડયું એમ પણ કેટલાક કહે છે. ઈ. સ. ૧૭૩૬ માં મરેઠા તથા કેળીના હુમલાથી એ શહેર મરેઠાઓના હાથમાં આવ્યું તે પછી ઈ. સ. ૧૮૧૬-૧૭ માં તેમને બ્રિટીશ સરકાર પાસેથી વીજાપુર લઈ કપડવંજ બ્રિટીશેને આપ્યું હતું. તે વખતે કપડવંજમાં દશ હજારની વસ્તી હતી. મધ્ય હિંદુસ્થાન અને દરિઆઈ કાંઠે એની વચમાંના મેટા માર્ગમને એક માર્ગ કપડવંજન હોવાથી ત્યાં ઘણે વેપાર ધંધો ચાલતો હતો. ૧૮૧૬માં તે સારૂ બાંધેલું હતું. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ઈ. સ. ૧૮૬૪માં એટલે સંવત ૧૮૨૦ માં ત્યાં વેપારી તથા શાહુકાર દેલત આબરૂમાં જોઈએ તો ફક્ત નડીઆદથી જ ઉતરતા વહેરા મોટા વેપારી હતા. તેઓ અકીક ને પંદર માલિ ઉપર માજમ નદી છે તેમાંના કંકર એકઠા કરતા. સાબુ, કાચ અને ચામડાનાં કુવડા (ધી ભરવાનાં) બનાવવાનાં કારખાનાં હતાં. ધાતુભર્યો કચર કપડવંજમાં મળતાં જેનાં ઢેફાં હાલ ગામને પાદરે દેખાય છે. મધ્ય હિંદુસ્થાનમાંથી અનાજ તથા અફીણ આવતાં અને ગુજરાતમાંથી તંબાકુ જતી. કપડવંજ માલ પંચમહાલ–વાડાસીનેર ને મધ્ય હિંદમાં જતે હતા. શહેરમાં જોવા લાયક એક તળાવ અને એક મહેરાબ ચાલુકય સમયનાં છે. (૧૦૦૦–૧૩૦૦) તળાવને માટે કહેવાય છે કે તે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩) એ રાજાને એક બુટ્ટો ભીમ નામને ભાટ બહુ રંગ ભર્યો મધુમતી-વાત્રકમાં નહાવા આવે છે, તે કાંઠા ઉપર અહીં તહી ફરતો હતો તેવામાં એક પાણીથી ભરેલા ખાબોચીઆમાં તેને પગ ખસ્યો ને તે ઉંડા પાણીમાં પડે. પણ સખત મહેનત કરી તરીને જ્યારે કાંઠે આવ્યા ત્યારે તે જુવાન અને જબરો થયો હતો. એ વાત રાજાએ જાણું ત્યારે તેણે વિષ્ણુનું ત્યાં દહેરૂં બંધાવ્યું. એક કુંડની દક્ષિણે જમીનની અંદર મહાદેવનું દહેરે છે, પણ તેની હજી ખરેખરી શોધ થઈ નથી. વળી એક સારી મજીદ અને કબર એની નિશાની છે. નવા મકાનોમાં (કંસાર વાડાને ચકલે ઢાકવાડીની ખડકીમાં) એક જૈન દહેવું છે તે કેટલાક વર્ષ ઉપર દોઢ લાખને ખરચે બંધાવેલું છે. અંદરની જગ્યાએ આરસના થાંભલા છે. ને કેટલીક જગામાં ઘણું જ સારી ફરસબંધી છે. એક ખૂણામાં ભોયરાના ઓરડામાં કાળા પત્થરની (શ્રી પાર્શ્વનાથની) મુર્તિ છે. બૉમ્બે ગેઝીટીઅરમાં તે વર્ણન નીચે પ્રમાણે છે. જેની નકલ કરી આ સાથે સામેલ કરી છે જે જેયાથી ખાત્રી થશે. GAZETTEER OF THE BOMBAY PRESIDENCY 1879 Volume III Pages 171,173 Kaira and Panchmahals. Kapadwanj North Lat. 23.1. East Long. 73.7: Of modern buildings, that of most note, is a Jain place of worship. This temple built about twentyfive years ago, at a cost of £15,000 (1,50,000) is raised on a ten feet high stone plinth. The interior is richly ornamented with marble pillars and a marble pavement inlaid with much delicacy and taste. At one corner is a plain underground chamber with a black stone image. Under Government orders, Bombay, Printed at the Government Central Press. વાહોરવાડમાં પાંચ મકાન છે તેમાં એક મજીદ ઘણી દેખાવડી છે. ને ઘણાંજ જૂનાં ઘર ઉચાં અને લાકડા ઉપર નકશી કરેલાં છે. મામલતદારનું થાણું, પોલીસ ઑફિસ, સબજાજની કૉટ, પિસ્ટ-ઑફિસ, ડીસ્પેન્સરી એ કપડવંજમાં છે. પુર્વ દરવાજે એક ધર્મશાળા છે તે એક ધનવાન વેપારીની વિધવા એ (શેઠાણું માણેકબાઈએ) લાખ રૂપિઆ ખર્ચાને બંધાવી છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ (૫) તિહાસિક પાતઃ ઈ. સ. ૧૪૫૩ માં કપડવંજ આગળ અમદાવાદના સુલતાન કુતબુદ્દીનશાહે માળવાનો સુલતાન સામા થોડા કલાક લડાઈ કરી જીત મેળવી, પણ લડાઈમાં સુલતાન, શાહની છાવણીમાં ઘુસી તેને તાજ તથા નંગે જડેલે કમરબંધ લઈ જવાને શકિતમાન થયો હતો. કહેવાય છે કે ઘોળકાના રહેનાર જે દરવાજિઆ એ નામે ઓળખાતા તેઓની બહાદુરીથી ગુજરાતના બાદશાહની છત થઈ હતી. માળવાના સુલતાનને ઉશ્કેરનાર મુઝફરખાન હતો તેને પકડી ાર કરવામાં આવ્યો હતો અને તેનું માથું કપડવંજના દરવાજા ઉપર ચડયું હતું. પરિશિષ્ટ ૧લું સમાપ્ત. Page #272 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट नं. २ પડવાશ રાદેનું ટૂંકું વન:-” રચીને પ્રસિદ્ધ કરનાર મહાસુખરામ નરસિંહરામ ભટ્ટ, રહેવાસી કપડવણજના ઉડાપાડામા, તેમણે સંવત ૧૮૪૬ માં પ્રસિદ્ધ કરેલું છે. તેમાંની gવન ત” જે પૃષ્ટ ૧૦ માંથી પૃષ્ટ ૨૦ મા સુધીમાં છાપેલી છે તેની અક્ષરે અક્ષર નલ ઉતારી છે. “સુમારે સંવત્ અગીઆરસેની સાલમાં, આ ગામ ઉપર રજપૂત રાજાઓને અમલ હતો, પરંતુ રાજા કઈ જાતના રજપૂત હતા તે જાણવામાં આવ્યું નથી. આ રાજાઓના વખતમાં ગામની મુકદ્દમી મેઢ વાણિઓના હાથમાં હતી. તેઓ રાજ્યવ્યવસ્થા કેવી રીતે ચલાવતા તેની માહીતિ મળી નથી. દિવસે દિવસે રજપૂતાનું રાજ્ય પડતી દશામાં આવવા લાગ્યું તે વખતમાં, મુસલમાની રાજ્ય જેરપર હતું. આ વખતમાં રાધનપુર અને તેની આસપાસ સરદાર મહમદખાં નામને નવાબ રાજ્ય કરતા હતા. તેની ઓરતનું નામ લાડણબીબી હતું. કોઈ સમયે તે બીબીને પિતાના ખાવિંદ સાથે અણબનાવ થયે, તેથી તે આ તરફ આવી. એ બાઈ જાતે હોંશિઆર, ચતુર અને રાજ્ય ચલાવવામાં લાયક હતી. તેણે પડતી દશાના રજપૂત પાસેથી રાજ્ય લઈ લીધું ને પિતે રાજ્ય કરવા લાગી. યેતના રક્ષણને માટે કેવી ગોઠવણ કરી તે આગળના ભાગમાં દર્શાવ્યું છે. તેના વંશને ઘણા વરસ અમલ રહ્યો. આગળ જતાં તેના વંશમાં મી મુસ્તફાખા નામે નવાબ છે. તે વૈત ઉપર ઘણે જુલમ ગુજારતો હતો. તેથી થતલકે રાજપીપળા જઈ ગાયકવાડ સરકારને અરજ કરી કે અમારા ઉપર નવાબ ઘણે જુલમ કરે છે તેથી હમો ગરીબની વહારે ચઢે. આ અરજ ઉપરથી ગાયકવાડ સરકારે ખંડેરાવને ફેજ આપી લડવાને મોકલ્યા. તેમણે આવી કપડવંજ નડીયાદ વગેરે ભાગે કબજે કરી નવાબને કાઢી મૂક્યો (સંવત ૧૮૦૯) ત્યારથી આ ગામ ઉપર ગાયકવાડને અમલ થયો. આ વખતે ગામની પટેલાઈમઢ વાણિઆના હાથમાંથી કૈડવા પાટીદાર કેશવજી કરીને હતા તેમના હાથમાં ગઈ. તેનું કારણ એ કે મેઢ વાણિઓની વસ્તી ધીમે ધીમે નાશ પામી ને ડાં ઘર હતાં તે પાસેના સંસ્થાન વાડાસરમાં જઈ રહ્યાં એટલે તેમની પટેલાઈ નાશ પામી. તેમના વંશજો હાલ વાડાસીનારમાં છે. ત્યારપછી સંવત ૧૮૭૨–૭૩ (ઈ.સ. ૧૮૧૬–૧૭) માં અંગ્રેજ સરકારે કડીના મલ્હારરાવ ગાયકવાડને વિજાપુર પરગણું આપી કપડવંજ લીધું, તે દિવસથી આ ગામ ઉપર અંગ્રેજ સરકારને અમલ ચાલે છે. આ ગામ ઉપર જે વખતે રજપૂત લેકે રાજ્ય કરતા હતા, તે સમયે આ ગામ મેહેર નદીના જે ભાગને રાહનો આરે કહે છે, તે જગાએ તે વસેલું હતું. હાલમાં જે જગોએ લોકોની વસ્તી છે તે ગોએ તે કાળે ઘાડું જંગલ હતું. વાઘ, વરૂ, સિંહ વિગેરે ઘાતકી પ્રાણુઓ રહેતાં હતાં. તે પ્રાણીઓને તથા જંગલેને નાશ કરી ત્યાં વસ્તી શી રીતે થઈ, તે વિષેની હકીકત આ નીચે આપવામાં આવી છે. જ્યાં હાલમાં નીલકંઠ મહાદેવ છે, ત્યાં આગળ પ્રથમ એ મહાદેવ હતા, પરંતુ કેઈના જાણવામાં નહોતા. કેઈ વાણિઆની ગાય દરરોજ તે જગાએ જઈ પિતાની મેળે દૂધની ધારા કરતી, તેથી વાણિઆને ઘેર બીલકુલ દૂધ દેતી નહીં. આ ઉપરથી વાણિઓએ અને ગેવાળે તેમ થવાનું કારણ શોધવા માંડ્યું. ગુપ્ત રીતે ગાયની પાછળ પાછળ ફરવા માંડયું. દરજના નિયમ પ્રમાણે ગાયે ત્યાં જઈ દૂધની ધારા કરી, તે નજરે જોયું. તેથી તેમણે વિચાર કીધે કે આ જગેએ કંઈપણ ચમત્કાર હે જોઈએ, માટે બીજે દિવસે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આવી થોડું એક ખાદાણુ કર્યું, તે માંહે ભેાંયરામાંથી મહાદેવ નીકળ્યા. પછી ત્યાંજ દહેરૂ બંધાવી એ મહાદેવ લોકોને જાણીતા કર્યાં અને મહાદેવનુ નામ નીલક ઠેશ્વર પાડયું. મહાદેવની પાસે વિશાળ કુંડ છે ત્યાં આગળ તે સમયે તળાવ હતું. એ વખતમાં ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ આ તરફ કરવાને સારૂ આવ્યો, તેની સાથે સોમદત્ત કરીને એક પંડિત હતા, તે પ ંડિતને પત ના રાગ હતા, તે રોગ આ તળાવ વિષે સ્નાન કરવાથી નાશ પામ્યા, તેથી સિદ્ધરાજે તે તળાવ ખાદાવવા માંડયું તે માંહેથી નારણદેવની, મહાલક્ષ્મીમાતાની અને પુલબાઈ માતાની એમ ત્રણ મૂર્તિએ નીકળી. એ મુર્ત્તિઓને નિલકંડેશ્વર મહાદેવના દહેરામાં મૂકી. પછી પોતે કુડ બંધાવ્યો તથા તેની પાસેની વાવ બંધાવી, એ વાવને બત્રીસ કોઠાની વાવ કહે છે, કારણકે પેહલાં તેને ખત્રીશ કોઠા હતા. હાલમાં તે કાઠા પડી ગયા છે. ફક્ત એકજ હયાત છે. વળી તે વાવ પણ ઘણીખરી ભાંગી ગઈ છે. તેને મ્યુનિ. તરથી રિપેર કરાવી છે. વાવમાં પેસતાં જમણી બાજુના ભાગ નવા બંધાવી કઠેરા કરાવ્યા છે ને વાવ ગળાવી છે તેથી પાણી હવે ઘણું સ્વચ્છ રહે છે. અને લોકોને પોતાના ઉપયોગમાં આવે છે. જો પાણીના વાપર ઘણા વધે તો પાણી ઘણું સારૂં રહે એવા સભવ છે. સિદ્ધરાજે કુંડ અને વાવ બંધાવ્યાં તેમાં પાણી ઘણું સારૂં નીકળ્યું તેથી, તથા વિશાળ નવાણા સુશોભિત જોઇ, ઘણાખરા લોકેા રાહના આરાથી ત્યાં આવી વસવા લલચાયા. રજપુત રાજાઓની પછી જે લાડણીબીબીનું રાજ્ય થયું તેણે પણ આ જગે પસદ કરી, થોડી વસ્તી થઈ હતી તેથી, પોતે પણ ત્યાંજ રહીને એક કિલ્લો બંધાવ્યો. પછી રાહના આરાથી વસ્તી આ કિલ્લામાં આવવા લાગી. એ ખીખી ઘણી ડાહી હતી તે સમજુ હતી. તેણે વસ્તીને એવી રીતે રહેવાની ગોઠવણ કરી કે એક જાતિના લાંકામાં ખીજી જાતિના લાંકા રહે નહીં. આ ગેાઠવણ પ્રમાણે હાલમાં પણ છે. પરંતુ કેટલેક ઠેકાણે ભેળસેળ થવા માંડયું છે. આવી તરેહની ઘરાની બાંધણી કાઈ જગાએ જોવામાં આવતી નથી. એ ખીખીએ વસ્તીના રક્ષણને સારૂ ગામની આજુ બાજુ કરતા મજબૂત કિલ્લો બંધાવ્યા તે દરેક દરવાજે મુસલમાન લોકોને વસાવ્યા. પેહેલાં જે જગાએ મીઠા પાણીનું સુંદર સરોવર હતું તે સરોવર હાલમાં પુરાઈ ગયેલું છે. પણ તેની નિશાનીઓ માલુમ પડે છે. વળી એ તળાવવાળી ભાગોળને મીઠા તળાવની ભાગાળ કહે છે. તે દરવાજાને પણ મીઠા તળાવને દરવાજો કહે છે. એ દરવાજાની નજદીક જાતજાતના મુસલમાનાને વસાવ્યા હતા. હાલ તેમની વસ્તી ત્યાં નથી પણ તે ભાગનું નામ હાલ પણ જટવાડા તરિકે લખાય છે. તે દરવાજા નજીક લાડણીબીબીએ પોતાને હવા ખાવા સારૂ બાગ કરાવ્યા હતા તે બેઠકને માટે મકાને પણ બંધાવ્યાં હતાં તે મકાને હાલમાં પડી ગયાં છે, પણ તેનાં જૂનાં ખડિએરોની નિશાનીઓ હાલમાં મળી આવે છે. પોતાના ખાવિંદની યાદગીરિ માટે ખીખીએ તે બાગનું નામ “ સરદાર બાગ” પાડયું હતું તે નામ હાલ કાયમ છે પણ બાગ કાયમ નથી. જેને હાલ સરખલી કુવા કહે છે તે સખીદાસ નામના શાહુકારે બંધાવ્યો છે, તેના નામ ઉપરથી એ કુવાનું નામ સરખલી કુવા એવુ પડયુ છે. ત્યારબાદ કિલ્લો અને દરવાજો થયા તે દરવાજાનુ નામ પણ સરખલી દરવાજો પડયું છે, એ સખીદાસના વંશના હાલમાં હયાત છે. આ દરવાજાના રક્ષણને માટે મેવાતી જાતના મુસલમાનોને વસાવ્યા. તે લોકોની હાલમાં વસ્તી નથી. અંતિસરી દરવાજાના રક્ષણુ સારૂ “ બેહેરીમ ” અટકના મુસલમાનોને વસવ્યા–અને એ લોકાને દરવાજા બહાર જેને હાલમાં બીડની વાવ કહે છે ત્યાં આશરે ૫૦ વીધાં જમીન જાગીરમાં આપી. એ જમીન હાલમાં તેમના Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ વંશજોએ બીજા લેકોને વેચાણ આપી છે, તેમના વંશના હાલમાં વાડાસીનેરમાં નેકર છે. જેને નદીને દરવાજે કહે છે ત્યાં આગળ જેઈઆ નામના મુસલમાનોને વસાવ્યા. દરવાજાની અંદર તેમનાં ઘર છે તથા તેમને ચરો પણ છે. તે ચરે પડી જવાથી હાલ સુધી તેનાં કોટડાં ઉભાં છે જેઈઆ લોકે આ ચરાની અંદર એક માતેલે ઘેટો બાંધતા હતા. રસ્તે જનાર આવનાર લેકને તે ઘેટાને સુંઘવાની ફરજ પાડતા એવી રીતને એ લોકોને જુલમ હતો તેથી બીબીએ તે જુલમગારેને સજા કરી તેમની જાગીર લઈ લીધી ને તેમની હવેલીઓ વિગેરે મકાને ખોદી નંખાવ્યાં, એ જગમાં હાલમાં જેઈઓના વંશના ઈસબખાં ગુલાબખાં કરીને રહે છે. કેટલીક જગમાં રાવળીઆ તથા વણકર (ઢેડ) રહે છે, એ જગમાં હાલ ખોદાણ કરે છે તે જુની ઇમારતના પત્થરે વિગેરે નીકળે છે. એ જોઈ લેકેની જાગીરમાં મેહેર અને વરસી નદીની વચ્ચેની કેટલીક જમીન છે. ઉત્તર તરફ જ્યાં હાલ ડબગર લેકેની વસ્તી છે ત્યાં એક દરવાજો હત, તે દરવાજે હાલમાં પૂરી નાખેલો છે, કારણ કે ત્યાં સારા માણસની વસ્તી નહીં હોવાને લીધે, બીજી કઈ પ્રકારની ધાસ્તીને લીધે, તથા ઘણા લોકોની અવર જવર નહીં હોવાને લીધે, બીબી સરકારે તે દરવાજો પુરાવી તેને બદલે, ઘાંચીવાડા આગળ એક નાનો દરવાજો પાડ્યો. ત્યાં ઘાંચીની વસ્તી જાદે છે ને દરવાજો નાનો તેથી તેને લેક ઘાંચીબારી કહે છે.જેને હાલ સરકારી કોટ કહે છે તેને પહેલાં સરકારી ગઢી કહેતા. તેમાં હાલમાં મામલતદાર, ફોજદાર, સબરજીસ્ટર, વગેરેની કચેરીઓ છે. પહેલાંની કચેરીનું મકાન સારૂં નહીં હોવાથી બીજી જગાએ હાલ નવી કચેરી કરાવી તેને તા. ૧૭ મી માર્ચ સને ૧૮૮૦ થી ચાલતી કરી છે. - જૂની સબરછટ્ટરની કચેરી આગળ લાડણબીબીની કબર હાલ પણ છે સરકારી ગઢીમાં બીબીને રહેવા માટે મકાન હતાં તેના ખંડિએરે હાલ જોવામાં આવે છે. વળી કચેરી આગળ જૂનાં ખંડિએરે હતાં તે તેડી નાંખ્યાં છે. નવી કચેરી કરાવી તે વખતે જૂની ઇમારતના પાયા નીકળ્યા હતા. એ કોટમાં નાને દરવાજો છે ત્યાં વેપારી લોકોને નિકાલ નથી તેથી તે દરવાજે જકાત લેવા નાકેદાર બેસતું નથી. બાકીના દરવાજે બેસે છે. હાલમાં જ્યાં મ્યુનિસિપાલીટિ છે તે જગને હાથીઆ બુરજ કહે છે કારણકે બીબીના વખતમાં ત્યાં હાથી બંધાતા હતા. હાલમાં કપડવંજ કોઈપણ ભાગ એ બીબીના વંશજોને તાબે રહ્યા નથી. તેમના વંશજો વાડાસાનેર તથા વીરપુરમાં હાલ રાજ્ય કરે છે. વાડાસીનેર આ ગામથી બાર ગાઉ પૂર્વ દીશામાં છે. – વાડાસીનેરના નવાબી રાજ્યમાં હાલમાં ઠાસરાના વતની રા. રા. પ્રેમચંદભાઈ કરીને વણિક જ્ઞાતિના સદ્ગહસ્થ કારભારી છે. આ કારભારીથી ગામમાં ઘણો સુધારો થયો છે. રૈયતને પણ સુખમાં વધારે થયો છે. લોકોને દરેક પ્રકારની કેળવણી આપવામાં તે ભાઈની દીર્ધ દૃષ્ટી છે. મોઢ બ્રાહ્મણની જ્ઞાતિમાં વારંવાર કુસંપનો જુસ્સો આવતા. અને અમલ કરવાની જે જે યોજના કરે, તેને આ ભાઈ પિતાના જે પુરી નહીં પડવા દેતા કુસંપ રૂપી સ્વારને પ્રવેશ કરવા દેતા નહિ. આ મહતુ કાર્યથી તે ભાઈને ઘણો આભાર માની આ પુસ્તક સાથે તેમનું નામ જોડી રાખું છું. હે પરમેશ્વર ! તેમના વંશસ્થમાં સર્વેજન તેવાજે હાજે. - વાડાસીનેર જતાં રસ્તામાં વડોલ કરીને નાનું ગામ આવે છે. ત્યાં લાડણીબીબીએ પોતાને વિસામો લેવા સારૂ કોટ બંધાવેલ છે. તેમાં એક ફેર કુવો છે તે જોવા લાયક છે હાલમાં તે ઘણો ખરે નાબુદ થતે જોવામાં આવે છે. ', કપડવણજ ગામની આસપાસ ગાયકવાડ સરકારે કોટના રક્ષણને સારૂ ખાઈઓ દાવેલી છે. નદીને દરવાજો અને કોટની બારીની વચ્ચે જે ખાઈ છે તે ખોદતાં આશરે સાત ફૂટ લાંબા હનુમાનની મુર્તિ નીકળી હતી, તેને ગામલોકે સરખલીએ દરવાજે મીઠાભાઈ ગુલાલની જે ધર્મશાળા છે, ત્યાં દહેરૂ બંધાવી બેસાડ્યા છે.– સિદ્ધરાજે કુંડવાવ બંધાવ્યાં ત્યારે જે મુર્તિઓ નીકળી હતી તેમાંની નારણદેવની મુર્તિ, ચૌર્યાશી મેવાડા નામના બ્રાહ્મણો કે જેઓ હોલની પ્રજામ જોશી તરિકે વિદ્વાન વર્ગમાં Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ગણાય છે તેમના ધરડાઓએ પાતાના ઘરમાં રાખી હતી, તે સંવત્ ૧૮૫૦-પર માં મલ્હારરાવ ગાયકવાડની ગજરાંબાઈ નામની દીકરીનુ લગ્ન થયું, આ કામમાં દેશાઇ લોકોએ સારી મદદ કરી તેથી, તે લેાકા ઉપર મલ્હારરાવની સારી મહેરબાની થવાથી, દેશાઇએની માગણીથી નારણદેવનુ મદિર બંધાવવા અમુક રકમ આપી અને દેશાઇઓએ મંદિર બધાવી મુર્ત્તિ સ્થાપન કરી. તે દેશાઇના વંશજો હાલ હયાત છે. – આ ગામમાં વારાઓનાં પ્રથમ એક હજારને આશરે ધર હતાં. કુંડવાવની સામે જે પેાળને જૂની વાહેારવાડ કહે છે તે જગાએ તથા જે જગાને હાલ પાડાપાળ કહે છે ત્યાં તેમનાં ધરા હતાં. તેમ ધારવાનું કારણ એ કે પેાળનુ નામ વાહોરવાડ છે, તેમજ કેટલાંક ધરામાં ટાંકાં માલમ પડે છે. એ જગેાએ કુવા પણ વધારે નીકળે છે. વળી પાડાપાળને નાકે હાલમાં તે લેાકેાની મસળદ છે. તે ઘણીખરી ભાંગી ગઇ છે. હાલમાં વેહેારા તેને સાફ રખાવે છે. વાહેારાઓને રાજગાર પડી ભાંગવાથી કેટલાક લેાકેા નાસી ગયા છે, અને જે રહ્યા છે તે પેાતાની અસલ જગા છેાડી બીજી અલગ જગામાં જઈ વસ્યા છે. હવે દિનપ્રતિદિન તેમની વસ્તી તથા રાજગાર વૃદ્ધિ પામતા જાય છે, તેથીજ આ ગામને શહેરાની પંક્તિમાં ગણાવવાને લાયક થાય છે. હાલમાં તે જથાબંધ રહે છે. તેમના ધરાની બાંધણી જોવા લાયક છે. તે લેાકેા સાબુ તથા કાચ દેશાવર ખાતે ધણા ફેલાવે છે. હાલ તેમનાં સાતસે ધર છે. તેમની જૂની જગામાં હાલ હિંદુઓની વસ્તી છે. – આ ગામમાં પ્રથમ સલાટ લેાકા (પત્થર ધડનાર) ની વસ્તી આશરે ચારસે ધરતી હતી. જેને હાલ સલાટવાડેા કહે છે ત્યાં તે લાર્કા જથાબંધ રહેતા હતા. – એ પેાળનું નામ તેમના રહેઠાણ ઉપરથી “સલાટવાડે” પડયું છે તે હજુ પણ કાયમ છે. તે લેાકેાના ધંધા કમી થવાથી તેએ જતા રહ્યા અને તે જગાએ હાલ મેાઢ બ્રાહ્મણ રહે છે. સલાટવાડાની પાસે કાંટાવાળી ખડકી છે તે નામ પડવાનું કારણ એ કે પહેલાં ત્યાં ધી તેાળવાનેા કાંટા હતેા અને હજારા મણુ ધીને તાલ થતા. - અતિસરી દરવાજા નજીક હાલ જે કસારવાડા કહેવાય છે ત્યાં પહેલાં કસારા લેાકેાનાં આશરે ૩૦૦ ધર હતાં. તે લેાકાને ધંધો પડી ભાંગવાથી તે પણ જતા રહ્યા. હાલ જે હસદ માતાનું મંદિર છે તે કંસારા લોકેાની દેવી છે. તે માતાની મુર્ત્તિ પ્રથમ રાહને આરે ગામ હતું. ત્યારે ટાંકલાની દેરીએ હતી, ત્યાં પત્થરનું બાંધેલું તળાવ હતું ત્યાંથી કસારા લાકા એ મુર્તિને લાવ્યા. જ્યારે એ લેાકેા આ નવી જગાએ રહેવા આવ્યા ત્યારે તે મુર્તિની હાલની જગાએ સ્થાપના કરી. હોલે તે કંસારવાડામાં મેઢ બ્રાહ્મણ તથા શ્રાવક લેાકેાની વસ્તી છે. સારા લેાકેા અહીંથી નડીયાદવીશનગર ને ડભાઈ જઇ વસ્યા છે ને ત્યાં હાલ કપડવ’જી ને નામે ઓળખાય છે. — આ ગામમાં લુહાર લેાકેાનાં આશરે ચારસે ધર હતાં. હાલ જ્યાં નદીના દરવાજે કુંભારવાડાની સામે વહેરી માતાની પાળ છે ત્યાં રહેતા હતા. તે લોકો નાશી ગયા તેનું કારણ એમ કહેવાય છે કે એ લાકા ખાણમાંથી લેઢું ગાળતાં હતા, તે લેઢું ગાળતાં તેમાં કઈ વનસ્પતિને પદાર્થ મળવાથી રૂપું બન્યુ, તે રૂપુ ં શી રીતે બન્યું ? તે માલમ પડયું નહીં. તેથી તે લેકાએ જાણ્યુ કે રાજ્યમાં જાણ થશે તા આપણને દુઃખ દેશે તેમ જાણી નાશી ગયા. તે લકાની ભઠ્ઠીએ મેહેાર નદીને કાંઠે હતી. જે લાટુ ગાળેલું તેના કાટના મજબુત ટેકરા બનેલા છે. તે ઉપરથી નદીના તે ભાગને કાટડીએ આરા કહે છે. જે ખાણામાંથી લાટુ' ગાળતા હતા તે ખાણેા હાલ હયાત છે. કાઇ હુન્નરી માણસ તેનું માપ કાઢી તજવીજ કરે તે લેાઢુ નીપજે. પરંતુ આ ગામમાં હુન્નરી માણસેાની ધણી ખેાટ છે. જો હુન્નરી માણસા હાય તે। સાબુ અને કાચ બનાવવામાં પણ મોટા સુધારા થાય. આ ખાટ-કૃપાવંત પરમેશ્વર Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ પુરી પાડે. એ લુહાર લકે વઢવાણ, લીમડી તથા અમદાવાદ તરફ રહે છે. – સરકારી કોટની પાસે જુમામસીદમાં ભોંયરામાં શ્રાવકની મુર્તિઓ છે. આ ગામના રક્ષણને અર્થે પહેલાં અમુક રકમ માંડવાના મીઓને આપતા તે રૂપિઆ સરકાર નહીં આપતાં, રૈયત પર કર નાખી અપાતા હતા. પછી સંવત ૧૯૦૨ માં અંગ્રેજ સરકારે રૈયત ઉપરથી કર કાઢી નાંખી તેમને કપેન્સેશન તરિકે અમુક રકમ આપવા ઠરાવેલી છે તે હાલ પણ અપાય છે. હાલ પણ ગામને જરૂર પડે તે વખતે બંદોબસ્ત ને સારૂ પિતાના માણસેથી મદદ આપે છે. આ ગામમાં જે મલક લેકે છે તેમને પણ રક્ષણ અર્થે અલવા કરીને ઈનામી ગામ તથા જાગીર મળેલી છે. કપડવણજથી પશ્ચિમે સાત ગાઉને છે. જે વાત્રક નદીને કાંઠે અજમાવતને કોટ છે, તે આજમ બેગડાને કરાવેલ છે. તે આ તાલુકામાં જોવા લાયક છે. વળી માંડવો તથા આમલીરાની વચમાં જૂનાં ભોંયરાં છે તથા ફેરકુવે છે તે પણ જોવા લાયક છે. - ઉપરની સઘળી હકીક્ત કપડવણજના રહીશ દેશાઈ મનસુખભાઈ ગોકળભાઈ તરફથી મળેલી છે તેથી તે ભાઈને હું ઘણે આભાર માનું છું.. ' પૃ. ૨૮:- રાણીવાવની ઉત્તરે શાખા કુવે છે તેની સામે વિશાનીમાં વાણિઆ શેઠ લલ્લુભાઈ મોતીચંદની વહુશેઠાણી માણેકબાઈની બંધાવેલી મોટી ધર્મશાળા છે. એ ધર્મશાળામાં મીઠા પાણીને કુ છે. વચમાં ચોક છે ત્યાં અંબામાતાનું દહેરૂં છે. ચેકની દક્ષિણે અને પશ્ચિમે માળ છે ને ત્રણ બંગલા છે. ત્યાં શ્રીમંત લોકે ઉતરે છે. સાધારણ વર્ગના લેકે મેડા ઉપર તથા નીચે ઓટલા ઉપર ઉતરે છે અને છેક નબળી સ્થીતિના લેકે બહારની બાજુએ એટલા ઉપર ઉતરે છે. હાલમાં એ ધર્મશાળાની દેખરેખ શેઠ કેવળભાઈ જેચંદભાઈ તરફથી રાખવામાં આવે છે. હમણાં હમણાં તેને વહિવટ શ્રી વિશાનીમાના પંચને કોર્ટ તરફથી સોંપવામાં આવ્યો છે. તેના પાંચ ટ્રસ્ટીઓ નીમાયા છે. 5. ૩૦ :- માણેક શેઠાણીની ધર્મશાળાને અગ્નિખૂણે વૈજનાથ મહાદેવનું દહેરે છે. આ ગામમાં બ્રાહ્મણ જ્ઞાત્તિમાં અદુમ્બર કરીને એક નાની નાત છે, તે જ્ઞાતિમાં કેઈ આશારામ આણંદરામ કરીને મહાપુરૂષ થઈ ગયા તેમણે સંવત ૧૬૪૫ માં વૈજનાથ મહાદેવનું દહેરું તથા વાવ ઉપરનો બંગલો બંધાવ્યો અને તેમનાં પિત્રાઈ ભાઈ નરભેરામ પરસેતમે સિતાં જમણી બાજુને ભાગ બંઘાવ્યો. ત્યાર પછી ડાબી બાજુને ભાગ વિશાનીમા વાણિઆની જ્ઞાતિના મેહતા કાલીદાસ જીવણભાઈએ પાછળથી બંધાવ્યો છે. આશારામ આણંદરામના વંશજો હાલ પણ હયાત છે. - પ. ૩૩:- સરખલીઆ કુવાની સામે ઉત્તરે એજ નામને મેટો દરવાજે છે. પશ્ચિમે વિશાનીમા વાણિઓની જ્ઞાતિના શેઠ મીઠાભાઈ ગલાલની બંધાવેલી મેટી ધર્મશાળા છે તેમાં વચ્ચે હનુમાનનું કહેવું છે. ત્યાં આખા ગામના હિંદુ ધર્મ માનનારા લેકે આ વદ ૧૪ ને રોજ સુશોભિત વસ્ત્ર તથા વિવિધ તરેહનાં આભૂષણ અંગે ધારણ કરી તેલ ચઢાવવા જાય છે. ૫. ૪૮ - મસીદમાં પેસતાં દરવાજા પર લેખ છે તેની મતલબ નીચે પ્રમાણે છે. હીજરી સન ૭૭૦ એટલે સંવત ૧૪૦૯ માં આ ગામમાં હુમાયુ તથા ફિરોજશાહ નામના બે ભાઈ રાજ્ય કરતા હતા. તેમણે પરમેશ્વરના હુકમથી હવાની અંદર હમેંશાં કાયમ રહેનાર મકાન મસીદના મીનારા બંધાવ્યું કચેરીમાં જતાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ડાબે હાથે બીજો લેખ છે. તેમાં ફક્ત તે પાદશાહનાં સગાવહાલાનાં નામ છે, તેને તરજુ કરે છે પરંતુ જગાની સંકોચને લીધે દાખલ કર્યો નથી. પૃષ્ટ ૪૮ :- ત્યાં એક મસીદ છે અને વિશાનીમા વાણિઆ મીઠાભાઈ ગુલાલની બંધાવેલી પાંજરાપોળ પણ ત્યાંજ છે. પૃષ્ટ ૫૦ :- વડાની ખડકી, અને ઢાકવાડી જેમાં નીમા જ્ઞાતિના વૃજલાલ મોતીચદે સંવત ૧૮૦૪ના વૈશાખ વદ ૬ને રોજ આદીશ્વરનું (શ્રી શાંતીનાથનું) મોટું દહેરૂં બંધાવ્યું છે. (જીર્ણોધ્ધાર કરાવ્યો) અષ્ટાપદજીનું દેરાસર સ્વર્ગવાસી શેઠ નહાલચંદભાઈ નથુભાઈનાં માતુશ્રી શેઠાણું અમૃતબાઈએ... સંવત ૧૮૪૨ ના વૈશાખ સુદ ૧૧ ને રેજ બંધાવી તૈયાર કર્યું. શ્રાવક લેકેનાં બીજાં સાત દેરાસર છે. આના જેવું બીજું દેરાસર કઈ જગાએ જોવામાં આવતું નથી. આ દેરાસર બંધાવતાં આશરે બે લાખ રૂપિઆ ખર્ચ થયો હતે. પૃષ્ટ ૫૧ - દલાલ વાડે ત્યાં વીરચંદ લાલદાસ કરીને કોઈ નીમા વાણિઓએ સંવત ૧૯૨૮ ના વૈશાખ સુદ ૬ને રોજ શ્રી વાસુપુજ્યનું દેરાસર બંધાવ્યું હતું, તે હાલ મેજુદ છે. પૃષ્ટ ૫૧ - ત્યાં શામસૈયદના ચલે એક પરબડી છે અને કડીઆની મસીદ છે. તેને લેખ કાઝી સાહેબના દફતરમાં લખેલું છે, જેની મતલબ નીચે પ્રમાણે છે. ફરમાયુન નબી સાહેબે એ મસીદ (જે બગીચા જેવું હવામાં ઉભું રહેનાર મકાન) દુનીઆને માટે યા દીનને માટે સર્વને સરખા હક આપીને અને બીજુ દરગા પરમેશ્વરની (ખુદાની) હસ્તી સમજવા માટે હઝરી સને ૭૨ (સંવત ૧૩૫૮)માં બંધાવેલી છે. વળી એ લેખમાં અબુલ ફતા–અહમદશાહ બીન મહમદશાહ-બીન મુજફરશાહ-સુલતાન બીન સુલતાન એ પ્રમાણે નામ પણ આપેલાં છે. મોડાસામાં વાવી મુકોનાં ને “શામળાજી” નામની પુસ્તિકાના પૃષ્ટ ૨૧ માના છેલ્લા ભાગને ઉતારે. ત્રણેક વર્ષ પહેલાં મેડાસાની નદી માજુમના ધરામાંથી ત્રણ સુંદર મુર્તિઓ નીકળી છે. તેમાં એક ભક્ત ગરૂડની ભવ્ય આકર્ષક પ્રતિમા છે. બીજી શ્રી વિષ્ણુની અલૌકિક મુર્તિ છે. ને ત્રીજી જવલ્લેજ કેઈ જગાએ જોવા મળે તેવું શ્રી વરાહ અવતારનું મનોહર સ્વરૂપ છે. સાગરનાં છલતાં મજા પર છે. કૂર્મઉપર સાગરમાં ડૂબેલી પૃથ્વી દેવીને, દંતૂશળપર ઉગારી બહાર લઈ આવતા શખ ચક્ર ગદાપદ્મ ધારી વરાહનું સ્વરૂપ છે; શેષ ઉપર તેમની સવારી છે, શેષની સખ્ત ફણાઓ, કૂર્મનું ભક્તિ પ્રણત મુખ, વરાહના સમસ્ત શરીરપર દેવત્વના પ્રતીકે, પીપર ચતુર્મુખ બ્રહ્મા –આ દર્શન ખરેખર અનુપમ છે. મેડાસામાં જનારે અવશ્ય આ દર્શનનો લાભ લેવો જોઈએ.” – તિથી ગુમ મ7 – Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી. સામાભાઈ પુનમચંદ દોશી બી. એ. એલ. એલ. બી. O આપણી કામમાં એજ્યુકેશનમાં પ્રથમ ૫ કતિએ ઝપલાવનારાએમાંના એક છે. ધાર્મિક જ્ઞાન, સંસ્કૃત, અર્ધમાગધી વિગેરે જ્ઞાન મળી શકે તેવી વ્યવસ્થાની જોગવાઇ કરવાની તેમજ જીજ્ઞાસુઓની પિપાસા બુઝાવવાની ઘણી મોટી ધગશ ધરાવે છે. અબાલા જૈન કાલેજ માટે જિમન મેળવવા તે બીજાની સાથે પ્રયત્નશીલ થઇ કૃતાર્થ થયા છે, Page #279 --------------------------------------------------------------------------  Page #280 -------------------------------------------------------------------------- ________________ | | શ્રી વીરાય નમઃ | શ્રી વિશાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળને બંધારણનો ખરડો. તા. ૧૬-૪૫ ના રોજ ગોધરા મુકામે ડૉ. માણેકલાલ નરશીદાસના બંગલે મળેલી બંધારણ કમીટીની પ્રેસીડીંગને અહેવાલઃહાજર રહેલા મેમ્બર: ૧ શેઠ અછતભાઈ મણીભાઈ કપડવણજ. ૨ વકીલ નગીનદાસ વાડીલાલ , • ૩ વકીલ સોમાભાઈ પુનમચંદ , ૪ વકીલ શાન્તિલાલ ગુલાબચંદ લુણાવાડા. શાં. વાડીલાલ છગનલાલ જવેરદાસ ગેધરા. ૬ શા. નગીનલાલ મહાસુખલાલ - ૭ શા. કાન્તીલાલ મહાસુખભાઈ બાકરેલા વેજલપુર, હાજર રહેલા સગ્રહસ્થ - ૧ વાડીલાલ મનસુખરામ પારેખ કપડવણજ. ૨ શા. શાન્તિલાલ મુળજીભાઈ વેજલપુર ૩ , છોટાલાલ મનસુખલાલ ગોધરા. રમણલાલ છગનલાલ હીરાચંદ ગોધરા. રતીલાલ વાડીલાલ ડૉક્ટર બારીયાવાલા ગોધરા. ,, મહાસુખલાલ છગનલાલ વેજલપુર. ૭ , વાડીલાલ છગનલાલ હેમચંદ ગોધરા ૮ , શંકરલાલ છગનલાલ મનસુખ , ૮ ) મણીલાલ લલ્લુભાઈ , ૧૦ , રતીલાલ શામળદાસ ૧૧ , રમણલાલ મગનલાલ બાપુજી , ૧૨ , મહાસુખલાલ વીરચંદ ઉપર મુજંબ સાઁ તથા સહસ્થોની હાજરીમાં કમીટીનું કામ હાથ ધરવામાં આવેલું. દરખાસ્ત–શેઠ અજીતભાઈ મણભાઈ ટેકે–વકીલ નગીનદાસ વાડીલાલ કમીટીને મે. ચેરમેન સાહેબ ડૉ. માણેકલાલ નરસીદાસની તબીયત નરમ હોવાથી તેમણે કમીટીમાં હાજરી આપવા ના પાડવાથી કમીટીના ચેરમેન તરીકે શા. વાડીલાલ છગનલાલને સર્વાનુમતે નીમ્યાં. બાદ કામ શરૂ કરવામાં આવ્યું. વિવેચન કરી સંસ્થાને બંધારણને ખરડો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો જે આ સાથે સામેલ છે. તા. ૧૬-૮-૫. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ . સંસ્થાના હેતુઓ, જુદા જુદા શહેરો અને ગામે જેવાં કે (૧) કપડવણજા, (૨) ગોધરા, (૩) વેજલપુર, (૪) લુણાવાડા, (૫) મહુધા-યુનેલ-કાનમ-સુરત તથા આ ઉપરાંત બીજે છુટા છવાયા વસતા અને કાળક્રમે એકમેકથી લગભગ અજાણું થઈ ગયેલા વિશા નીમા જૈન જ્ઞાતિ ભાઈઓને સંપર્ક, સમાગમ સાધવા, બંધુભાવ કેળવવા, નીકટ પરિચયમાં આવવા, તથા જ્ઞાતિના ઉત્કર્ષ માટે જુથબળ અને સંગઠન કેળવવા માટે તથા સમસ્ત જ્ઞાતિની ધાર્મિક, આર્થિક અને સામાજિક ઉન્નતી કરવા અને કેળવણીને પ્રચાર સાધવા તથા પરસ્પર ભાતૃભાવની લાગણી વધારવા, એકબીજાને સહાય કરી, સહકાર કરી વ્યક્તિ કે સમષ્ટિ રીતે ઉપયોગી થવા વિગેરે જ્ઞાતિના શ્રેય માટેનાં કામે હાથ ધરવા, તથા જ્ઞાતિમાં રૂઢ થઈ ગયેલા કેટલાક કુરિવાજોને અને રૂઢીઓને જેમ બને તેમ ઓછાં કરવા કે કાઢી નાખવા, ગામેગામ જ્ઞાતિ રિવાજો જુદા જુદા હોય તે સરખા કરવા અને શક્ય હોય ત્યાં ફેરફાર કરવા માટે પગલાં લેવા, જ્ઞાતિ ભાઈઓ સાથે પ્રેમ વધારવા, તિર કોમેની સાથે ધાર્મિક સિધ્ધાંતને બાધ ન આવે તે રીતે શક્ય હોય ત્યાં સહકાર આપવા અને સહકાર મેળવવા યોગ્ય પ્રવૃત્તિ કરવા–એ વિગેરે આ સંસ્થાના હેતુઓ છે. બંધારણ. ૧. સંસ્થાનું નામ, આ સંસ્થાનું નામ “શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ” રાખવામાં આવ્યું છે. અને આ બંધારણમાં “મંડળ” ના ક નામથી ઓળખાશે. ર સંસ્થાના એકમ, આ મંડળ નીચેના એકમ (units) નું બનેલું રહેશે - (૧) કપડવણજ, (૨) ગેધરા, (૩) વેજલપુર, (૪) લુણાવાડા-વીરપુર, (૫) મહુધા-યુનેલકાનમ-સુરત, ઉપરના એકમે ઉપરાંત વધુ એક ઉમેરવા મંડળને સત્તા રહેશે. ૩, ડેલીગેટની સંખ્યા - મંડળના સંમેલનમાં બધા એકમેને વસ્તીના પ્રમાણમાં દર પચાસ માણસે એક પ્રતિનિધિ (delegate) મોક્લવાને હક્ક રહેશે. હાલની વસ્તીના પ્રમાણે દરેક એકમના પ્રતિનિધિઓની સંખ્યા નીચે મુજબ રહેશે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ' પ્રતિનિધિઓની સંખ્યા. ૨૫ એકમ૧ કપડવણજ ૨ ગોધરા ૩ વેજલપુર ૪ લુણાવાડા, વીરપુર ૫ મહુધા, ચુનેલ, કાનમ, સુરત કુલ્લ. ૭૫. ૪. પ્રતિનિધિની ચુંટણી. દરેક એકમે પિતાને યોગ્ય લાગે તે રીતે પિતાના પેટા વિભાગોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે રીતે સંમેલનની તારીખથી દોઢ માસ પહેલાં પોતાના પ્રતિનિધિઓ ચુંટી તેની લેખીત ખબર મે. પ્રેસીડેન્ટ સાહેબને મોકલી આપવી. પ. પ્રતિનિધિની નીમણુંક કોઈપણ સંજોગોમાં કોઈ પણ એકમ ઉપર જણાવેલી રીતે પ્રતિનિધિઓ ચુટે નહી અગર મુદતસર મે. પ્રેસીડેન્ટ સાહેબને ખબર મેલે નહીં અગર બીજી કોઈ તકરાર પડી હોય અગર તે એકમના પેટા વિભાગોને એગ્ય પ્રતિનિધિત્વ મળ્યું ન હોય તે ચાલુ પ્રમુખ દરેક વિભાગને વેગ પ્રતિનિધિત્વ મળે તે રીતે તે એકમના પ્રતિનિધિઓ નામશે. ૬. ડેલીગેટની મુદત પ્રતિનિધિઓની સત્તા આગામી સંમેલન યાને અધિવેશન શરૂ થાય ત્યાંસુધી રહેશે. ૭. સંમેલનને નિમંત્રણનાર. આગામી અધિવેશન લાવવાની ફરજ યાને સત્તા ચાલુ પ્રેસીડેન્ટને રહેશે. અધિવેશનની તારીખ મુકરર કરવાની સત્તા પણ તેમની રહેશે અને તેમણે અધિવેશનની તારીખના બે માસ પહેલાં દરેક એકમને લેખીત ખબર આપવી. ૮. ડેલીગેટની સત્તા ગત અધિવેશનથી અઢાર માસ સુધીમાં જે ચાલુ પ્રેસીડેન્ટ અધિવેશનની તારીખ નકકી કરી એકમેને જણાવે નહિં તે, ચાલુ પ્રતિનિધિઓ પૈકી પચ્ચીસ (૨૫) પ્રતિનિધિઓ પિતાની સહીથી પરિપત્ર કાઢી અધિવેશન ભરી શકશે. ૯. સંમેલનની બેઠક દરેક સંમેલન યાને અધિવેશન સાધારણ રીતે દર વર્ષે ભરવું. પરંતુ પ્રેસીડેન્ટને ગ્ય લાગે તે સંજોગોમાં ઉપરની મુદત છ માસ લંબાવવા તેમને સત્તા રહેશે. Page #283 -------------------------------------------------------------------------- ________________ : ૧૦સમેલનનું કેરમ, સંમેલન માટેનું કેરમ (Quorum) પચાસ પ્રતિનિધિઓનું ગણશે પરંતુ તે પચાસ પૈકી કોઈપણ ચાર એકમેના ઓછામાં ઓછી દરેક એકમ દીઠ ચાર પ્રતિનિધિઓ હાજર હોવા જોઈએ વગર કેરમે સંમેલન મુલતવી રહેશે. - સંમેલનના ઠરાવો બને ત્યાંસુધી હાજર રહેલા પ્રતિનિધિઓની સર્વાનુમતિથી કરવા, પરંતુ મત લેવાને પ્રસંગ આવે છે તે પૈકી રૂ. પ્રતિનિધિઓના મત મળે ઠરાવ પસાર થયેલો ગણાશે. પરંતુ તેમાં ઓછામાં ઓછા ચાર એકમના દરેક એકમ દીઠ બે પ્રતિનિધિઓના મત મળેલા હોવા જોઈએ. ૧૧, ઠરાવ પાસનું ધોરણ સંમેલનના ઠરાવો બને ત્યાં સુધી હાજર રહેલા પ્રતિનિધિઓની સર્વાનુમતિથી કરવા, પરંતુ મત લેવાને પ્રસંગ આવે છે તે પૈકી ૩ પ્રતિનિધિઓના મત મળે ઠરાવ પસાર થયેલો ગણાશે. પરંતુ તે માં ઓછામાં ઓછા ચાર એકમના દરેક એકમ દીઠ બે પ્રતિનિધિઓના મન મળેલા હોવા જોઈએ. ૧૨, પ્રમુખની ચુંટણું જે ગામમાં અધિવેશન ભરાવાનું હશે, તે એકમ આગામી અધિવેશન માટેના પ્રમુખ નક્કી કરી તેની લેખીત ખબર ચાલુ પ્રમુખને સમેલનના બે માસ પહેલાં આપશે. ચાલુ પ્રમુખે તે ખબર દરેક એકમને તેમની સંમતિ મેળવવા આપવી. પ્રમુખ તરફથી કાગળ મળેથી દીન પંદરની અંદર જવાબ જ જોઈએ. એકંદર એકમો પૈકી વધુ એકમની સંમતિ મળે તે તે પ્રમુખ ચુંટાયેલા ગણશે. ૧૩, પ્રમુખની ચુંટણી. જે ઉપર કલમ ૧૨. મુજબ પ્રમુખ ચુંટાયેલા ના હોય તે, અધિવેશનની ખુલ્લી બેઠકમાં તમામ પ્રતિનિધિઓના મત પૈકી વધુ મત મેળવનારને પ્રમુખ ચુંટવામાં આવશે. ૧૪. પ્રમુખની મુદત ચાલુ પ્રમુખની સત્તા આગામી અધિવેશન ભરાતા સુધી રહેશે. ૧૫ મેનેજીંગ કમીટી, મંડળનું કામકાજ કરવા સારૂ એક કાર્યવાહી સમિતિ (managing committee) પ્રતિનિધિઓમાંથી નીમવી જેના સભ્યોની સંખ્યા નીચે મુજબ રહેશે. – એકમ. ૧ કપડવણજ ૨ ગોધરા ૪ વેજલપુર, લુણાવાડા ૩ વેજલપુર ૫ ચુનેલ, કાનમ, મહુધા, સુરત સંખ્યા. કુલ ૨૦ ચાલુ પ્રસાદ આ કમિટીના ચેરમેન રહેશે, Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ૧૬. કાર્યવાહી સમિતિની મીટીંગની ખબર. આ કમીટીના ચેરમેને (ચાલુ પ્રેસીડેન્ટ) મીટીંગના સ્થળ અને તારીખની લેખીત ખબર સમિતિના સભ્યાને સાત દિવસ પહેલાં મળે તે રીતે ટપાલ મારફત મોકલવી, અને તે મીટીંગમાં કરવાના કામોની યાદી ( agenda ) સાથે મોકલી આપવી. ૧૭. ચેરમેનની સત્તા. કાર્યવાહી સમિતિની મીટિંગને દીવસે ચેરમેનને જરૂર તે તાત્કાલિક જણાય તેવાં નવાં કામા મીટીઇંગમાં મુકવાનો હક્ક રહેશે. ૧૮. કાયવાહી સમિતિનુ કા મેનેજી ંગ કમીટીનું કારમ (Quorum) ૭ સાત સભ્યાનું ગણાશે અને તે સાત પૈકી એકંદર ત્રણ એકમોના ઓછામાં ઓછા એક એક સભ્યની હાજરીની જરૂર રહેશે. કોરમ ના થાય તો મીટીગ મુલતવી રાખવી અને સાત દીવસની તેટીસ આપી કીથી ભરવી અને તેવી મીટી’ગમાં કારમની જરૂર રહેશે નહી પરંતુ પાછલી મીટીંગના એજેન્ડામાં (agenda) દર્શાવેલુ ન હોય તેમજ પાછલી મીટીંગના દીવસે ચેરમેને નવું કામ ન મુકયું હોય તેવુ કાઇપણ કામ થઈ શકશે નહિં. ૧૯. કાર્યવાહી સમિતિના ઠરાવ. કાર્યવાહી સિમિતના ઠરાવ વધુમતે પસાર થયેલા ગણાશે. ૨૦. કાવાહી સમિતિની બેઠક, કાર્યવાહી સમિતિની સભા ઓછામાં ઓછી વરસમાં બે વાર ચેરમેનને યોગ્ય લાગે તે સ્થાને ભરવી જોઇશે. ૨૧. કાર્યવાહી સમિતિના સભ્યાનુ' એલાવન્સ, કાર્યવાહી સમિતિના સભ્યોને મીટીંગમાં જવા આવવા સારૂ ત્રીન્ન વર્ગનું ભાડું આપવું તે સિવાય બીજું કાંઈ ખર્ચ આપવામાં આવશે નહિ. - રર. કાર્યવાહી સમિતિની ફરજો તથા સત્તા. (અ) સમેલને પસાર કરેલા ઠરાવાનો અમલ કરવા તે કાર્યવાહી સમિતિની મુખ્ય કન્ન ગણાશે અને સ ંમેલનના ઠરાવેાનુ પાલન તથા અમલ કરવા માટે જે જે જરૂરી જણાય તે તમામ પગલાં લેવા માટે તે સમિતિને સત્તા રહેશે. (બ) કાર્યવાહી સમિતિ પોતાને જરૂર લાગે તે પ્રમાણે જુદી જુદી પેટા કમીટીઓ, કમીટીના મેમ્બરો પૈકીના સભ્યોની, નીમી શકશે. અને તેમાં બહારનાં માણુસાને (co-opt.) ઉમેરવાની સત્તા ચૅરમેનને રહેશે. પરંતુ તેવા co-opt: કરેલા સભ્યોની સંખ્યા તે પેટા કમીટીના સભ્યોની સખ્યાની થી વધુ રહેશે નહીં, તે તે પેટા કમીટીનું કામ ? સભ્યોની હાજરીથી ગણાશે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ (ક) કાર્યવાહી સમિતિને એકી વખતે શ. ૨૫૦) અઢીસો રૂપીઆ સુધી ખર્ચવાની સત્તા રહેશે. ૨૩. સભ્યાની ગેરહાજરી. લાગલાગટ ત્રણ બેઠકોમાં હાજરી નહિ આપનાર સભ્ય તરીકે કમી થાય છે. એટલે ત્યાર પછી ફરીને ચુંટાય ત્યાં સુધી તે કમીટીના સભ્ય તરીકેના કોઈ હકક ભાગવી શકશે નહી ૨૪. કામ થવાના વખત. સભાના નીમેલા વખતે કારમ ન થયું હોય તો અડધા કલાક રાહ જોવી ને કારમ થાય તો કામ ચાલુ કરવુ. કરમના અભાવે સભા મુલતવી રાખવી. ૨૫. સ્પેશીયલ કમિટ, કાર્યવાહી સમિતિ ઉપરાંત, મ`ડળ સ્પેશીયલ કમીટી નીમી શકશે તે તે કમીટીને મંડળ યોગ્ય લાગે તેવી સત્તા સોંપી શકશે અને તેટલા પુરતી કાર્યવાહી સમિતિની સત્તા કમી થયેલી ગણાશે. ૨૬. પ્રમુખ અગર ચેરમેનની ગેરહાજરી. કોઈપણ કારણસર પ્રમુખ અગર ચેરમેન હાજર ન રહી શકે તો માત્ર તે દિવસની સભાના કામકાજ માટે કામચલાઉ પ્રમુખ અગર ચેરમેનની ચુટણી કરી કામ શરૂ કરવું. કામ ચાલુ હાય તે દરમિઆન પ્રમુખ અગર ચેરમેન હાજર થાય તેા સદર ચુટાયેલા કામચલાઉ પ્રમુખ અગર ચેરમેને હાજર થનાર પ્રમુખને (ચેરમેનને) પોતાની બેઠક ખાલી કરી આપવી અને બાકી રહેલું કામકાજ આવનાર પ્રમુખ અગર ચેરમેનના અધ્યક્ષપણા નીચે કરવુ. ૨૭. વક્તા તથા પ્રેસીડેન્ટની સત્તા. વકતા:–સભામાં એક વખતે એકજ સભ્ય ખેલશે. ખેલનાર પોતાનુ કહેવુ પુરૂ કરે નહીં ત્યાં સુધી ખીજા કાઇ સભ્યે વચમાં ખેલી ઉઠ્યું નહીં. ખાલશે તેને પ્રમુખ રોકી શકશે. તેને ખોલતા અટકાવશે ને બેસાડી દેશે પણ એટલું વિશેષ કે કાનુની પ્રશ્ન માટે કાઇપણ સભ્યને વચ્ચે ખેલી પ્રમુખને તે માટેનો ખુલાસા પૂવાના અધિકાર રહેશે આ સિવાય ખેલનાર પોતાનુ ખેલવું પુરૂ કરી રહે ત્યાર પછીજ બીજો સભ્ય પોતાનું ઓલવુ શરૂ કરશે. દરેકને પેાતાના વિચારો સ્વતંત્રપણે તે સભ્યતાથી, વિનયથી, યોગ્ય શબ્દોમાં અને સભ્ય ભાષામાં રજુ કરવાનો અધિકાર છે. પ્રમુખઃ–એક કરતાં વધુ ખેલનાર હોય તો પ્રમુખ જેને કહે તેને પ્રથમ ખેલવુ તે પછી બીજાએ ખેલવું. પ્રમુખના હુકમને પુરેપુરૂં માન આપવું તે હુકમ માન્ય કરવા. પ્રમુખ, ખેલવા માટે જેટલા વખત આપે તેટલા વખતમાં પોતાનુ ખેલવું પુરૂ કરવું. પ્રમુખ ખેલનારને, વચમાં પણ, ખેલવા માટે મનાઇ કરી શકશે તે બેસી જવાનું કહેશે તે તે મુજબ પ્રમુખના હુકમને માન્ય કરવા, અને વકતાએ પોતાની જગા લેવી. ૨૮. પ્રેસીડેન્ટની રજા. સંમેલનની સભા સિવાયની સમિતિની સભાનું કામકાજ ચાલતું હોય ત્યારે પ્રમુખની રજા લઈ સભ્ય પણ બહાર જઈ શકશે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ર૯. પ્રેસીડેન્ટની હકુમતપ્રમુખ જે નિકાલ આપે તેને સભ્યો આધીન રહેશે. પ્રમુખની વિરૂદ્ધ જે કઈ કહેવાનું હોય તે સંમેલનની ખુલ્લી બેઠકમાં કહી શકશે. ૩૦ કાસ્ટીંગ વોટ. દરેક પ્રમુખ અગર ચેરમેનને પિતાને પરસનલ એક મત અને સરખા મત પડે તે બીજો એક વધુ મત એટલે કે કાસ્ટીંગ ટ (casting vote), એમ બે મત આપવાનો અધિકાર રહેશે. ૩૧. જનરલ સેક્રેટરી. મંડળ એક જનરલ સેક્રેટરી નીમશે. તે સેક્રેટરી પાસે મંડળના તમામ કાગળો, ચોપડા તથા મિલક્તો વિગેરે રહેશે. ૩ર. કામચલાઉ સેક્રેટરી. કાર્યવાહી સમિતિ તેના કામ માટે એક બીજા ગ્ય સેક્રેટરી નીમશે અને કાર્યવાહી સમિતિનું કામ તથા તેમણે નીમેલી પેટા સમિતિઓનું કામ તે સેક્રેટરી કરશે. અને કાર્યવાહી સમિતિએનું કામ પુરૂ થયેથી તેનું તમામ દફતર તથા મીક્ત જનરલ સેક્રેટરીને સંપી દેશે. ૩૩, ટ્રેઝરર, મંડળ એક કાશાધ્યક્ષ (Treasurer) નમશે. ૩૪. ખરચ માટે ફાળો. સંસ્થા અગર મંડળના કાયમી ચાલુ ખર્ચ (running expenses) માટે વસ્તી પ્રમાણે દરેક એકમ ઉપર જરૂરી ફાળો (cess) સમેલન નાંખી શકશે. ૩૫. ઠરાવની નેટીસ સંમેલનમાં મુકવાના ઠરાવો (resolutions) વિગેરેની લેખીત નેટિસ સંમેલનની તારીખની દશ દિવસ અગાઉ પ્રેસીડેન્ટને અગર જનરલ સેક્રેટરીને આપવી પડશે. પરંતુ પ્રેસીડેન્ટ પિતે સંમેલનમાં કોઈપણ ઠરાવ કોઈપણ વખતે મુકી શકશે. ૩૬. દરખાસ્તમાં સુધારે. મૂળ દરખાસ્ત ઉપર સુધારે (amendment) આવે તે પહેલાં amendment ઉપર મત લેવો અને તેમાં વધુ મત મળે છે તે સુધારા (amendment) સાથેની દરખાસ્ત ફરીથી મત ગણત્રી (Voting) માટે મુકવી. ૩૭. સભા મુલતવીની દરખાસ, સભા મુલતવી રાખવાની દરખાસ્ત (adjournment motion) સૌથી પહેલી હાથ ધરવામાં આવશે અને તે વધુ મતે પસાર થયેલી ગણાશે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ૩૮. બંધારણમાં ફેરફાર ૐ (અ) આ બધારણની કોઇપણ કલમમાં સુધારા, વધારો યાને ફેરફાર કરવાની સંમેલનને સત્તા છે. (ખ) તેવા સુધારા, વધારો યાને ફેરફારની વીગત સાથેની લેખીત નોટીસ સંમેલન ભરાવવાના ત્રીસ દીવસ પહેલાં પ્રેસીડેન્ટે દરેક પ્રતિનિધિને આપવી. (ક) તે ઠરાવ મંડળની ખુલ્લી બેઠકમાં મુકવા. (ડ) હાજર રહેલા પ્રતિનિધિઓ પૈકી પ્રતિનિધિઓની બહુમતિથી ઠરાવ યાને સુધારા વધારો, અગર ફેરફાર, પસાર થયેલા ગણાશે. પરંતુ તે કૈં બહુમતિમાં કોઈપણ ત્રણ એકમેાના ઓછામાં એા એકમ દીઠ એ પ્રતિનિધિઓના મત હોવા જોઇએ. ૩૯. બંધારણના અમલ. આ બંધારણ તા. ૩૧ મી, ડીસેમ્બર ૧૯૪૫ થી અમલમાં આવેલું ગણાશે, પરંતુ આગામી પ્રેસીડેન્ટની ચુંટણીને લગતી કલમા ૧૨, ૧૩ અને ૧૪, આગામી અધિવેશન માટે અમલમાં આવશે ત્યાંસુધી ચાલુ પ્રેસીડેન્ટની સત્તા કાયમ રહેલી ગણાશે. Page #288 -------------------------------------------------------------------------- ________________ શેષ શ્રી. રમણભાઈ (બાબુભાઇ ) મણીભાઇ જ્ઞાતિનું હિત જેને હૈયે સદાય વસેલું છે. જેને સમસ્ત વીશાનિમા જૈન જ્ઞાતિની આગેવાની વશપર પરા જાળવી રાખી છે. Page #289 --------------------------------------------------------------------------  Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશા નીમા જૈન સંમેલન પ્રથમ અધિવેશન عهع મુ. કપડવણજ તા. ૨૪-૨૫-૨૬ મી જુલાઈ સને ૧૯૪૪ અધિવેશનની કાર્યવાહિની વિગત. વિશા નીમા જૈન જ્ઞાતિના સમગ્ર પાંચ ગામના સંમેલનની શરૂઆત નીર્દેષ કરેલા સમયે આજરોજે બપોરના બે વાગે કપડવણજ મુકામે પંચના ઉપાશ્રયે થઈ હતી. અને તેનું કામકાજ બરોબર બરના ૨-૩૦ મીનીટે શરૂ થયું હતું. શરૂઆતમાં ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે કપડવણજના ડેલીગેટેની ઓળખાણ દરેકના મોભા અને દરજજા મુજબ કરાવી હતી અને એ જ પ્રમાણે ગોધરાના ડેલીગેટની ઓળખાણ ભાઈશ્રી ગીરધરલાલ હેમચંદ શાહે કરાવી હતી. વેજલપુરની ઓળખાણ ભાઈ છબીલદાસ મણીલાલ શાહે કરાવી હતી. લુણાવાડા તેમજ વીરપુરની ઓળખાણ વકીલ શ્રીયુત ભાઈ ભાઈચંદભાઈ જેચંદભાઈ તેલીએ કરાવી હતી. ચુણેલ, મહુધા, સાધી અને કાનમ તરફના ગામોના ડેલીગેટોની ઓળખાણ ભાઈ સામળદાસ ભુરાભાઈ શાહે કરાવી હતી. દરમ્યાન ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે વડનગરથી આપણી વિશાનીમા કોમના બે જૈન ભાઈઓની ઓળખાણ આપી હતી, ગોધરાવાળા શ્રીયુત ડૉક્ટર માણેક્ષાલભાઈની સુચનાથી વડનગરવાળા ભાઈઓએ પિતાની ટુંકી રૂપરેખા જણાવી. જણાવ્યું કે હમ આજ ત્રણસો વરસ પહેલાં ગુજરાતથી માળવા ગએલા: આશરે ત્રણસો ઘર હતાં જેમાંથી આજે અમે માત્ર બેજ ઘર જૈન રહ્યા છીએ. સાધુસાધ્વીના વિહારના અભાવે બાકીના ભાઈઓએ વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો છે. વડનગરના આવેલા ભાઈઓનાં નામ ભાઈ સાગરમલજી તથા ભાઈ મનાલાલજી એ પ્રમાણે હતાં. સાથે સાથે કપડવણજના આપણું જ્ઞાતીના અદુઅર વયેવૃદ્ધ ગેર શ્રીયુત મહાસુખરામ પ્રાણનાથ શ્રોત્રીય તેમજ તેમના ભત્રીજા શ્રીયુત કાંતીલાલ કેશવલાલ B. A. ની ઓળખાણ ભાઈ વાડીલાલે કરાવી હતી. ત્યાર પછી તરતજ સંમેલનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ ત્રણ વાગે સ્વાગત ગીત ગવાયું હતું અને ત્યારબાદ સ્વાગત કમીટીના ચેરમેન શ્રીયુત નગીનભાઈ વાડીલાલ વકીલે પિતાનું સ્વાગત ભાષણ શરૂ કર્યું હતું. તેમના ભાષણમાં સર્વે પધારેલા ભાઈઓને અપુર્વ રીતે આવકાર આપવા ઉપરાંત આપણું વિશાનીમા જૈન કેમની આદિથી તે અત્યાર સુધીની ઝાંખી રૂપરેખા આપી હતી. તેમજ આ સંમેલનની ઉત્પત્તી સંબંધી બેલતાં જણાવ્યું કે શ્રીયુત ચીમનલાલ ડાહ્યાભાઈએ સંવત ૧૮૮૮ ની ચૈત્રી શાશ્વતી અબેલની ઓળી કરાવી પાંચે ગામના ભાઈઓને આમંત્રણ આપેલાં અને તે સમયે આ શુભ પ્રસંગને લાભ લઈ આવા સમેલનની જરૂરત સમજી ભાઈ વાડીલાલ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૪R. મનસુખરામના ઘરે પાંચે ગામના ભાઈઓએ ભેગા થઈ આવું સંમેલન ભરવાને ઠરાવ કરેલે, તે તેજ વરસમાં બર નહી આવતાં આ વરસે અને આ સમયે બર આવ્યો છે તે માટે અને સર્વે ભાઈઓએ અત્રે પધારી આ સંમેલનના વિચારને પ્રોત્સાહન આપ્યું છે તે માટે ઉપકાર માની આવા સંમેલનની જરૂરીઆત ઉપર ભાર મુક્યો હતે. વળી આગળ બોલતાં તેમણે આપણી કોમ શ્રી હરિશ્ચંદ્ર રાજાના વખતથી હોવાના કેટલાક દાખલાઓ ટાંકયા હતા. વળી વધુમાં સુરતમાં આપણી કેમના ભાઈઓનું બંધાવેલું એક દહેરાસર જે હાલ હયાત છે અને તેની અંદર કેટલીક પ્રતીમાજી આપણી કામના ભાઈઓની ભરાયેલી છે, જે ઉપર વીર સંવત ૧૧૦૦ પહેલાંના લેખો છે જે ઉપરથી તેમણે જણાવ્યું કે આપણી કેમની હયાતી વીક્રમ સંવત ૫૦૦ અને ૬૦૦ની પહેલાંની હોવી જ જોઈએ કે જે આપણે આજે આ ઉપરથી સમજી શકીએ છીએ. આપણી કોમની વસ્તી વધુ પ્રમાણમાં કપડવણજ, મહુધા, ચુણેલ, ગેધરા, વેજલપુર, લુણાવાડા, વીરપુર, આટલા ગામમાં છે અને દરાપરા, ઘાયજ, સાધી, વડનગર, સુરત, ભરૂચ વિગેરે ગામમાં જે કે થોડા પ્રમાણમાં હોવા છતાં વસ્તી જરૂર છે એમ જણાવ્યું હતું. આપણી કમને આધુનીક ઈતિહાસ વર્ણવતાં તેમણે જણાવ્યું કે આપણી કેમ સામાન્ય રીતે બહાર દેશાવર ઘણા કાળથી કપડવણજના શેઠ લાલભાઈ ગુલાલભાઈને કુટુંબના નામથી પ્રખ્યાતી પામેલી અને આજે પણ આપણી કેમ તે કુટુંબના નામે ઓળખાવવાના માટે અભીમાન ધરાવે છે. કપડવણજ બાબત બોલતાં તેઓએ જણાવ્યું કે અત્રેના ભાઈ વાડીલાલ મનસુખરામ ત્રણવાર યુરોપ-અમેરીકાની મુસાફરી કરી આવેલા છે. શેઠ બાબુભાઈ મણીભાઈ સાંગાઈ જઈ આવેલા છે. આ સીવાય ધંધાના દરેક ક્ષેત્રમાં લગભગ આપણી કેમના ભાઈઓને સારી રીતને ફાળે છે. ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ જ્યન્ત મેટલના કારખાનાના માલીક છે, તેમજ માઈનીંગ એટલે ધાતુઓ અને ખનીજોની ખાણોના ખેદકામ વિગેરેના સાહસમાં મેટે ભાગ લઈ રહ્યા છે. આવી રીતે ધંધાના ક્ષેત્રમાં કપડવણજ સારે ફાળે છે, વળી અત્રેની મ્યુનિસિપાલીટીના પંદર હિંદુ સભ્યોમાં આપણી જ્ઞાતીના પાંચ સભ્ય છેતેમજ તે બધા એકમેકની સાથે મળી પૂર્ણ સહકારથી કામ કરે છે, તેમજ વકીલ, ડોક્ટરે અને બીજી પધીઓવાળા પણ છે અને કેટલાએ તે દિશામાં પ્રગતિ કરી રહ્યા છે. આ સિવાય ધાર્મિક ક્ષેત્રમાં પણ કપડવણજને ફાળા સારે છે. પુ. આચાર્યદેવ આગમધારક શ્રીમદ સાગરાનંદસુરીશ્વર જેવાની આ જન્મભૂમિ છે. તદઉપરાંત ઘણા સાધુસાધ્વીઓની આ જન્મભૂમિ છે. સાધસાધ્વીઓના કાણાઓમાં આ ગામને માટો કાળો છે. એટલું જ નહીં પણ શ્રીમાન માભાઈ જેરલાલ તથા લલ્લુભાઈ કેવળદાસ પાદશાહ જેવાએ તે પિતાનું આખું કુટુંબ વૃધ્ધથી તે બાળ સુધી સાધુ સંસ્થાને અર્પણ કર્યું છે. આ રીતે ધર્મની બાબતમાં પણ આ ગામે મહેટ ફાળો આપ્યો છે. આવી રીતે આર્થિક, ધાર્મિક તેમજ વ્યવહારીક દીશામાં કપડવણજની પ્રગતી ઠીક ઠીક પ્રમાણમાં આગળ વધેલી છે. . તેઓએ ગેધરા સંબંધી બેલતાં જણાવ્યું કે, ગોધરા પણ પ્રગતીની બાબતમાં જરા પણ ઓછું નથી. શ્રીયુત ડોકટર માણેકલાલભાઈ તથા રીટાયર્ડ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ ભાઈ મહાસુખલાલ મનસુખભાઈ ઘણી જાણીતી વ્યક્તિઓ છે. ડે. માણેકલાલભાઈ તે પૂજ્ય ગાંધીજીના અનન્ય અનુયાયી તેમજ મ્યુનિસિપલ અને કલર્ડ અને એવી બીજી અનેક સંસ્થાઓની અંદર પ્રેસીડન્ટ જે ઉચ્ચ દરજજો ધરાવે છે. તેમજ સારામાં સારો સહકાર આપી રહ્યા છે. પંચમહાલ કેળવણી મંડળ અને રૂરલ ડેવલેપમેન્ટ કમીટીમાં પણ તેમને મોટો હાથ છે. આ સિવાય ઉચ્ચ કેળવણમાં આગળ વધેલા જેવા કે B. s. c., B. E., L.J. . ડેકટરી લાઇન વિગેરે અનેક વિવિધ લાઈનમાં ઘણા ભાઈઓ પ્રગતિ કરી રહ્યાં છે. આ ઉપરથી માલુમ પડશે Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ કે ગોધરાની પ્રગતી કેળવણી બાબતમાં ઘણું આગળ વધેલી છે. વહેપારમાં પણ મુંબાઈ, દાહોદ, દેરેલ, બાંડીપાર વિગેરે ઘણી જગેએ આપણી જ્ઞાતિના ભાઈઓ મહેટા મહેટા વહેપાર કરે છે. આ હીસાબે વહેપારી લાઇનમાં પણ ગોધરા આગળ વધેલું છે. લુણાવાડાની વસ્તીના પ્રમાણમાં કેળવણીને પ્રચાર ઘણે સારે છે. એક 1.L.B. છે. બે ત્રણ કોમર્સ અને લે માં અભ્યાસ કરી રહ્યા છે. કેળવણીમાં વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં આગળ વધતા આવે છે. વહેપાર રોજગારમાં પણ આપણા ભાઈઓની બહુ સુખી સ્થિતિ છે. વેજલપુર સંબંધમાં જે કે મને બહુ માહીતી નથી છતાં મેં એટલું તે જરૂર સાંભળ્યું છે કે વેજલપુરમાં ઘણા ભાઈઓ ધનવાન છે અને લગભગ બધા કુટુંબ સુખી છે. કેળવણીમાં પણ બહુ સારો રસ લેવાઈ રહ્યો છે. વેજલપુરના સ્વર્ગસ્થ શ્રીય મહાસુખભાઈ જેઓ ઇન્કમટેક્ષ ખાતામાં ઉચ્ચ દરજ્જો ધરાવતા હતા તેઓના દીકરા ભાઈ શાંતિલાલ ઇન્કમટેક્ષ ઓફીસરની ૫દી ધરાવે છે. મહુધામાં ભાઈ મુળચંદભાઈ જેઓ પિતે એક વખતે કપડવણજમાં નાઝર હતા તેમના દીકરા ભાઈ કનભાઈ “એમ–કોમ” છે અને મુંબઈની કેલેજમાં પ્રેફેસર છે. ભાઈ છોટાભાઈ જેઓ અમદાવાદની એક મલમાં વીવીંગ માસ્તર છે. તેમના દીકરા ભાઈ ભીખુભાઈ પણ તેજ લાઈનમાં વિલાયત જઈ ઉંચુ જ્ઞાન સંપાદન કરી વીવીંગ માસ્તર તરીકે જાણીતા છે. વધારામાં એક એલ. એલ બી. છે તેમજ ભાઈ મણીલાલ ભણશાલી સીવીલ એન્જનીયર એટલે કે બી. ઈ. થયેલા છે. જેઓ હાલ મુંબઈમાં પોતાની ફર્મ ચલાવે છે. આવી રીતે એકંદરે પાંચે ગામની કેળવણીને પ્રચાર અને પ્રગતી બહુ ઠીક ઠીક છે. દરાપરા, સાધી વિગેરે સ્થળેએ રહેનારા ભાઈઓ પણ એકંદરે બધાજ સુખી છે. બાધીવાળા ભાઈ રમણલાલ ચુનીલાલ મુંબઈમાં આર. સી. શાહ નામથી ટેપી અને નીટેડ વેરની મોટી દુકાન ચલાવે છે અને બહુ સારી નામના મેળવી રહ્યા છે. દરાપરામાં પણ ભાઈ નાલચંદ કાળીદાસનું કુટુંબ ઘણું જાણીતું અને સુખી છે. તે પછી ભાઈ નગીનભાઈએ જાહેર કર્યું કે આ સંમેલનની વિષયવિચારીણી સમીતી આજરોજ રાતના નવ વાગે આજ જગો ઉપર બેસશે તે વખતે સર્વે ડેલીગેટ ભાઈઓને વખતસર પધારવા વિનંતી કરી હતી. ત્યાર પછી તેઓએ ફરીથી કપડવણજની સમસ્ત કોમ તરફથી પધારેલા તમામ પ્રતિનિધિ ભાઈઓ તેમજ મહેમાનોને અંતઃકરણ પૂર્વકને આવકાર આપી તેઓના અત્રે પધારવા માટે આભાર માની પિતાનું ભાષણ પુરું કર્યું હતું. - ત્યારબાદ ગેધરાનિવાસી ભાઈ વાડીલાલ છગનલાલભાઈએ શેઠ બાબુભાઈ મણીભાઈ પ્રેસીડેન્ટ તરીકે નિમવાની દરખાસ્ત રજુ કરી હતી. આ દરખાસ્ત રજુ કરતી વખતે ભાઈ વાડીલાલભાઈએ લાલગુલાલના જાણીતા કુટુંબની થોડીક રૂપરેખા આપી હતી અને તેજ કુટુંબના એક નબીરાને આજે પ્રેસીડેન્ટ તરીકે ચુંટવાની દરખાસ્ત મુક્તાં પિતાને આનંદ વ્યક્ત કર્યો હતે. સદરહુ દરખાસ્તને લુણાવાડાવાળા વકીલ રા. રા. તેલી ભાઈચંદભાઈ જેચંદભાઈએ ટેકો આપ્યો હતો. ટેકે આપતાં તેઓએ પિતાને આ સંબંધીને આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ વેજલપુરવાળા રા. રા. શા. છબીલદાસ મણીલાલ તેમજ કપડવણજવાળા રા. રા. પારેખ વાડીલાલ મનસુખભાઈએ ટેકો આ હતા અને તે સર્વાનુમતે પસાર થએથી રા. . બાબુભાઈએ પ્રમુખપદ સ્વીકાર્યું હતું આ પછી રા. રા. બાબુભાઈ મણીભાઈના પ્રમુખપદ નીચે આ સંમેલનની રીતસરની કાર્યવાહી શરૂ થઈ હતી તે નીચે મુજબ: Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ-શ્રીયુત માસ્તર મંગળદાસ સામળદાસ મહુધાવાળાએ તુલનાત્મક દૃષ્ટિએ જૈનધર્મ એ વિષય ઉપર ભાષણ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલના સંજોગો અને રાજદ્વારી વાતાવરણના અંગે ધાર્મિક લાગણીઓ શીથીલ થઈ ગઈ છે અને જે કંઈધર્મ થાય છે તે ફક્ત ક્રીયામાં જ થાય છે અને જ્ઞાનપૂર્વકની ભાવનામાં થતું નથી. આવી ધર્માધતા તજી દઈ સાચા સંસ્કારી બની, ધર્મ બાબતનું જ્ઞાન મેળવી, જ્ઞાનપૂર્વક ધર્મ આદરવાની પ્રત્યેકની ફરજ તરફ લક્ષ દેર્યું હતું. ત્યારબાદ ગેધરાવાળા શ્રીયુત વાડીલાલભાઇએ પિતાનું અગત્યનું ભાષણ કર્યું હતું જેમાં ખાસ કરીને સંમેલન અને તેની કાર્યવાહીનું ખ્યાન પોતાની વ્યક્તિગત દષ્ટિ મુજબ સંમેલન સમક્ષ મુકયું હતું. વિશા નીમા જ્ઞાતીના સુધારા માટે ત્રણ ભાગમાં કાર્યક્ષેત્ર વહેંચવું જોઈએ, આર્થિક, સામાજીક, ધાર્મિક . વળી સબજેકટસ કમીટી બાબત કેટલીક સુચનાઓ કરી હતી. (૧) દરેક વ્યક્તિએ પોતાને સુચવવાને સુધારે લેખીત ઠરાવના રૂપમાં આપણે જોઈએ અને તેને કે આપનાર માણસોએ પિતાના તરફથી લેખીત ટેકે મોકલવો જોઈએ. (૨) આવા દરેક ઠરાવ ઉપર વિષયવિચારણી સમિતિ વિચાર કરે અને તેમાં જે કરો નક્કી થાય તે ઠરાવ સંમેલનની બેઠકમાં મુકવામાં આવે. (૩) વિષયવિચારણ સમિતિનું પ્રેસીડીંગ બધું ખાનગી રહેવું જોઈએ. (૪) છેવટને નિર્ણય જે સ્વરૂપમાં સમિતિ નક્કી કરે તે સ્વરૂપમાં સંમેલનની જાહેર બેઠકમાં દરખાસ્ત અને ટેકા સહીત મુકવામાં આવે અને તે દરખાસ્ત મુકનાર તથા ટેકે આપનાર માણસે તે ઠરાવના સમર્થનમાં ભાષણ કરી શકે. (૫) આવી દરખાસ્તામાં સુધારા હોય તે સુધારા ઉપર પણ ભાષણ થઈ શકે અને જે આખરી નિર્ણય થાય તે જાહેર સભામાં પાસ કરવામાં આવે. આમ નકકી કરેલા ઠરાના અમલ માટે દરેક ગામના સભ્યોની કાર્યવાહક સમિતિ નીમવી અને બીજી એક તે ઠરાવોને પ્રચાર કરવા માટેની નીમવી. સંમેલનનું બંધારણ ઘડવા માટે એક કમીટી નીમવાનું પણ સુચવ્યું હતું. તે પછી તેઓએ આર્થિક વિષય ઉપર બોલતાં એક વીશા નીમા જૈન બેંક કહાડવાની પણ ભલામણ કરી હતી. વધારામાં આપણા ભાઈઓને ધધે લગાડવા બનતી મદદ કરી શકે તેવી એક કમીટી નીમવી. તેઓએ વધારામાં ધાર્મિક ક્ષેત્રમાં સમજણવાળું ભણતર અપાય તેવી સમજવાળા શિક્ષકે રાખવાની ભલામણ કરી હતી. સ્ત્રી કેળવણુ સંબંધી તેઓએ બહુ ભારપૂર્વક દરેકજણને પિતાની ફરજ સમજાવી હતી. વિધવાઓ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ભાબત ધ્યાન ખેંચતાં ઉદ્યોગ મંદીર સબંધી પણ તે ધણુ મેલ્યા હતા અને સભાને બહુ સારી રીતે દારવણી આપી હતી. ઉપર મુજબ ખેલતાં તે બીજી ધણીએ ખાખતા માટે ખેાલ્યા હતા એ બધાના સાર એ હતા કે આપણી જ્ઞાતિએ સમયને અનુકુળ થઈ જે જે સુધારા જ્ઞાતિમાં દાખલ કરવા જેવા લાગતા હોય તેવા સુધારા ગામેગામ પેાતાની વિષયવિચારિણી કમીટી નીમી પોતે પોતાના ગામમાં તેવા સુધારા દાખલ કરે; આવી રીતે તેઓએ પોતાનું ભાષણ સમાપ્ત કીધું હતું. ત્યાર પછી ત્રીન્ન ભાષણકાર તરીકે આપણી વીશા નીમા જ્ઞાતિના ઉદમબગાર (કપડવણજના વતની) મહાસુખરામ હતા. જેઓએ વીશા નીમા વાણીઆ તે “નીમા મહાજન ” તરીકે કહેવાતા ઓળખાવ્યા હતા. તેમણે એમ જણાવ્યું કે જ્યાં જ્યાં અમારા ઉદમબરગારની વસ્તી છે ત્યાં ત્યાં બધેજ નીમા વાણીયાની વસ્તી છે. અને બધે મોટા ભાગે નગરશેઠાઇ નીમા વાણીયાનીજ હાય છે. તેમણે જણાવ્યું કે સ. ૧૯૫૦ માં નીમા જ્ઞાતિએ ધાર્મિક પ્રશ્ન ઉપાડયા અને તેના પ્રમાણમાં ઘણા મોટા લાભ થયા છે. આપણે પણ આજે આપણી કામની ઉન્નતીની ખાતર અને દુનીયાના વેગની સાથે જમાનાને અનુસરી આગળ વધવા તેમજ જુના રીવાજો અને રૂઢી બંધ કરી નવા રીવાજોને અપનાવવા માટે ભેગા થયા છીએ. વીશા નીમા કામની વસ્તી સારી શક્તિશાળી અને બુદ્ધીશાળી છે, પરંતુ રૂઢીચુસ્ત માનસનું પ્રાબલ્ય હોવાથી આપણા નૈસર્ગિક વીકાસ અટક્યા છે. આ રૂઢીચુસ્તતા બદલાય તે આપણે ઘણું કામ કરી શકીએ. તે પોતે એક જુના વિચારના અને વયોવૃદ્ધ લગભગ વર્સ ૭૦ ના હેાવા છતાં પોતાના વિચારા જમાનાની સાથે ફેરવતા જાય છે તેમ તેઓ પાતે જણાવતાં તેઓએ નીચે મુજબના સુધારા રજુ કર્યા હતા. ૧ પાંચ ગામનું સવિસ્તર વસ્તીપત્રક કર્યુ. ૨ દરેક બાળકને અંગ્રેજી લખી-વાંચી શકે તેટલું જ્ઞાન મળે ત્યાં સુધી ભણાવવું. ૩ મેટ્રીકમાં સારા માર્કો મેળવીને પાસ થનાર છે.કરાઓને ઉંચી કેળવણી માટે ખાસ કરીને ટેકનીકલ લાઈન માટે અને પરદેશ જવા માટે આર્થિક મદ મળે તેવી દરેક ગોઠવણ કરવી. ૪ ખીજા નંબરે આર્ટ અને કામર્સવાળાઓને પણ બનતી મદદ કરવી. ૫ સ્થાનીક ઓર્ડિ ંગ અથવા તેવી સંસ્થાઓમાં વિધાર્થીઓને રહેવા માટે સગવડ મળે તેવી ગાઠવણ કરવી. ૬ ધાર્મિક કેળવણી માટે જૈન શાળાઓ કાઢવી અને તેનુ શિક્ષણ પુરૂષ અને સ્ત્રી બેઉને થાડે ઘણે અંશે ફરજીયાત થાય તેમ કરવું, ૭ સ્ત્રીઓ માટે ઓછામાં એછુ ગુજરાતી છ ચાપડી, અંગ્રેજી ચાર ધારણુ અને પાંચ પ્રતીક્રમણ ક્રૂરજીયાત ભણવાના સંસ્કારે પડે તેવી વ્યવસ્થા કરવી. ઉપર જણાવેલી કેળવણીની યાજના અમલમાં લાવવા માટે સામાજીક રૂઢી એવી થઇ જવી જોઇએ કે અમુક પ્રકારનું જ્ઞાન લીધું ન હાય તે છેાકરા અગર છેકરીઓનું વેવીશાળ થવામાં મુશ્કેલીઓ પડે એટલે કે એછા ભણતરવાળાને કાઇ છે.કરી આપે કે લે નહીં. Page #295 -------------------------------------------------------------------------- ________________ મ - ૨૪ ૯ કેળવણી લીધા પછી દરેક વ્યક્તિએ પોતાની કોમને ઓછામાં ઓછાં ત્રણ વરસ સુધી સેવા આપવી. ૧૦ ઉદરગેર નીમા વાણીયા શીવાય કોઈની આગળ હાથ લંબાવતા નથી તો તેમની જ્ઞાતિને નીમા વાણીઆનું એક અંગ સમજીને તેમના બાળકોને મદદ કરી આગળ લાવવાની દરેક પિતાની ફરજ સમજવી. ઉપર મુજબ ચાર વકતા પુરા થયા પછી ૪-૧૫ મીનીટે ગાંધી નગીનભાઈ ગબુભાઈ તરફથી રાખેલા ચા-પાણીના મેળાવડામાં જવા સારું સંમેલનની બેઠક અડધા કલાક માટે મુલતવી રહી હતી. ચારને પીસ્તાલીસે પાછી બેઠક શરૂ થતાં કપડવણજવાળા શા. ગીરધરલાલ છોટાલાલે પુરૂષ કેળવણી કરતાં સ્ત્રી કેળવણી ઉપર વધુ ભાર મુકી વીસ્કૃત ભાષણ કર્યું હતું. તેમજ છોકરાઓ માટે ઉધોગીક કેળવણી તરફ બોલતાં દરેકને પિતાના બાળકને તે તરફ દોરવા માટે સભાજનોનું ધ્યાન ખેંચ્યું હતું. - ત્યારબાદ તેઓએ સુરતમાં આવેલા જૈન દેરાસરની સવીરતર હકીકત કહી હતી કે જે દેરાસર સુરતમાં બાગની અંદર આવેલું છે અને તેની અંદર આપણી નીમા કામનાં ભરાવેલાં પચાસથી સાઠ બીંબ છે તેમ જણાવ્યું હતું. સુરતની મ્યુનિસિપાલિટિએ આ દેરાસરને બાગમાંથી હટાવવા માટે પ્રયત્ન કરેલ તેના અંગે સુરતના જૈનોએ વાંધો ઉઠાવેલ અને તે બાબત કેસ થયેલો તેની હકીકત વિગતવાર જણાવી હતી. આખરે સને ૧૯૪૨ માં દીવાની કોર્ટમાં જૈનેની જીત થઈ અને જજમેન્ટ જૈનના તરફેણમાં આવ્યું. આ હકીકતને લગતું એક છાપું નામે જૈન જીવન માટે જાનેવારી સને ૧૯૩૧ નું સામેલ કર્યું હતું. આ ઉપરથી સુરતની અંદર નીમા વાણીઆઓની મોટી વસ્તી તે ટાઈમે હોવી જોઈએ એવું તેમણે પુરવાર કર્યું હતું અને અપીલ કરી હતી કે આ દેરાસર માટે યોગ્ય બંદોબસ્ત કરવા આ સમીતી પિતાથી બનતું કરશે. આટલું બોલી તેઓ બેસી ગયા હતા, ત્યારબાદ પડવણજના વતની મેસર્સ બાટલીબઈની કે. વાળા શ્રીયુત વાડીલાલ મનસુખરામે સંમેલનના ભવિષ્યના નીભાવના જરૂરી ખરચ માટે ઓછામાં ઓછી રૂ. ૧૦૦૦ની મુડી ભેગી કરવાને નિર્ણય કરવા જાહેર કર્યું હતું અને તેમ થાય તે કપડવણજના જૈન પંચ તરફથી રૂા. ૩૫૧) આપવાનું તેઓએ જાહેર કર્યું હતું. શ્રી વેજલપુરના સંધ તરફથી સંમેલનના ભવિષ્યના નીભાવના ખરચ માટે રૂા. ૧૫૧ આપવા શા. છબીલદાસ મણીલાલે જાહેર કર્યું હતું. મહુધા-યુનેલના પંચ તરફથી ભાઈ શામળદાસ ભુરાભાઇએ સંમેલનના ખરચના નીભાવ માટે રૂ. ૧૫) આપવાનું જાહેર કર્યું હતું. લુણાવાડા વીરપુરના પચ તરફથી રૂ. ૧૫૧ સંમેલનના ભવિષ્યના નીભાવ માટે વકીલ ભાઈશ્રી ભાઈચંદભાઈ જેચંદભાઈ તેલીએ જાહેર કર્યું હતું. ગોધરા તરફથી શ્રીયુત શેઠ છોટાલાલ મનસુખભાઈએ ગોધરાના સમસ્ત પંચ તરફથી સંમેલનના ભવિષ્યના નીભાવ માટે રૂ. ૩૨૫ આપવાનું જાહેર કર્યું હતું. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ત્યારબાદ વકીલ દેસી સોમાભાઈ પુનમચંદે કેળવણું અને ઉન્નતી ઉપર ભાષણ કર્યું હતું. અને આર્ય સંસ્કૃતી ઉપર ખુબખુબ ભાર મુક્યો હતો. આત્માની અંદર ઊંડે ઊંડે ઉતરી જાય તેવું સાચું જ્ઞાન આપણને આપણા વડીલો તરફથી વારસામાં મળેલું છે, જેથી કરીને જ આપણે આપણું ઉપર આવી પડેલા અનેકવિધ જુલ્મ અને અત્યાચાર થવા છતાં, અને ગુલામીદશામાં રહેલા હોવા છતાં પણ અત્યાર સુધી ટકાવી રહ્યા છીએ, પરંતુ હવે પછી પણ એને આત્માની અંદર વધારે ઊંડે ઉતારવામાં નહી આવે તો આપણે ટકી શકવાના નથી અને તે માટે આપણે સત્વર કાંઇને કાંઈ પગલાં લેવાં જોઈએ તેવું સુચવ્યું હતું. આપણા જૈન તત્વનો વિકાસ સાધવા માટે યોજનાઓ ઘડવી જોઈએ અને સામાજીક જ્ઞાન મેળવવાની સાથે ધામિક જ્ઞાનની ખુબખુબ જરૂર છે તે બહુ ભારપૂર્વક જણાવ્યું હતું. આત્માના સંગીન વહેણ માટે સાચા ધાર્મિક જ્ઞાનની જરૂર છે, જેથી આત્મા સબળ બને અને ઉંચ કોટીનું ધાર્મિક જ્ઞાન પ્રણાલીકા રહીત પણ સાચી સમજવાળું આટલું જણાવી તેઓ બેસી ગયા હતા. તે પછી કપડવણજના વતની ડોકટર રમણલાલ વાડીલાલ શાહે કોમની શારિરીક તેમજ શકિતસુધારણા અંગે કેટલીક સુચનાઓ કરી હતી જેમાંના કેટલાક મુદાઓએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. . ૧ ફરજીઅત શારીરીક કેળવણી. ૨ વ્યસનથી દુર રહેવાપણું. ૩ સારે ખોરાક. ૪ સારા હવા-પાણ. તે ઉપરાંત તેઓએ મફત વૈદકીય મદદ દરેકને મળે, દરેક ગામમાં મફત દવાખાનું ખુલે અને સાથે સાથે સારું નરસીંગ હોમ, એક પ્રસુતિગૃહ અને એક લેડી ડોકટર હોવા જોઈએ તેવું સુચવ્યું હતું. તબીબી અભ્યાસ માટે પૈસાની મદદ કરવા એક સારી સ્કીમ ગોઠવવા સુચવ્યું હતું અને તેઓએ કોમની અંદર એક પણ લેડી ડોકટર નહીં હોવાથી છોકરીઓનું તે તરફ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખે સ્ત્રીઓની અજ્ઞાનતા અનીયમીતતા ઉપર ધ્યાન ખેંચતાં, પુરૂષ વર્ગને વાંક કાઢી સ્ત્રી કેળવણુની ખાસ જરૂરીઆત ઉપર ભાર મુક્યો હતો અને ખાસ કરીને વ્યવસ્થીત સાચું સમજે તેવું વહેવારીક પ્રેકટીકલ જ્ઞાન આપવા માટે સુચવતાં, જૈન શાળાઓની અંદર પણ સુત્રોની સાથે ધાર્મિક રીતે સ્વચ્છતા અને રાંધણમાં પણ જૈન ધર્મને અપનાવવા માટેનું જ્ઞાન અપાય તેમ સુચવ્યું હતું. તેમના આખા ભાષણનો સાર મુખ્ય કરીને ધાર્મિક જ્ઞાન અને સાચી સ્ત્રી કેળવણી મળે તે માટે જૈન શાળાઓ, પ્રાથમીક શાળાઓ જુદા જુદા અથવા બેઉ સંગઠીત રીતે થાય તેવા ઉપાય ઘડવા સુચવ્યું હતું. ત્યારબાદ કપડવણજના વતની ડોકટર કાન્તીલાલ શંકરલાલ પરીખે શારિરીક કેળવણી ઉપર ભાષણ કર્યું હતું અને તે માટે વ્યાયામશાળા, એનેર્ટોમી અને ફીઝીઓલૉજીનું સામાન્ય જ્ઞાન, જળોપચાર, પૌષ્ટીક ખોરાક, સુર્યસ્નાન વિગેરે શારિરીક તંદુરસ્તી જાળવવાના ઉપાયો સુચવ્યા હતા અને તેમના સમર્થનમાં વકીલ વાડીલાલ શંકરલાલ જૈનીએ ભાષણ આપતાં સ્ત્રીઓને પણ કસરત કરવા અને વ્યાયામ બાબતની કેળવણું આપવા અંગેની વધારાની સુચના કરી હતી. Page #297 -------------------------------------------------------------------------- ________________ २४८ પછી કપડવણજના ગાંધી ગુણવંતલાલ પુનમચંદે કેળવણી નિતિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસ કરતી હેવી જોઈએ તે બાબત ઉપર ભાષણ કર્યું હતું. તેમની સુચનાઓ નીચે મુજબની હતી. ૧ અમુક ઉમ્મર સુધી ફરજીઆત કેળવણી બધાએ લેવી જોઈએ. ૨ અમુક ઉમ્મર પુરી થતાં સુધી કેઇએ વિવાહ કરવા નહીં. ૩ ધાર્મિક અભ્યાસ માટે વેકેશનમાં ધામિક કલાસીસ ચલાવવા અને વેકેશનની અંતમાં તેની પરીક્ષાઓ લેવી અને તેના પરીણામો ઉપર લેન-કીમ અને સ્કોલરશીપ આપવાને પ્રબંધ કરવો જોઈએ. છેલ્લે કપડવણજવાળા ગાંધી કસ્તુરલાલ શંકરલાલ છોટાલાલે સ્ત્રી કેળવણી ઉપર સેવાતી દુર્લક્ષતા ઉપર ખાસ ધ્યાન ખેંચ્યું હતું અને તમામ પ્રગતીને આધાર સ્ત્રી અને સ્ત્રી કેળવણી ઉપરજ છે તે પર ભાર મુક હતો. ત્યારબાદ સાંજે છ અને પાંત્રીસ મીનીટે સંમેલનની આજની બેઠક સમાપ્ત થઈ હતી. તેજ દિવસે રાતના નવને ચાલીસ મીનીટે વિષય-વિચારણી કમીટી કપડવણજના ૫૧] ડેલીગેટો અને બહાર ગામના આવેલા તમામ ડેલીગેટોની હાજરીમાં ભરાઈ હતી. તેમાં પ્રથમ સંમેલનનું બંધારણ ઘડવા માટે એક સબ કમીટી, “બંધારણ કમીટી”ના નામની નીચે જણાવેલા સભ્યોની નીમવામાં આવી હતી. ૧ ડોકટર માણેકલાલ નરસીદાસ ગોધરાવાળા (ચેરમેન). ૨ ગાંધી શાન્તિલાલ ગુલાબચંદ વકીલ, લુણાવાડા. ૩ ગાંધી નગીનદાસ વાડીલાલ વકીલ, કપડવણજ. ૪ શા. નગીનદાસ મહાસુખલાલ, ગોધરા, ૫ શા. વાડીલાલ છગનલાલ જવેરદાસ, ગોધરા. ૬ શા. ગીરધરલાલ હેમચંદ, ગોધરા. ૭ શેઠ અછતભાઈ મણીભાઈ, કપડવણજ. ૮ દેસી હિંમતલાલ શામળદાસ, મહુધા. છે શા. કાન્તિલાલ મહાસુખભાઈ બાકલા (વેજલપુર). ૧૦ દેસી સોમાભાઈ પુનમચંદ વકીલ, કપડવણજ. ઉપર જણાવેલી કમીટી બેલાવવા માટે ડોકટર માણેકલાલભાઈને ચેરમેન તરીકે સત્તા આપવામાં આવી હતી અને તેમની સુચના મુજબ બધાએ સાથે મળીને બંધારણ ઘડવાનું જણાવ્યું હતું. ઉપર જણાવેલી કમીટીએ બંધારણ ઘડીને આવતી સાલના સંમેલનમાં રજુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ત્યારબાદ બીજું સ ંમેલન મળે તે દરમ્યાન સ ંમેલનનું કામકાજ અને વ્યવસ્થા કરવા માટે નીચે મુજબની કકિંમટી નીમવામાં આવી હતી. 1 શેઠ બાબુભાઈ મણીભાઇ, પ્રેસીડેન્ટ, કપડવણજ, ૨ દાસી કસ્તુરભાઈ નગીનદાસ, સેક્રેટરી, કપડવણજ. ૩ ગાંધી નગીનદાસ ગજુભાઈ, ૪ ભણસાળી મણીલાલ ચુનીલાંલ, ૫ દેસી પુનમચંદ પાનાચદ, ટ્રેઝરર, કપડવણજ શા. છેોટાલાલ મનસુખભાઇ,, ગાધરા. 33 33 "" મહુધા, તદઉપરાંત એવું ઠરાવવામાં આવ્યુ` હતુ` કે સ’સ્થાના પૈસા મુંબઇ, શા. રમણલાલ છેટાલાલની પેઢીમા જમા કરવામાં આવશે અને તે મુજબ દરેક ગામે પાતે જાહેર કરેલા પૈસા જેમ બને તેમ ત્તાકીદે શા. રમણુલાલ છોટાલાલની પેઢીમાં, મુંબઇ, મેકલી આપવા. ત્યારબાદ પાંચે ગામમાંથી વકીગ કમિટીના સભ્યો ચુંટવા માટે નીચે મુજબનુ ધારણ નક્કી કરવામાં આવ્યું હતું. 1 ગામ એટલે કેાન્સ્ટીટયુઅન્સી. ર દરેક ગામની વસ્તીના પ્રમાણમાં દર બસે માણસની વસ્તીએ એક મેમ્બર વંગ કમિટીમાં આવી શકશે. ઉપરની મણુત્રીએ નીચે મુજબના ગામવાર સભ્યા વગ કમિટીમાં આવી શકશે. ૧ કપડવણજ :- વસ્તી ૧૨૪૩, સભ્ય ૬. ૨ ગાધરા ઃ- વસ્તી ૧૦૧૬, સભ્ય ૫, પૈકી દેરાખડકીના પંચ તરી ૭ અને ગુહ્યાના પંચ તરફથી ૨. ૩ વેજલપુર ઃ- વસ્તી ૩૬૬, સભ્ય ૨. ૪ લુણાવાડા ત્યા વીરપુર – વસ્તી ૩૪૭, = લુણાવાડા ૨, ૫ મહુધા, ચુણેલ, સાધી અને કાનમ :– વસ્તી ૧૭૬, સભ્ય ૪, વીરપુર ૧. મહુધા ચુણેલ ત્રણ, સાધી-ફ્રાનમ એક.. ઉપર જણાવ્યા મુજબૂ પાંચ કેન્સ્ટીટયુઅન્સી અને સભ્ય વીસ. ઉપરની વીંગ કમિટીનુ કેરમ ૐ ભાગની હાજરીથી મારો એટલે કે પ્રેસીડેન્ટ તથા સેક્રેટરી સાથે ૯ સભ્યોની હાજરી કેરમ માટે જોઇએ. કદાચ કામ ન થાય તો તેન−કારમ મિટીંગ ભરવી, પરંતુ તેમાં ઓછામાં એછી ૩ કાન્સ્ટીટટ્યુઅન્સીના સભ્યો હાજર રહેવા જોઇએ, તેમજ દરેક ગામના એછામાં ઓછા ર્ સભ્યાની હાજરી જોઇએ. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વર્કીંગ કમિટી એક વરસમાં એછામાં એછી બે વાર મળવી જોઇએ અને તેના મેમ્બરે એ, પ્રેસીડેન્ટ જે સ્થળ નક્કી કરે તે સ્થળે, જવુ જોઇએ. ત્યાં જવા આવવા માટે દરેક સભ્યને ત્રીજા વર્ગનું ભાડુ આપવું. બીજાં કોઇ ખરચ આપવું નહીં. આજની સભા દરેક ગામના ડેલીગેટાને પોતાની કાન્સ્ટીટયુઅન્સીના વર્કીંગ કમિટીમાં આવનારા સભ્યોનાં નામેા આવતી કાલે જાહેર કરવા વિનંતી કરે છે. ઉપર મુજબ એ કમિટીઓની નીમણુંક થયા પછી સબજેકટસ કમિટીએ ઠરાવા નક્કી કરવાનું કામ ક. ૧૦-૨૦ મીનીટે શરૂ કર્યું હતું. ઠરાવ પહેલા :– ઠરાવ મુકનાર:–કપડવણજવાળા શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખઃ— “ઊંચ કેળવણીની વ્યવસ્થા માટે લેાન સ્કીમ તૈયાર કરવી. ૧ લાખ રૂપીયાની મુડી ઉભી કરવી અને તે મુડી અને તેના વ્યાજમાંથી લોન આપવી”. આ ઉપર વિવેચન થયા બાદ નીચે મુજબના ઠરાવ મુકાયા હતાઃ “આ સંમેલન એવા નિર્ણય ઉપર આવે છે કે કેટલાક આશાસ્પદ અને ભણી શકે તેવા બ્રાઇટ અને પ્રૉમિસીંગ વિદ્યાર્થી ઓ તથા વિદ્યાર્થીનીએ સાધનના અભાવે મેટીક પછીની ઊઁચ કેળવણી લઈ શકતાં નથી તેથી તેવા લાયક વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને કેળવણીમાં ઊત્તેજન આપવા માટે લેાન સ્કીમ ચાલુ કરી મદદ કરવી અને આ માટે સારૂ જેવુ ભડોળ એકઠું કરવું, તે ભંડોળ ભેગુ કરવા માટે એક કમિટી નીમવી. તથા લોન સ્કીમ ઘડવા માટે એક બીજી પેટા કમિટી નીમવી”. ટેકા:–વકીલ મી. વાડીલાલ શંકરલાલ જૈનીએ તે ઠરાવને ટૂંકા આપમાં ઉદ્યોગીક એટલે ટેકનીકલ કેળવણીને પ્રેંસ આપવા સુચવ્યું હતું અને જ્યારે પણ લેન સ્કીમ કમિટી કામ હાથમાં લે ત્યારે આ બાબત પુરતા વિચાર કરે તેવું સુચવ્યું હતું. વિરૂદ્ધ શા. વાડીલાલ મગનલાલ ચુનેલવાળાએ આ ઠરાવ ઉપર વિરોધ કરતાં જણાવ્યું હતું કે પ્રથમ તે પ્રાયમરી અને સેકન્ડરી કેળવણીની ખાસ જરૂર છે; માટે જ્યાં જ્યાં પ્રાયમરી અને સેકન્ડરી કેળવણીની વ્યવસ્થા ન હેાય ત્યાં ત્યાં તેવી વ્યવસ્થા કરવામાં આવે તેજ આ લોન સ્કીમને લાભ લેનારાં છેકરાંઓ મળી આવે તે માટે પહેલા પ્રશ્નધ તેના થવા જોઈએ. ઉપરના વિધને શા. પુનમચંદ પાનાચંદે ટેકો આપતાં જણાવ્યું કે તે પ્રમાણે ઠરાવમાં સુધારા કરી ઠરાવ મુકવા જોઇએ. આ ઉપરથી શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખે પોતે મુકેલા ઠરાવમાં ઉમેરવાના સુધારે રજુ કર્યો: “જે જે ગામામાં મેટ્રીક સુધી ભણવાની વ્યવસ્થા ન હોય અને જ્યાં વ્યવસ્થા હાય પરંતુ ત્યાં સુધી ભણવા માટેની જેની શક્તિ ન હેાય તેવાને મદદ કરવા માટે અને સ્કાલરશીપો આપવા માટે આ લોન સ્કીમમાં જોગવાઇ કરવી ”. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ઉપર મુજબ ઠરાવ મુકાયા પછી કપડવણજના વતની ગાંટી નગીનભાઈ વાડીલાલે તેમજ દરખાસ્ત મુન્નાર શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખે સંમેલનને ખાસ અપીલ કરી હતી કે આ ઠરાવની તરફેણમાં મત આપતા પહેલાં દરેકે પોતાના ખરા હૃદયથી પિતાનું ખરું બળ યાને વીર્ય ગેપવ્યા વગર આ કુંડમાં નણાં આપવાને પુરેપુરે વિચાર કરી મત આપ. તે પછી ગાંધી કેશવલાલ ગીરધરલાલ વકીલ કપડવણજવાળાએ નડીયાદની ખડાયતા કેમનો દાખલો ટાંકી તે કેમ એવી રીતે આગળ આવી અને તેઓએ ફંડ કેવી રીતે ભેગુ કર્યું તે જણાવ્યું હતું અને વધુમાં સુચના કરી હતી કે દરેક ભાઈઓએ લગ્ન વિગેરે ખોટા ખરચાઓમાં કાપ મુકી આ સ્કીમના ફંડમાં પૈસા આપવા. ઉપરને ઠરાવ તેના સુધારા સાથે ફરી વાંચતાં સુધારામાં “જેની શક્તી ન હય” એવા શબ્દ સામે ઉગ્ર વિરોધ ઉઠવાથી ઠરાવ ફરીથી ઘડવામાં આવ્યો હતો, તે નીચે મુજબ છે – આ સંમેલન એવા નિર્ણય ઉપર આવે છે કે કેટલાક આશાસ્પદ અને ભણી શકે તેવા બ્રાઈટ અને પ્રોમિસીંગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાધનના અભાવે મેટ્રીક યા તેની બરોબરી હોય તે અભ્યાસ કર્યા પછીની ઉંચ કેળવણું લઈ શક્તા નથી તેવાં લાયક વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને ઉક્ત ઉંચ કેળવણીમાં ઉત્તેજન મળે તે માટે તથા મેટ્રીક સુધીની કેળવણી માટે પણ ઉત્તેજન આપવા માટે અનુક્રમે લેન સ્કીમથી અને સ્કોલરશીપથી મદદ કરવી અને તે માટે સારું જેવું ભડોળ એકઠું કરવું. ભંડોળ એકઠું . કરવા માટે એક વગવાળી (Influential) કમિટી નીમવી તથા લેન સ્કીમ અને ઍલરશીપને લગતા કાનુને ઘડવા માટે એક બીજી કમિટી નીમવી. ઉક્ત બે કમિટીઓ નીમવા માટે વર્કીગ કમિટીને સત્તા આપવામાં આવે છે અને તેમાં સમયે અનુસાર વધુ મેમ્બરે ક ષ્ટ કરવા પડે છે તે માટે પ્રેસીડેન્ટને સત્તા આપવામાં આવે છે. ઉપર મુજબ ઠરાવ ફરીથી લખાયા પછી વધુ વિવેચન કરવા માટે આવતી કાલની ઓપન શેસન ઉપર મુલતવી રાખી આજની સબજેક્ટસ કમિટી રાતના એક વાગે બરખાસ્ત થઈ હતી. અને બીજા બધા કરો એપન શેસનમાં ચર્ચવા એમ ઠરાવ્યું હતું. બીજો દિવસ-આષાડ સુદ ૪ શનિવાર આ જે બપોરના ૨-૩૦ મીનીટે ફરીથી સંમેલનની બેઠક ભરાઈ હતી. શ્રીયુત ભાઈ કસ્તુરભાઈ નગીનદાસે (સંમેલનના સેક્રેટરી) પાચે ગામની વસ્તી ગણત્રીના આંકડા તેમજ કેળવણી વિગેરેના પ્રમાણ સાથેને સવિસ્તાર હેવાલ વાંચ્યો હતો તે નીચે મુજબ છે – - આપણા સંમેલનને મુખ્ય પાયે સંવત ૧૮૮૮ ના ચૈત્ર વદી ૧ ના રોજ, શ્રીયુત ચીમનલાલ ડાહ્યાભાઈ તરફથી સાશ્વતી આબલની ઓળી કરાવવામાં આવી તે વખતે પાંચ ગામ તરફથી હાજર રહેલા - વ્યક્તિઓને શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખને ત્યાં શ્રીયુત શેઠશ્રી બાબુભાઈ મણીભાઈના પ્રમુખપણું નીચે એકત્ર કરવાને પ્રસંગ મળે તે વખતે પ્રથમ સંમેલનને પાયો નંખાયેલે અને દરેક ભાઈઓને વસ્તીપત્રક તૈયાર કરી કપડવણજ મોકલી આપવા સુચવેલુ તે પત્રકના આધારે વસ્તી ગણત્રી નીચે મુજબની થાય છે: Page #301 -------------------------------------------------------------------------- ________________ કપડવણજ : ગોધરા;– લુણાવાડાઃ— વેજલપુર : = પુરૂષ ૨૪૨ ૨૪૫ ७८ ७० મહુધા તથા કાનમઃ-૧૦૧ ચુનેલ – ३७ સ્ત્રીઓ ૨૪૬ ૭૭૪ ૨૮૫ 66 ૭૩ ૧૧૨ ૩૭ પર ૮૩૦ કા ૩૫ ૨૮; ७८ ૧૦૬ ૧૦૦ ૪૩ છેકરીઓ ૨૮૭ २०० ૮૩ ७८ ૯૩ ૩૩ વિધવા તથા વિધુર ૨૮ (નોંધ મળેલ નથી) e કૃ ર (નોંધ નીધેલી નથી) ૫ ૯૭૮ ७७४ ૧૪૮ ૩૫૪૮ ઉપર મુજબ વસ્તી ગણત્રી કરતાં કેળવણી પામેલાઓની અને લઇ રહેલાઓની પણ તેાંધ લેવાઇ હતી. આંકડાઓ ઉપરથી કેળવણી સબંધમાં ઘણા સંતોષ થયો હતો છતાં કેળવણીમાં આપણે હજુ ઘણા પછાત છીએ તેની નોંધ લેવામાં આવી હતી. કુલ્લે (ઉંચ) કેળવણી પામેલા ૧૧૪ જણ છે એટલે કે વસ્તીના પ્રમાણમાં માત્ર ત્રણ ટકાજ છે. કુલ્લે ૧૨૪૩ ૧૦૧૬ XX ३४७ ૩૬' ४०५ ૧૭૦ અત્રે શ્રીયુત ભાઇ ચીમનલલા ડાહ્યાભાઇ તરફથી તથા શ્રીયુત ભાઈ વાડીલાલ મનસુખરામ તરફથી અંગ્રેજી પહેલા ધારથી મેટ્રીક સુધીના કપડવણજના વિદ્યાથી ઓ તથા વિદ્યાર્થીનીઓને પાંચ વરસ સુધી ડ્ડી આપવાના પ્રબંધ કરવામાં આવેલો છે, તેની નોંધ લેવાઇ હતી. વળી લુણાવાડામાં સ્ટેટ તરફથી ગુજરાતી પહેલીથી મેટ્રીક સુધી ફ્રી એજ્યુકેશન અપાય છે તેની નોંધ લેવામાં આવી હતી. આ સીવાયના ગામેોમાં ધનવાન અને આગળ પડતા ભાઈઓને કેળવણી બાબત જોઇતી વ્યવસ્થા કરવાની ભલામણ કરવામાં આવી હતી. વળી જૈન શાળાની જરૂરીઆતા ઉપર પણ સારી રીતે વવેચન કરવામાં આવ્યું હતું અને જ્યાં જ્યાં પોપટીયું જ્ઞાન અપાતું હોય ત્યાં ત્યાં સારા શિક્ષકા અને શિક્ષીકાએ રાખી સમજણ સાથેનું જ્ઞાન આપવા કાશીષ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી ગૃહ ઉદ્યોગ, ભરત, ગુંથણુ વીગેરેને પણ સારૂં સ્થાન આપવા માટે અને તેની જરૂરીઆત ઉપર દરેક ભાઇઓનુ ધ્યાન ખેંચી બનતું કરવા ભલામણ કરવામાં આવી હતી. હાયર એજ્યુકેશન માટેની લોન સ્કીમની દરખાસ્ત જે શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખ તરફથી મુકવામાં આવી છે તેને સંપૂર્ણ સંમતી આપવા કહેવામાં આવેલું; અને જેમ આ એક અંગને જેવા ઉલ્લાસથી વધાવી લેવામાં આવ્યું છે. તેવુજ 'ધ્યાન, આપણુ' બીજું અગ જે ધાર્મીક જ્ઞાન છે તે ઉપર સર્વે ભાઇઓએ, રાખી તે માટે પણ સારી રીતે વ્યવસ્થા થાય તેવું કરવા જણાવેલું હતું. આટલો રીપોર્ટ વાંચ્યા પછી ભાઇ કસ્તુરલાલ નગીનદાસ બેસી ગયા હતા. તે પછી ભાઈ નગીનભાઈ બાલાભાઈ કપડવણજવાલાએ વિશા જ્ઞાતિની ઉત્પત્તિ વીષે વીવેચન કર્યું હતું, જેમાં શ્રી હરીશ્ચંદ્ર રાજાના વખતમાં આપણું નીમા નામ શા ઉપરથી પડ્યું તે વીગેરે સમાવવામાં આવ્યું હતું. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ત્યાર બાદ શા. ગીરધરલાલ છોટાલાલ કપડવણજવાળા તરફથી ઠરાવ ર જે નીચે મુજબને રજુ થય હતે. ઠરાવ બીજો: મુકનાર:- શા. ગીરધરલાલ છોટાલાલ કપડવણજવાળા. આ સંમેલન નક્કી કરે છે કે સુરતમાં જૈન વિશા નીમા જ્ઞાતિના દેરાસર સંબંધી જે વાત જાણવામાં આવી છે તેનું પુરેપુરું નીરક્ષણ કરવા અને નીરક્ષણ કર્યા પછી શું શું કરવા યોગ્ય છે તે નકકી કરવા પાંચ માણસની કમિટી નીમવી અને તે માટે ઘટતું કરવા માટે વર્કીંગ કમિટીને સત્તા આપવી. કે:- ૧. શા. વાડીલાલ છગનલાલ–ગોધરા. ૨. પરીખ. વાડીલાલ જવેરભાઈ–કપડવણજ. અનમેદન કરનાર વકીલ. નગીનભાઈ વાડીલાલ ગાંધી મત લેતાં ઠરાવ સરવાનુમતે પસાર થયો હતો. ઠરાવ ત્રીજો: મુકનાર શા. વાડીલાલ છગનલાલ ગેધરાવાળા. આ સંમેલન, દરેક ગામના વિશા નીમાં પંચામાં બહાર ગામને વર પરણવા માટે આવે ત્યારે, તેને તે ગામના રીવાજ ઉપરાંત વધારાને બીજો બોજો લાદવામાં આવે છે, અને તે અંતરાય રૂપ થઈ પડે છે, તે માટે તે ગામમાં જે જે રીવાજે હોય તે ઉપરાંતના વધારાને બે રદ કરી બહારગામથી આવતા ભાઈઓને રાહત આપવા આગ્રહ પૂર્વક વિનંતી કરે છે. કે - ૧. શા. છબીલદાસ મણીલાલ–વેજલપુર, ૨. તેલી. ભાઈચંદભાઈ જેચંદભાઈ વકીલ–લુણાવાડા. - ૩ શા. કાન્તિલાલ પાનાચંદ–ગોધરા. આ ઠરાવ પંચને બંધન કરતા છે કે કેમ તે વિશે વિવેચન કરી એમ ઠરાવવામાં આવ્યું કે સદર ઠરાવ દરેક પંચને નૈતીક રીતે બંધન કરતા છે. માટે દરેક રીતે તે પાળ અને અમલમાં મુક; તેમ નહીં કરનાર આ સંસ્થાનું અપમાન કરે છે. તેવી સુચના સાથે આ ઠરાવ સરવાનું મતે પસાર થયો હતે. ઠરાવ : મુકનાર:- શા. કાન્તિલાલ પાનાચંદ–ગોધરા. આપણી ધાર્મિક પાઠશાળાઓમાં હાલ જે રીતે અભ્યાસ કરાવવામાં આવે છે તે રીતમાં સુધારે કરવાની જરૂરીયાત આ પરીષદ માને છે, ને તે માટે દરેક ગામની પાઠશાળાઓની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવા અને શિક્ષણ ફરજીઆત જેવું કરવા આ સંમેલન વિશા નીમા જ્ઞાતિના દરેક મા-બાપને આગ્રહ : કરે છે કે પિતાના છોકરાઓને ફરજીઆત જૈન શાળામાં મોકલવાની પિતાની ફરજ સમજે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ૨૫૪ " કે-૧, વકીલ સેમાભાઈ પુનમચંદ–કપડવણજ. ૨. ગાંધી નગીનદાસ ગબુભાઈ–કપડવણજ. ૩. શા. ગીરધરલાલ છોટાલાલ–સ્પડવણજ. આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતે. તે પછી વેજલપુરવાળા છબીલદાસ મણીલાલે પાઠશાળાના વહીવટ થા પરીક્ષાઓ માટેને ઠરાવ : મુકો જે આગળ ઉપર વિચારણા માટે રાખવામાં આવવાથી તેમણે પાછો ખેંચી લીધો હતો. ઠરાવ પાંચમા મુકનાર – ડેકટર શી રમણલાલ વાડીલાલ કપડવણજવાળા. આ સંમેલન પાંચ ગામના પને ભલામણ કરે છે કે દરેક જગાએ દાનની ચાલતી પ્રણાલીકામાં સગવડ રાખી, જ્ઞાતિ માટે તબીબી મદદ વધારે સરલ થઈ પડે તે માટે શકય ફડે ઉભાં કરી, જ્ઞાતિના દવાખાનાં, પ્રસુતિગૃહ વિગેરે સ્થાપવા માટે સક્રીય પ્રયત્ન કરવા સાથે સાથે જ્યાં તે પ્રયત્ન ચાલુ હોય ત્યાં તેને વિકાસ કરે. ટેકે – ડૉકટર કાન્તિલાલ શંકરલાલ પરીખ–કપડવણજ. આ હરાવ સરવાનુમતે પસાર થયો હતે. ત્યાર બાદ વર્કીંગ કમિટીના પાંચ ગામના સભાસદોના નામે ડેલીગેટ તરફથી સુચવવામાં આવ્યા તે નીચે મુજબ છેઃ . કપડવણજ: વાડીલાલ મનસુખરામ પારેખ શા. ચીમનલાલ ડાહ્યાભાઈ ગાંધી નગીનદાસ વાડીલાલ ગાંધી વાડીલાલ સામળદાસ. તેલી ચંપકલાલ છોટાલાલ. શા. ગીરધરલાલ ભોગીલાલ. નગીનદાસ ગબુભાઈ કસ્તુરભાઈ નગીનદાસ નગીનદાસ વાડીલાલ. વાડીલાલ મનસુખરામ. પુનમચંદ ચંદુલાલ. નગીનદાસ બાલાભાઈ ગોધરા (ગુલ્લાના પંચ તરફથી) : શા. ગીરધરલાલ હેમચંદ ત્રીકમજી, શા. ગીરધરલાલ હીરાચંદ (દેહરા ખડકીના પંચ તરફથી):શા. મણીલાલ પાનાચંદ. શા. નગીનદાસ માહાસુખલાલ થા. નગીનદાસ પાનાચંદ ગીરધરલાલ, Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ વેજલપૂર: શા. નગીનદાસ વાડીલાલ નાથજી. શા. મંગલદાસ ગીરધરલાલ. લુણાવાડા-વીરપુરશા. ચીમનલાલ લલુભાઈ. શા. અંબાલાલ ભાઈચંદ. શા. નગીનદાસ ચુનીલાલ. પાદરા-(કાનમ) – શા. પન્નાલાલ નહાલચંદ. મહુધા: શા. હીંમતલાલ જીવાભાઈ. દેસી હીંમતલાલ શામળદાસ. ચુનેલ- દેસી શામળદાસ ભુરાભાઈ વર્કીગ કમિટીના સભ્ય નકકી થયા પછી આવતી સાલ સંમેલન ભરાય તેમાં દરેક ગામ તરફથી હાજર રહેવા માટેની ડેલીગેટેની સંખ્યા નકકી કરવામાં આવી હતી. વસ્તીના પ્રમાણમાં દર પચાસ માણસે એક ડેલીગેટ મોકલવાનું નકકી કરવામાં આવ્યું હતું. ડેલીગેટોની સંખ્યા નીચે મુજબ છે – કપડવણજ :- ૨૫. ચુણેલ:- ૪. વેજલપુર:- ૮. ગેધરા - ૨૧. કાનમ ;- ૧.' મહુધા :- ૬. લુણાવાડા :- ૮. વિરપુર - ૧. સુરત :- ૧. ડેલીગેટની સંખ્યા ૭૫ નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ત્રી ડેલીગેટને સ્થાન આપવા માટે ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે સુચના કરી હતી. ત્યાર બાદ કલાક ૪-૩૦ મીનીટે શા. છગનલાલ મુલજીભાઈએ આપેલ ચાહ પાણી માટે સભા કુફ રાખવામાં આવી હતી. બરાબર પાંચ વાગતાં કામ હાથ પર લેતાં કસરત શાળાને લગતે એક ઠરાવ રજુ થયે હતો. ઠરાવ છો - મુકનાર ડૉ. કાન્તિલાલ શંકરલાલ પરીખ, કપડવણજ આ સંમેલન ઠરાવ કરે છે જે જે ગામમાં કસરત શાળા હોય તે તે ગામના દરેક બાળકના વાલીઓ પિતાનાં બાળકોને કસરત માટે નિયમીત મેલવાની પિતાની ફરજ સમજે. જે ગામેએ કસરત શાળા ન હોય તે ગામમાં તેના પંચ તરફથી કસરતનાં ચગ્ય સાંધને, ત્યાંની જરૂરીઆત પ્રમાણેનાં પુરાં પાડવામાં અને તેને નીયમીત ઉપયોગ કરાવવામાં પિતાનાં બાળકોને ઉત્તેજીત કરી દરેક રીતે મદદ કરે. ટેકે વાડીલાલ શંકરલાલ જૈની–પક્વણજ. આ ઠરાવ સરવાનુમતે પસાર થયો હતો. ઠરાવ સાતમો: મુકનાર:-શા. નગીનદાસ ચુનીલાલ વીરપુર Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આપણા પાંચ ગામોમાં કન્યા - કેળવણી બહુજ ઓછા પ્રમાણમાં છે. એટલા માટે દરેક મા—આપે પોતાની છોકરીઓને ગુજરાતી પાંચ ધોરણ સુધી કેળવણી આપવી જોઇએ તેવા દરેક પંચ ઉપર ભલામણુ કરતા રાવ આ સંમેલન પસાર કરે છે. ટેકા વાડીલાલ સંકરલાલ જૈની—કપડવણજ ઠરાવ સરવાનુ મતે પસાર થયા હતા. ત્યાર બાદ વેજલપુરવાળા શા, છબ્બીલદાસ મણીલાલે ઠરાવ રજુ કર્યા હતા. ‘અત્યારે ચાલુ પાંચે ગામમાં લગ્નસરા સબંધમાં જુદા જુદા રીવાજો છે. જેથી કરી કેટલાક વિવાહ થતા અટકી પડે છે, તે તેના માટે પાંચે ગામના એક સરખા રીત રીવાજ હાવા જોઇએ અને તે દરેકે ગરીબ યા તવંગરે સરખી રીતે પાળવા જોઇએ. આ ઠરાવા અત્યારે દરેક ગામવાલા પેાતાના પચમાં નક્કી કરી તે જ્યારે મેનેજીંગ એડ ભરાય ત્યારે તેમના આગળ મુકે, અને ખાંડ તે દરાવા સંમેલન ભરાય ત્યારે, તે ઉપર ક્રી વીચાર કરવા પોતાના અભિપ્રાય સાથે તેની પાસે રજી કરે. .. આ ઠરાવની બાબતમાં વીચારતાં આ બાબત મેનેજી ંગ કમિટી ચેાગ્ય તપાસ કરી આવતા અધીવેસનમાં હકીકત રજુ કરે એમ રાવી, ઠરાવ પડતા મુકાયા હતા. ત્યારબાદ ગઈ કાલની સબજેકટસ કમિટીમાં મુકાએલા અને વધુ વીવેચન માટે બાકી રખાયેલા ઠરાવ પહેલા સુધારેલા શબ્દોમાં, ઉપર પ્રેસીડીંગમાં બતાવ્યા મુજબનો, સેક્રેટરી મી શાન્તિલાલ ગુલાબચંદ ગાંધીએ સભા સમક્ષ પસાર થવા વાંચી સભળાવ્યે હતા તે ઉપર લુણાવાડાવાળા તેલી ભાઇચંદભાઈ જેચંદભાઇ વકીલે એવા સુધારા મુકયો કે ઠરાવના અનુસાર જે કમિટી લેાન વિગેરેના કાનુને ઘડે તે કાનુને જનરલ ગેસનમાં પસાર થયા પછીજ આખરી ગણાવા જોઇએ. આ સુધારાને અસલ ઠરાવ મુકનાર પારેખ વાડીલાલ મનસુખરામે વધાવી લીધા હતા, અને તે સરવાનુમતે પસાર થયા હતા. ઉપરના ઠરાવ વીસે ખેલતાં ભાઇ મતલાલ રતનચંદ કપડવણજ વાળાએ ધાર્મીક જ્ઞાનને પ્રોત્સાહન આપવામાં લેાન સ્કીમની અ ંદર ધાર્મીક જ્ઞાન, પંચપ્રતીક્રમણ સુધી ( મુળ ત્થા એ પ્રતીક્રમણુ અર્થ સહીત ) આવડતાં હેાય તેનેજ લેાન આપવી તેમ સુચવ્યું હતું, તે ઉપર વીચાર કરવા કમિટીને સુચના કરવામાં આવશે. એમ કહી સુધારા આટલેથી બાકી રાખ્યા હતા. ત્યારબાદ વયેવૃદ્ધ ઉદુમ્બર ગાર શ્રીયુત મહાસુખરામ પ્રાણનાથ ઉંચ કેળવણીના સમનમાં સારી રીતે ખેલ્યા હતા. કેટલાક ભાઇઓની લેાન સ્કીમ બાબતમાં ગેરસમજ થયેલી હાવાથી અસલ ઠરાવ મુકનાર શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખ, તે સંબધમાં ગેરસમજ દુર કરવા માટે, કેટલુંક ખેલ્યા હતા અને સ્પષ્ટપણે જાહેર કર્યું` હતુ` કે કેટલાક ભાઇએ લેાન માગવી તે ભીખ માગવા જેવું છે, તેમ માને છે; તે વીચાર ખીલકુલ ખોટા છે. આજે આપણે સ્થાપેલી સંસ્થા તે આપણી પાતાની હાઈ આપણા Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ દરેકને તે સંસ્થા ઉપર સરખો હક છે. લેન સ્કીમથી મળેલા પૈસા તે ઉધાર લીધેલા પૈસાની બરાબર છે. માત્ર ફરક એટલેજ છે કે ઉધાર જોઇતા પૈસા મેળવવાની મુશ્કેલી આ લેન સ્કીમથી મટી જાય છે. લેન સ્કીમના પૈસા દરેક ભાઈઓએ નોકરી યા ધંધે લાગ્યા પછી પાછા આપવાના છે તે કઇએ ભુલી જવાનું નથી. જે ગેરસમજ થયેલી છે તે માત્ર વસ્તુની અણસમજ સીવાય બીજા કોઈ કારણથી હોય તેમ લાગતું નથી. લેન આપનારી સંસ્થા તે આપણા બાપની પેઢી છે અને તે પેઢી પાસેથી આપણી કેળવણી માટે પૈસા ઉછીના લેવા તે કોઈ પણ રીતે ખોટું નથી. માટે મારી સર્વે ભાઈઓને ભલામણ છે કે પિતાની ગેર સમજ દૂર કરી આ લેન સ્કીમને ખરા હૃદયથી અને સાચા ભાવથી ટેકો આપી, પિતાનાથી બનતી મદદ કરવા પિતાને હાથ લંબાવી અને પિતાનાથી શક્ય તેટલું બધુજ કરે. ઉપર મુજબ પ્રવચન થયા પછી સદરહુ કરાવ પર મત લેતાં હરાવ સરવાનુમતે પસાર થયા હતા. ત્યારબાદ શેઠ શ્રી. મણીભાઈ સામળભાઈ પાઠશાળાને રીપોર્ટ માસ્તર ભાઈ ભુરાભાઈએ વાંચી સંભળાવ્યો હતો, અને ત્યારબાદ સાંજે છ વાગે આજની શેસન બરખાસ્ત થઈ હતી. ત્રીજો દિવસ:- આષાદ સુદ ૫ને રવિવાર આજ રોજે સંમેલનની કાર્યવાહી બપોરે ત્રણ વાગે શરૂ થઈ હતી. તેમાં પ્રથમ ઠરાવ એક બેંક ખેલવા બાબતને મુકવામાં આવ્યો હતો. ઠરાવ આઠમો: મુકનાર :-શા. ગીરધરલાલ હેમચંદ ત્રીકમજી, આપણી જ્ઞાતિની આર્થીક ઉન્નતી માટે, સારા અનુભવી ડીરેકટરની દેખરેખ નીચે, સારા જેવા શેર ભંડોળથી એક બેંક ઉભી કરવી જેથી પૈસાના અભાવે ધંધે ન કરી શકતા કે ન વધારી શક્તા ઉત્સાહી ભાઇઓને ઉક્ત બેંકમાંથી વ્યાજબી વ્યાજે ધંધાને માટે ધીરણકરી ધંધે લગાડી શકાય કે તેમને ધંધે વધારી શકાય. ટેકેઃ- શા. રમણલાલ મગનલાલ બોડજી–ગોધરા. ઠરાવ સરવાનુમતે પસાર થયે હતા. તે પછી જૈન પાઠશાળાને લગતા સવીસ્તાર ઠરાવ લુણાવાડાવાલા તેલી કાન્તિલાલ શીવલાલે રજુ કર્યો હતો. ઠરાવ નવમો:૧. આપણા પાંચ ગામમાં જે હેકાણે પાઠશાળા ન હોય, તેમજ બંધ હોય તે કેકાણે પાઠશાળા ચાલુ કરવા, પ્રબંધ થ જોઈએ. ૨. જે જે ગામમાં પાઠશાળા ચાલે છે તે તે ગામમાં પાઠશાળાઓમાં જે જે લુટીઓ જણાય તેમાં સુધારે થવો જોઇએ. ૩. જે જે ગામોમાં પાઠશાળાઓ નથી તે તે ગામોમાં કયા કારણોસર પાઠશાળાઓ નથી તેની વીગતવાર તપાસ કરવી જોઈએ. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ૪. ઉપલા પેટા ૧-૨-૩ માં જણાવ્યા મુજબને રિપેર્ટ તૈયાર કરવા પાંચ ગામમાંથી ચુંટાયેલી એક તપાસ કમિટી નીમવી જોઈએ અને તે કમિટીએ તેને એક રીપોર્ટ સમેલન સમક્ષ મુકે અને તે રીર્ટ પ્રમાણે ઘટતે સુધારો કરવા તે તે ગામને યોગ્ય સુચના આપતે ઠરાવ કરે. ૫. પાઠશાળાની કાયમની દેખરેખ રાખવા માટે એક કમિટીની ખાસ અગત્ય છે. જેથી પાંચ ગામની એક સ્ટેડીંગ કમિટી નિમવી જોઈએ. ૬. પાઠશાળાઓ માટે જે જે ગામમાં આર્થીક મદદની જરૂર હોય તે પુરી પાડવા માટે એક ફંડની જરૂર છે, તે એકઠું કરવા માટે યોગ્ય પ્રબંધ થવું જોઈએ. ઉપરના ઠરાવમાં ઉમેરો કરવા દોસી સોમાભાઈ પુનમચંદ વકીલે એક સુધારે રજુ કર્યો હતો. “જૈન શાળાઓમાં ક્યા ક્યા સુધારા માટે સ્થાન છે તેમજ તે સુધારાઓને પહોંચી વળવા માટે તેની આર્થીક ગોઠવણો કેવી રીતે કરવી તેમજ તે શાળાઓને તમામ રીતે ઉન્નતીના માર્ગે કેમ લેવી ત્થા વિદ્યાર્થી વર્ગને શાસ્ત્રજ્ઞાનમાં રસ લેતા કેમ કરવા વિગેરે બાબતને વ્યવસ્થાપક કમિટીને રિપોર્ટ કરવા એક કમિટી નીમવી”. આ સુધારે અસલ ઠરાવમાં જોડવા માટે મંજુર કરવામાં આવ્યો હતો. ટેકેદ-શા. શામળદાસ ભુરાભાઈ_સુનેલવાળા. , શા. મગનલાલ દલસુખભાઈ ગોધરા. , શા. છબીલદાસ મણીલાલ–વેજલપુર , શા. મફતલાલ રતનચંદ–પડવણજ. ઉપર ઠરાવ સુધારા સાથે સરવાનુમતે પસાર થયે હતે. ત્યારબાદ એક ઠરાવ આપણી જ્ઞાતિમાં બીન ધંધેદારને ધંધે લગાડવા સંબંધમાં રજુ થયે હતા. ઠરાવ દસમો: મુકનાર:- શા. ગીરધરલાલ હીરાચંદ ગેધરાવાળા. આપણી જ્ઞાતિના ઉછરતા યુવાનને તથા કેટલાક ધધે લાવ્યા વગરના ભાઈઓને કામ ધંધે અથવા નોકરીએ લગાડવા માટે એક વગવાળી કમિટી નીમવા આ સભા ભલામણ કરે છે”. શ્રીયુત શેઠ બાબુભાઈ મણીભાઈ—કપડવણજ (પ્રમુખ). , , છોટાલાલ મનસુખભાઈ–ગોધરા. , , વાડીલાલ મનસુખરામ–કપડવણજ. , , ચીમનલાલ ડાહ્યાભાઈ—કપડવણજ. , , અજીતભાઈ મણીભાઈ–કપડવણજ. પ્રમુખને જરૂર પડે મેમ્બરે વધારવાની સત્તા છે. ટેકે:- શા. શામળદાસ ભુરાભાઈ ચુનેલ. , વકીલ વાડીલાલ શંકરલાલ–જૈની. ઠરાવ સરવાનુમતે પસાર થયે હતે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઠરાવ અગીઆરો: મુકનાર:- શા. મણીલાલ લલુભાઈ–ગોધરા. “આપણી જ્ઞાતિમાં કેટલાક ફરજીઆત જમણના ખર્ચા છે અને જે કેટલાકને ન છૂટકે કરવા પડે છે, તેવા સારા કે નરસા પ્રસંગે માટેના ખરચો બંધ કરાવવા માટે દરેક ગામના પંચને આ સભા ભલામણ કરે છે. વિશેષમાં મરણ પાછળના જમણના ખરચો તથા કોઈપણ જાતના લાગાઓ સદંતર બંધ કરવા આ સભા ભલામણ કરે છે”. ટેકે - માસ્તર ચુનીલાલ મગનલાલ-ગેધરા. ઠરાવ સરવાનુમતે પસાર થયા હતા. ત્યારબાદ ઠરાવ નં. ૧) વાળી લેન સ્કીમ સંબંધી થોડી ઘણી ગેરસમજની ગરબડ સાંભળતાં ભાઈ વાડીલાલ મનસુખરામે તેને સ્ફોટ કરી સમજાવ્યું કે આ કંઈ કાઈ એક માણસના જાતીય સતિષની વાત નથી. આને સાર્વજનીક કાર્ય છે, આ ઠરાવ મેં મુક્યો એટલે મારે મારો સંતેષ સાધવાને છે અને એટલાજ માટે હું વધુને વધુ તે ઉપર દબાણ મુક છું તે માનવું પણ અસ્થાને છે. અલબત મેં ઠરાવ મુકે છે. અને તેને ગ્ય પોષણ મલી પાસ થાય તે મારી ઈચ્છા જરૂર હોય અને છે. પણ આ કામ પાર પડે તો તેને ઉપગ તે આપણું કામના બધા માટે સરખે છે. મારી આકાંક્ષા આઠરાવ પાસ થાય અને આપ સર્વે વધાવી લે તે જરૂરજ હોય, પણ આતે આપણું સંમેલનના હાથે થવાના ઘણું કાર્યોમાંનું એક છે, અને તે માટે ગેરસમજ લેવાની જરૂર નથી. ત્યાર પછી ગોધરાવાળા ભાઈ વાડીલાલ છગનલાલે, આપણું વહવારીક બાબતોમાં રૂઢી ચુસ્તતા ઘણે કેડે ઊંડે ઘુશી ગયેલી છે તે ઉપર સભાનું ધ્યાન ખેંચી શુદ્ધ અને સંસ્કારિક રીતે ધર્મ અને ધર્મકાર્ય કરવાની અપીલ કરી હતી. સાચા અને સંસ્કારિક ધાર્મિક જ્ઞાનની જરૂરીઆત ઉપર ભાર મુક્યો હતો, અને સૌને તે માટે ઉદ્યમ કરવા ભલામણ કરી હતી. ત્યારબાદ છેલ્લા વકતા તરીકે કપડવણજવાળા શા. મણીલાલ ગીરધરલાલ વકીલે બેલતાં જણાવ્યું હતું કે કેળવણી સર્વવ્યાપક હોવી જોઈએ. છેવટ બેલતાં તેમને આ સંમેલનમાં જે જે ઠરાવો પસાર કરવામાં આવ્યા છે તેની નકલો ગામે ગામ મોકલી આપવાનો ઠરાવ રજુ કર્યો હતો. ઠરાવ બારમે : મુકનાર:- વકીલ મણીલાલ ગીરધરલાલ શાહ. વિશા નીમા જ્ઞાતિના આ પ્રથમ સંમેલનમાં જે જે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે તે તે દરેક ડરની નકલે દરેક ગામના પંચે ઉપર મોકલી આપવા પ્રમુખશ્રીને સત્તા આપવામાં આવે છે. ટેકે - દેસી કસ્તુરલાલ નગીનદાસ–કપડવણજ, ઠરાવ સરવાનુમતે પસાર થયો હતે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ઉપર પ્રમાણે તમામ ઠરાવ સમાપ્ત થયાબાદ, બંધારણ ઘડતી વખતે આ સંસ્થાનું શું નામ રાખવું તે ઉપર સુચના થતાં “શ્રી વિશા નીમા જૈન સંમેલન રાખવા ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે જણાવ્યું હતું. અને આખરી નિર્ણય બંધારણ કમિટી ઉપર છોડવા સુચન કર્યું હતું. અંતમાં આવતા વરસ માટે સંમેલન ક્યાં ભરવું તે બાબત ચર્ચવામાં આવી અને ગોધરાના પંચ તરફથી શેઠ છોટાલાલ મનસુખભાઈએ આવતી સાલનું સંમેલન ગોધરા મુકામે ભરવાની માગણી કરી જે સર્વે ભાઈઓએ એક મતે વધાવી લીધી હતી. ત્યાર બાદ ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે શ્રી નેમીજન સેવા મંડળ, “કે જે મંડળે આ સર્વ વ્યવસ્થા પુરેપુરી સમજદારી, કાળજી અને સંભાળપૂર્વક કરી, તેમજ દરેક રીતે વ્યવસ્થા જાળવવામાં જે કુનેહ અને તકેદારી દાખવી હતી તે સદ શું સમજાવી તે સંસ્થાની આદીથી માહિતી આપી” તેનો અને તેની કદરદાન સેવાઓનો આભાર માન્યો હતો. ત્યારબાદ આ સંમેલનના માનવંતા પ્રેસીડેન્ટ શેઠ બાબુભાઈ મણીભાઇનું ભાષણ શરૂ થયું હતું. પ્રમુખ શ્રીયુત શેઠ બાબુભાઈ મણિભાઈનું ભાષણ – મુરબ્બીઓ, ડેલીગેટભાઈઓ અને અન્ય ભાઈ-બહેનો ' આપણા પાંચે ગામના સંમેલનના પહેલા અધિવેશન પ્રસંગે મને આજે પ્રમુખ નીમી જે માન આપ્યું છે તથા આખા સંમેલનના સંચાલન દરમ્યાન મારા પ્રત્યે આપ સર્વેએ જે લાગણી દર્શાવી તે બદલ હું આપ સર્વેને આભાર માનું છું. હું જાણું છું કે આપણી નાતમાં વયોવૃદ્ધ, અનુભવી તેમજ આ સ્થાન વધુ દિપાવી શકે તેવા ગૃહસ્થો લેવા છતાં મારી પસંદગી કરી છે. તે પસંદગીનું માન મારા કુટુંબને અપાયેલ છે એમ હું માનું છું અને આપને ખાત્રી આપું છું કે તે મારા કુટુંબની પ્રણાલિકા મુજબ હું કાયમના માટે વર્તીશ, અને મારાથી જે કંઇ સેવા આપણી ન્યાતની બની શકશે તે હું મારા ખરા અંતઃકરણથી કરીશ. જુની હકીકત જેમ જેમ મળતી જાય છે તેમ તેમ આપણને જણાય છે કે આપણી જાતની ઉત્પત્તી ઘણું જુના વખતની છે જે કે વિગતવાર ઈતિહાસ આપણે શેધ બાકી રહેલે છે; પરંતુ સુરતના દહેરાસરની પ્રતિમાઓ ઉપરના લેખે ઉપરથી આપણી નાત વિર સંવત ૧૧૦૦ એટલે વિક્રમ સંવત ૬૦૦ માં પણ ખરેખર જાહોજહાલી ધરાવતી હતી, તે વાતમાં કંઈપણ શંકાને સ્થાન રહેતું નથી. વળી ખંભાતમાં તાજેતરમાં મળેલ પાર્શ્વનાથ ચરિત્ર કે જેમાં ૧૩,૦૦૦ લેક છે, તેમાં પણ કપડવણજનું રેફરન્સ છે જેમાં અત્રેના શેઠીઆઓની આર્થિક મદદથી તે ગ્રંથ તૈયાર કરવામાં આવ્યા હતા તેવું ખ્યાન છે ઉપરાંત આચાર્ય દેવશ્રી અભયદેવસુરીજીએ સંવત ૧૧૩૬ ની સાલમાં અત્રે કાળ કર્યો હતો તે વખતે પણ કપડવણજને સંધ મેટો હતો, અને પૂર્ણ જાહેરજલાલી જોગવત હત; આ બધા ઉપરથી પણ આપણી જાહેરજલાલી જુની સિદ્ધ થાય છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ વળી રેલ્વેના જમાના પહેલાં કપડવણજનું સ્થળ ગુજરાત ને મારવાડની સરહદ ગણાતું હતું અને મેવાડ બાજુ જવાને ટૂંકો રસ્તા પણ અત્રેથી પસાર થતો હતો, તે વખતે અમદાવાદ તથા વડોદરાના શરાફોની શાખાઓ કપડવણજમાં હતી. વહેપારી સંબંધને અંગે આપણી નાત, જે ધંધામાં આગળ પડતો ભાગ ભજવતી તે, મેવાડ અને માળવા બાજુ તેમજ દક્ષિણ બાજુ મહાડ, પુના, વિગેરે સ્થાને ઉતરી ગઈ હોય તેમ સમજાય છે. આજે પણ મહાડ અને પુના બાજુ આપણી જ્ઞાતિની વસ્તી છે. તેમાં ઘણા વૈષ્ણવ થયેલા છે. અસલ મોડાસા બાજુથી ઉતરી આવ્યાનું તેઓ જણાવે છે, અને દક્ષિણમાં હોવા છતાં પણ હજુ ગુજરાતી તરીકે ઓળખાવે છે અને તેમ કહેવામાં અભિમાન લે છે. બડનગરથી હાલ બે ભાઈઓ અત્રે પધાર્યા હતા, તેઓના કહેવા મુજબ અસલ તેઓ પણ ગુજરાતના છે. જો કે હજુ પુરી હકીક્ત મળી નથી પણ આપણી કમિટીએ આ બાબત તપાસ કરી આપણી જ્ઞાતિની મૂળ ઉત્પત્તી અને અત્યાર સુધીનો ઇતિહાસ તેમજ હાલ કઈ કઈ જગ્યાએ આપણી જ્ઞાતિ પથરાયેલી છે તે હકીક્ત તથા તેઓની આર્થિક સ્થિતિ સંબંધી સર્વે હકીકત વિગેરે ભેગી કરવાની મહેનત કરવાની છે. અને આમ થશે તે મને આશા છે કે ડા વર્ષોમાં દૂર દૂર પથરાયેલી આપણી કામના સમુહ પણ સંમેલનમાં ડેલીગેટે મેકલી ભાગ લેતા થશે. - ઈતિહાસ તરફથી પ્રમાણભૂત આધાર મળે છે કે વણિક જ્ઞાતિઓ પહેલાં સર્વ જૈન હતી. પણ પાટણના રાજાઓની પડતી પછી જૈન ધર્મનું પણ સાથે સાથે જોર ઘટયું, અને તે અરસામાં વૈષ્ણવ ધર્મનું મેજું ફરી વળ્યું. આ વખતમાં ઘણી જ્ઞાતિઓ વૈષ્ણવ થઈ ગઈ, તે વખતે આપણી જ્ઞાતિ પણ આ અસરથી મુક્ત રહી શકી નહી. અને તેના પરિણામે આપણી જ્ઞાતિ અસલ જે જૈન હતી, તે જૈન અને વૈષ્ણવ બે વિભાગમાં વહેંચાઈ ગઈ. બડનગરથી આવેલા ભાઈઓ પણ આ વાતની કરૂણ ઘટના રજૂ કરે છે. મદ્દધા મેડાસા અને વાડાસીનેરની આપણી કામની વસ્તી પણ આ બાબતને ટેકો આપે છે. આનાં કારણ કંઈ ચોકકસ મળી શકતાં નથી. સૌ પિતાના અભિપ્રાય મુજબ સમજાવે છે પણ ખાસ કરી, મારી સમજ પ્રમાણે, સાધુ મહારાજના વિહારને અભાવ અને તે વખતનાં ધોળા કપડાના મહારાજેના શિથિલ આચાર વિચારના પરિણામે અને સાચી ધામિક કેળવણી નહી મળવાથી આપણા ધર્મનું જોર ઘટતું ગયું. સારા નશીબે આ સ્થિતિમાં કયારનાએ પલટો આવી ગયો છે, અને આપણા ધર્મનું પ્રાબલ્ય દિવસે દિવસે વધતું જાય છે. જો કે તેમાં પણ ઘણા સુધારાને અવકાશ છે. પહેલાના શાંત અને ઓછી પ્રવૃતિવાળા જમાનામાં કે જે વખતે જિંદગી આટલી હરીફાઈવાળી ન હતી, તે વખતે અવારનવાર મળવાના પ્રસંગ ઘણાજ મળતા હતા. આપણા પાંચ ગામ વચ્ચે કન્યા વહેવાર પણ તે વખતે સારું હતું અને તેને અંગે અનેક પ્રસંગે જવા આવવાનું પણ થતું હતું. દિવસે દિવસે આ બાબત ક્ષીણ થતી ગઈ અને સર્વને મળવાના આવા પ્રસંગે તદ્દન ઓછા થઈ ગયા. અત્યારે માત્ર લગ્ન અગર ધાર્મિક પ્રસંગે ખાસ કઈ લાવે ત્યારે જ પાંચ ગામ એકઠાં થાય છે. આવા મોટા પ્રસંગે ઘણું વર્ષોના અંતરે આવે છે એટલે દિવસે દિવસે આપણું સંબંધ શિથિલ થતા જાય છે. ગઈ સાલ ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈએ કરાવેલ શ્રી સિદ્ધચક્ર આરાધક આંબેલની ઓળી પ્રસંગે આપણા પાંચે ગામના સમાજને આમંત્રણ આપેલું તે વખતે પાંચે ગામના ભાઈઓ ભેગા મળેલા અને તે વખતે આપણને સૌને મળવાને પ્રસંગે ઉપસ્થિત થયેલો. આ વખતે આવા સંમેલનને વિચાર ભેગા થયેલા ભાઈઓએ અવિધીસરની મિટીંગ બોલાવી કરેલ. આધુનિક જમાનાને અનુસરીને, ધાર્મિક અગર ખાનગી પ્રસંગે સિવાય પણ, દર વર્ષે પાંચે ગામના આપણા ભાઈઓ એક વખત મળે અને અરસપરસ વિચારની Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આપ-લે કરે જેથી ઘસાત સંપર્ક અટકાવી તેને વધારી શકાય, તેવું કરવા વિચાર કરવામાં આવ્યા, પરીણામે આ સંમેલનની યોજના ઉદભવવા પામી. પ્રથમ વિચાર ગયા શ્રાવણ અગર આ માસમાં ભરવાને હતા. અને તે માટે ડેલીગેટોનો નામે પણ બે જગાએથી મળેલાં પણ ખરાં, આમ છતાં પણ અનેક કારણોસર આ પ્રવૃતિ ઢીલી પડી અને કેટલાક સમય બાદ માત્ર એક મહીના ઉપરજ કરી હાથ ધરવામાં આવી. મુંબઈમાં વસતા તમામ ભાઈઓની એક મિટીંગ શેઠ રમણલાલ છોટાલાલની પેઢીમાં ભરવામાં આવી અને પરિણામે આજે આપણે અત્રે એકઠા થયેલા છીએ. આ માટે ભાઈ વાડીભાઈ, ભાઈ ચીમનભાઈ તથા શેઠ છોટુભાઈએ જે મહેનત લીધી છે તેને આભાર ન માનીયે તે અધૂરું કહેવાય. દરેક સારા કામમાં શરૂઆતમાં મુશ્કેલીઓ હોય છે. પણ જે કામમાં સેવાની ભાવના અને તે માટે ભોગ આપવાની ધગશ હોય છે તે કામ જરૂર આખરે ફતેહમંદ થાય છે. આપણા આ સંમેલન માટે તેમજ કહી શકાય. સારા યોગે આપણે વખતસર શરૂઆત કરી શક્યા છીએ. પણ તેથી આપણે ખુશી થઈ બેસી રહેવાનું નથી. ખરા કામકાજની શરૂઆત તે હવે થાય છે અને ખરી મુશ્કેલીઓનો સામને તે હવે જ કરવાને છે. અત્યારે આપણે એરોપ્લેનના જમાનામાં રહીયે છીએ. ગયા પચીસ વર્ષમાં રેલ્વે કલાકના ત્રીસ માઇલ અગર વધારેમાં વધારે ચાલીસ માઈલ ચાલતી હતી. અને તેનાથી વહેવાર ચાલતો હતો. ત્યારે અત્યારે એરપ્લેન કલાકે ત્રણ માઈલ બલકે તેથી ઘણી વધારે ઝડપથી વહેવાર ચલાવી રહ્યાં છે. તે જમાનામાં આપણે દેશના તેમજ દુનિયાના ભાગેના સામાજીક, આર્થિક, તેમજ વિચાર શ્રેણીના ફેરફારથી પર રહી શકવાના નથી. સમયને ઓળખી, આવતા સમયના પ્રવાહમાં ઘસડાઈ જતાં આપણને દુનિયાની કેઈપણ શક્તિ રેકી શકનાર નથી. વળી ઘણી વાતો આપણને પસંદ પડે એટલે તે બધી સારી છે તેમ પણ નથી, દરેક બાબતને આગળથી વિચાર કરી બને તેટલો લાભ ઉઠાવવાની તકેદારી રાખવા સિવાય આપણી પાસે બીજો ઉપાય નથી. આપણે જન્મથી વહેપારી છીએ. તેજ વાતાવરણમાં ઉછરીયે છીએ. વહેપારમાં અનેક જોખમે સહન કરીએ છીએ અને તેમાં અનેક પ્રશ્નના સામના કરીએ છીએ. છતાં પણ નવા જમાનાને ઓળખવાની અને વધુ સંગઠીત રીતે વર્તવાની આપણામાં ઘણી ખામી છે, તેમ કબુલ કર્યા સીવા૫ આપણે રહી શકતા નથી. આ બાબત મારે એક અંગત અનુભવ રજુ કરીશ, છેલ્લી કાંગ્રેસ ગવર્નમેન્ટ વખતે જ્યારે ડેટરીલીફ બીલ રજુ થયું હતું તે વખતે વહેપારીઓને કેસ રજુ કરવા અમદાવાદમાં કેન્સફરજો મળી હતી. ઠરાવો થયા હતા. પણ ત્યારબાદ કામ કરવા માટે ધગશ મુદલ ન હતી. અને તેમાભાઈ પુનમચંદ અને બીજા એકબે જણને લગભગ એકલા હાથે કામ લઇ મુંબઇ, પુનાની સફરે કરવી પડતી હતી. તે વખતે મેંબરેબર જોયેલું કે, હું ભૂલતા ન હૈઉં તે, વહેપારીઓએ મેટા ભાગે બેદરકારી અને નશિબ પર આધાર રાખવાની વૃતિ બતાવી હતી. તેવી સ્થિતી ઘણી શોચનિય કહેવાય, આવી શિથિલતા રાખવાની વૃતિ આપણું ભાવિની ઉપર ઘણી ખરાબ અસર કરે છે તે કેઈથી ના કહી શકાય તેમ નથી. આપણી નાતની ખરી ઉન્નતિ માટે આપણે વિવિધ ઉપાય જવા પડશે. આપણું જનાઓ બર લાવવા માટે આપણે સાહસિક, સંગીત અને તેવા બીજા અનેક પ્રયાસે સખત રીતે કરવા પડશે. ળવણીનું પ્રમાણ વધારવું પડશે. ધાર્મિક, સામાજિક, તેમજ શારિરીક ત્રણે પ્રકારની કેળવણીને સુયોજીત કરી જુદા જુદા વખતે જુદી જુદી રીતે અખતરાઓ પણ કરવા પડશે. સમયના પ્રમાણમાં જુના આચાર વિચરેમાં પણ સુધારા વધારા કરવા પડશે. જુનુ માનસ કાઢી નાખી તેની જગાએ નવા સંજોગોને અનુરૂપ Page #312 -------------------------------------------------------------------------- ________________ સર્વગ્રાહી માનસ બનાવવું પડશે. અને તે માટે જુના અને રીઢા થઈ ગયેલા માણસોને સમજાવવું, તથા તેમની સાથેના ઘર્ષણો અટકાવવા વિગેરેને માટે શક્તિ, બુધ્ધિ તેમજ કુનેહને ઉપયોગ કરવો પડશે. વહેવારનાં ચાલુ ક્ષેત્રોમાં સુધારા વધારા કરવા પડશે. નવાં જોખમ ખેડવાં પડશે. જરૂર પડે તન અને ધનની ઓછીવતી કુરબાની આપવી પડશે. આપણા બાળકોની શારિરીક, માનસિક, તેમજ ધાર્મિક કેળવણી માટે તેઓને આપણાથી વિખૂટા પાડી પરદેશ મોકલવા પડશે. ગુજરાત અગર તે હિંદુસ્તાન આ જમાનામાં સંકુચિત ક્ષેત્ર ગણી લેવું પડશે. સમાજમાં આગળ પડતો ભાગ લેવા તેમજ આપણું કેમની શ્રેષ્ટતા સાબીત કરવા માટે આપણે આજ સુધીમાં વિચાર પણ નહી કરેલ તેવાં કાર્યો કરવા પડશે. આ તમામ નવા સાહસે માટે આપણે તૈયાર રહેવું પડશે. અને જેટલી અગમચેતી, દૂરંદેશીપણું અને બુધ્ધિ પૂર્વકની યોજનાઓ રાખીશું તેટલા વધારે સુખી અને અગ્રણિ થઈશું. આપણું અધિવેશનમાં ઘણા ઠરાવો આવી ગયા છે. અને તે બાબતે ચર્ચા થયેલી હોવાથી વિગતમાં ઉતરી આપને વખત લેવા માંગતા નથી એટલે કે તે કરા સાથે હું પુરેપૂરે સંમત , અને તે ઠરાવને અમલ થાય તે માટે મારાથી અંગત બની શક્તા તમામ શક્ય પ્રયાસો કરી તેની આપ ખાત્રી રાખશે. મેં ઉપર જણાવ્યું તે પ્રમાણે દરેક માણસે, પછી તે સ્ત્રી હોય કે પુરૂષ, તે દરેકને શારિરીક, આધ્યાત્મિક અને ધાર્મિક એ ત્રણે પ્રકારની કેળવણીની ખાસ જરૂર છે. અને તે ત્રણ પ્રકારની કેળવણી સિવાય આપણી સર્વદેશીય પ્રગતિ અશક્ય અગર તે મુશ્કેલ તે જરૂર છે. માટે ભૂમિકા તૈયાર કરવા માટે આપણે સર્વ શક્તિ પ્રથમ કેળવણી માટે કેન્દ્રિત કરવાની અનિવાર્ય, અને અગત્યની છે તે તમે સર્વે કબુલ કરશે. સમાજમાં આગળ પડતે ભાગ લેવા માટે તથા આપણી કોમની શ્રેષ્ઠતા સાબીત કરવા માટે આપણે આજ સુધીમાં વિચાર પણ નહી કરેલ હોય તેવા કામ પણ કરવા પડશે. આ વખતે સંમેલનમાં જે ઉત્સાહ અને ધગશ આપણે બતાવી છે, તે કાયમ રાખી ભવિષ્યમાં પણ નિર્ણત કરેલું કામ આપણે અડગતા પૂર્વક ચાલુ રાખવાની ખાસ જરૂર છે. આરંભે શૂરાની ઉકિત ભૂલેચુકે આપણને લાગુ પડી જાય નહી તેની ખાસ કાળજી રાખવી પડશે. અંતમાં જે કામમાં વહેપારી તેમજ વ્યવાહરી બુદ્ધિ છે અને ઉદારતા, સાહસ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વિગેરે અનેક ગુણો જેનામાં નૈસર્ગીક છે તે કોમમાં જે શારિરીક, માનસિક, તેમજ આધ્યાત્મિક કેળવણીને ઉમેરે થાય છે તે કામ હાલના સમાજમાં પ્રથમ સ્થાને કેમ પહોંચી ન શકે? આપણે આશા રાખીશું કે સમાજમાં પ્રથમ સ્થાન મેળવવા માટે અને તમામ ગુણો કેળવવા માટે દૃઢ નિશ્ચય કરી આ સંમેલનની પૂર્ણાહુતિ આપણે કરીએ. અંતમાં અમારા આમંત્રણને માન આપી અત્રે પધારેલા સર્વે ડેલીગેટ ભાઈઓને હું આભાર માનું છું. ભાઈશ્રી માણેકલાલ ડોકટરે તથા ભાઈશ્રી વાડીલાલ છગનલાલે પોતાની તબીયત નાદુરસ્ત હોવા છતાં અત્રે પધારી, સંમેલનના કામને જે દેરવણ અને વેગ આપેલો છે તે માટે આપણે સૌ તેમના આભારી છીએ. શ્રી નેમિજીન સેવા મંડળે પિતાની સુંદર સેવાને આપણને જે લાભ આપ્યો છે તે બદલ તેમને અભિનંદન આપુ છું. લુણાવાડાવાળા ભાઈ શાન્તિલાલે વકીલે જે આ સંમેલનના સેક્રેટરી તરીકે પિતાની સેવા આપી છે તે બદલ આપણે તેઓના ઉપકારી છીએ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ અત્રેના ભાંઇ વાડીલાલ મગનલાલ પોતે એપરેશન કરાયેલ હેાવાથી આપણી વચમાં આવી શકયા નથી. તેઓની હાજરી આપણા કામને જરૂર વેગ આપી શકત. આપણે આશા રાખીએ તેઓ સાજા થશે, અને ભવિષ્યમાં આપણને તેઓની શકિત અને બુધ્ધિના લાભ આપશે. અસ્તુ. ઉપરના ભાષણમાં શ્રીયુત શેઃ બાબુભાઈની શકત, કાર્ય કરવાની ધગશ અને આખી વિશા નીમા જ્ઞાતિને પ્રગતિને પ ંથે લઇ જવા માટેના તેમનેાઉલ્લાસ અને તનતેડ મહેનત કરવાની ધગશ વિગેરે તરી આવતાં હતાં. પ્રેસીડેન્ટનુ ભાષણ બહુજ દેરવણી આપનાં અને સૂચક હતું. અંતમ શ્રીયુત શેઠ બાબુભાઇએ અત્રે પધારેલા તમામ ટૅલીગેટા, શ્રી નેમિલ્ટન સેવા મંડળ, રિશેપ્શન કમિટીના ચેરમેન ભાઇ નગીનભાઇ વકીલ તથા સેક્રેટરીએ ભાઇ નગીનભાઈ ગબુભાઈ, તથા ભાઈ કસ્તુરલાલ નગીનદાસ તથા સ ંમેલનના સેક્રેટરી ભાઇ શાન્તિલાલ ગાંધી લુણાવાડાવાલા વિગેરે તમામને આભાર માન્યા હતા. પ્રેસીડેન્ટનુ ભાષણ સમાપ્ત થયાબાદ આભારની દરખાસ્ત દરેક ગામના પંચ તરફથી નીચે મુજબના ભાઇઓએ મુકી હતી. શા. ગીરધરલાલ હીરાચંદ, ગેધરા તરથી. શા. છીલદાસ મણીલાલ, વેજલપુર તરથી. તેલી. ભાઈચ ંદભાઇ જેચંદભા વકીલ, લુણાવાડા તરફથી. દેસી. શામળદાસ ભુરાભાઇ, ચુનેલ-મહુધા તરફથી. ઉપર મુજબની દરખાસ્ત સહર્ષ વધાવી લેવામાં આવી હતી. અને આપણા પ્રેસીડેંન્ટ મહાશયની યોગ્યતા, કુશળતા, કાર્યદક્ષતા અને લાયકાત માટે ગોધરાવાળા ભાઈ વાડીલાલ છગનલાલે મુક્ત કઠે પ્રશંસા કરી હતી, અંતમાં શા, ચીમનલાલ ગીરધરલાલ વકીલ કપડવણજવાળાએ કપડવણજના પંચ તરફથી સર્વેને આભાર માનવાની દરખાસ્ત રજુ કરી હતી, જેને ભાઇ કસ્તુરલાલ નગીનદાસે ટેકા આપ્યા હતા. છેવટના ગેધરાવાસી ભાઇ છોટાલાલ મનસુખભાઇએ, પ્રેસીડેંન્ટ શેઠ બાબુભાઇ મણીભાઇની લાયકાત અને તેમના ઉચ્ચ વિચારી ઉપર ટુંકું પ્રવચન કરી સભાનેા આભાર માન્યા હતા. ત્યારબાદ વિદાયગીરોનું ગીત “ વસમી વિદાયા ” હેંનેએ ગાઈ, સરતાં આંસુએ મહેમાને ને વિદાયા આપી હતી. અંતમાં પ્રેસીડન્ટ વિગેરેને હાર તારા અર્પણ કરી સર્વે ને વધાવ્યા, અને અરસ-પરસ આભાર માનતા ભાવભીની લાગણીએ સહીત, આપણા આ પ્રથમ સમેલનમાં પધારેલા સર્વે ભાઇઓએ સાંજે ૬ વાગે સમેલન વિસર્જન કરી વિદાય લીધી હતી. Page #314 -------------------------------------------------------------------------- ________________ સંમેલનના પ્રાણ અને કોમના અનન્ય સેવા પિપાસુ. સ્વ. શ્રી છોટાલાલ મનસુખભાઇ વીશાનિમા જૈન જ્ઞાતિ માટે જેઓએ ઘણા મહાન ભેગો આપેલા છે. તેમના ચી. ભાઈ રમણભાઈએ પિતાની યાદમાં રૂા. ૨૫૧] આ પુસ્તક છપાવવામાં આપી ઉદાર હાથ લંબાવ્યો છે. Page #315 --------------------------------------------------------------------------  Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિસા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, દ્વિતિય અધિવેશન મુ. ગાધરા. તા. ૨૮-૨૯-૩૦-૩૧ ડીસેમ્બર સને ૧૯૪૫ સવત ૨૦૦૨ ના માગશર વદ ૧૦-૧૦-૧૧-૧૨ વાર શુક્ર, શની, રવી, અને સામ. સ્થળ: પાંજરાપે.ળના મોટા ચોગાનમાં મોટે એક આશરે સો ફ્રુટ સમચોરસ તબુ જેવા સામીઆને ઉભે કરી તેની અંદર મોટી શેતર જી પાથરી, ગાદીતકીઓ વિગેરેથી બેઠક બનાવી સભાની જોગવાઈ કીધી હતી. બહુજ સારી રીતે બધા ભાઇ હુનેને બેસવાની જગા અને માકળાસ મળી હતી. લાઉડ સ્પીકર – લાઉડ સ્પીકરની પણ જરૂર જણાતાં તુરત જ જોગવાઈ કરવામાં આવી હતી. દેરાસર : મહેમાનોને માટે નાવા તેમજ સેવા પુજા કરવા માટે દેરાસરની પણ–બરાબર પાંજરાપોળની મધ્યમાં–જોગવાઈ કરવામાં આવી હતી. મહેમાનેા અને પ્રતિનિધિએ માટે જમવાની ગાઠવણ; આ ગોઠવણ પણુ, પાંજરાપાળની, લીંપીગુપી સાફ સફાઇ કરેલી, એસર એમાં કરવામાં આવી હતી. એક લાઇનમાં બસે બસેા માણસ બેસી શકે તેવી જોગવાઈ કરી હતી. રસાઇ તથા નાસ્તાની એવી સારી ોગવાઇ કરવામાં આવી હતી કે તેને માટે કંઇ કહેવાપણું રહેતું નથી. રેશની’ગના જમાનાના યોગ્ય, અધિકારી પાસેથી રજા મેળવી, દરેક જાતની જોગવાઇ કાયદા પુરઃસર કરવામાં આવી હતી. વ્યવસ્થાના બેજ : સ્વાગત કમીટીએજ સાધારણ રીતે આ ખેોજ ઉપાડવાના હોય છે. પરંતુ ચેરમેન શેઠશ્રી છેોટાલાલ મનસુખભાઇ તેમજ વાઇસ ચેરમેન ડા॰ માણેકલાલ નરસીંહદાસની સમયસરની કાળજી અને ખરચ સબંધીની ઉદાર ભાવના સાથે સુમેળ કરી તેમની દોરવણી નીચે ભાઈ શ્રી રતીલાલ શામળદાસે તેમજ Page #317 -------------------------------------------------------------------------- ________________ ગોધરાની સ્વયંસેવક મંડળીના સંચાલક અને સ્વયંસેવકએ એ ભાર ઉપાડ્યો હતો કે તેમના ચેરમેનને કે વાઇસ ચેરમેનને તે જરાપણ તે સામું જોવું પડેલ નથી. આવી સુવ્યવસ્થા ભાગ્યે જ દરેક જગ્યાએ જોવામાં આવે. આને ખ્યાલ આપવા આ કલમમાં તાકાત નથી. આટલાથી વ્યવસ્થાને ખ્યાલ દરેકને આવશે. જે ભાઈઓ હાજર હતા તેમને તે તે વ્યવસ્થાને ખુબજ ખ્યાલ છે. આ આપણું પ્રગતિની નિશાની છે. ઉતારા માટે તેમજ સ્ટેશન ઉપર આવતા મહેમાનો માટે પણ દરેક જાતની ગોઠવણ કરી હતી. ટુંકાણમાં દરેક જોઇતી વ્યવસ્થા બહુજ કાળજીપૂર્વકતી અને સુવ્યવસ્થિત હતી. કાર્યવાહી કમિટી - ખુલ્લી બેઠક મળતા પહેલાં તા. ર૭ મીની બરના પ્રથમ ગોઠવણ થયા મુજબ કાર્યવાહી કમિટી મળી હતી, તેમાં પાંચ ગામથી આવેલા કરાવો ઉપર વિચારે ચલાવવામાં આવ્યા હતા કે જેથી ખુલ્લી બેઠકમાં મુકવાના ઠરાવમાં સરળતા થઈ જાય. આ તેમજ એજેન્ડા ઉપર જે જે કામે હતાં તે બધાં વિધિસરની ખુલ્લી બેઠક ભરાતાં પહેલાં નિપટી લેવામાં આવ્યાં હતાં. ખુલ્લી બેઠક - ગેઠવણી મુજબ તા. ૨૮ ડીસેમ્બર ૧૯૪૫ની બપરના અઢી વાગે ખુલ્લી બેઠક મળી હતી. કામકાજ શરૂ કરતાં પહેલાં મંગળા ચરણ ભણવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાળાઓએ સ્વાગત ગીત ગાઈ મહેમાનોનું યોગ્ય સ્વાગત્ કર્યું હતું. સ્વાગત પ્રમુખનું ભાષણ:તે પછી સ્વાગત્ કમિટીના પ્રમુખ શેઠ શ્રી છોટાલાલ મનસુખભાઈએ પિતાનું વિકતા ભરેલું અને સમયને અનુકુળ ભાષણ કર્યું હતું. તેઓના ભાષણમાં આ મંડળની ઉતપત્તિ તથા તેના પ્રથમ અધિવેશનનું સ્થળ, પ્રગતિ તથા તેનાથી થયેલા અનેકવિધ ફાયદાઓ જણાવી પિતાને આ પ્રસંગ સાંપડ્યો તે માટે પિતાને ભાગ્યશાળી માની, પિતે મહેમાનોનું સ્વાગત્ કરતાં અભિમાન લેતા હતા. વળી આવેલા મહેમાનોને તેમજ સર્વે પ્રતિનિધિભાઈઓને આ મંડળની જરૂરીઆત, ધ્યેય અને તે સર્વેમાં દરેકે ફાળો કેટલે અને કેવો આપવો જોઈએ તે સમજાવી દરેકને તન મન અને ધનથી આ મંડળને આગળ ધપાવવા આગ્રહ કર્યો હતો. સાથે સાથે આ મંડળ એ એક સહકારી મંડળ છે અને સર્વોપરીપણાની બેટી બડાંસ મારનારૂ નથી, તે પણ સમજાવ્યું હતું. જૈન ધર્મના સિધ્ધાંતોને પણ તેમણે ઠીક ઠીક સમજાવ્યા હતા, અને જૈન તરીકેના આચારવિચારેને લક્ષમાં રાખી દરેક કામ કરવા માટે આગ્રહ કર્યો હતો, એટલે તેમને ધર્મ અને ધાર્મિક સિધ્ધાંત ઉપર ભાર મુક્યો હતો. તેટલેજ બલકે તેથી વધુ ભાર આજની કેળવણી ઉપર મુકયો હતો અને તેના રહસ્ય સાથે ધર્મને સુમેળ કરવામાં આવે તે કેવાં સારાં ફળ આવે તે પણ સમજાવ્યું હતું. ટુંકાણમાં તેમને ધાર્મિક, પ્રાથમીક, સેકન્ડરી અને ઊંચ કેળવણી એમ બધાની જરૂરીઆત ઉપર ભાર મુકી સુમેળ સાધવા અને તેની પ્રગતિ કરવા માટે જે કંઈ કરવું પડે તે કરવા દરેકને દરવણી આપી હતી. Page #318 -------------------------------------------------------------------------- ________________ २९७ સાથે સાથે મેટેરાઓને અંદર અંદરના કલેશ-કંકાસ કાઢવા, તેમજ જુવાનીઆઓને ખાસ કરીને કોત્સાહમાં તણાઈ જઈન કરવાનું કરી બેસવા-અને એક બીજાની વગ કરીને મુળ ધ્યેયને નુકસાન થયા તેવું કરવા-સામે ચેતવણી આપી હતી. કંકાણમાં તેઓનું ભારણ ઘણું મનનીય અને દોરવણી આપનારું હતું. પ્રમુખની વરણું :સ્વાગત પ્રમુખનું ભાષણ પુરૂ કરી તુરતજ શેઠ શ્રી. છોટાલાલ મનસુખભાઇએ આ સંમેલનના પ્રમુખસ્થાન માટે જાણીતા આગ્રગણ્ય શેઠ શ્રી. લાલ ગુલાલના કુટુંબના નબીરા શેઠ શ્રી. બાબુભાઈ ઉર્ફે રમણભાઈ મણીભાઈનું નામ સુચવી તેમને પ્રમુખ તરીકે ચુંટવાની દરખાસ્ત મુકી હતી. તુરતજ ગોધરાના એકમ તરફથી ભાઈ શ્રી. નગીનદાસ દલસુખભાઈએ ટેકે આપતાં જણાવ્યું હતું કે “તેઓશ્રી ગયા અધિવેશન અને ત્યારબાદ અત્યાર સુધી પ્રમુખ હતા. દોઢ વરસના લાંબા ગાળે આપણે મળીએ છીએ તે દરમીઆન જે સુંદર દોરવણી તેમણે આપી છે તેને સર્વેને અનુભવ છે. તેમને આપણે ફરીથી આપણું પ્રમુખ ચુંટી આપણી પ્રગતિમાં તેમની દોરવણીની આશા રાખીએ તે સ્વાભાવીક છે. તેઓની દોરવણીમાં આપણને ઘણેજ વિશ્વાસ છે. આથી પ્રમુખ તરીકે તેઓશ્રીને ચુંટવાની દરખાસ્તને હું મારે હાર્દિકે ટેકો આપું .” લુણાવાડા–વીરપુરના એકમ તરફથી વ ધુ આપતાં પિતાના અંતરને આનંદ વ્યક્ત કર્યો હતે. શેઠ શ્રી. ભાઈચંદભાઈ જેચંદભાઈ વકીલે કે ત્યાર બાદ કપડવણજના એકમ તરફથી ભાઈ શ્રી. વાડીલાલ મનસુખરામ પારેખે ટેકો આપતાં જણાવ્યું હતું કે “પ્રમુખને કળશ આપણે શેઠ શ્રી. બાબુભાઈ ઉપર ઢળીએ છીએ. તેઓની ઓળખાણ આપવી તે સેનાને ળ ચડાવવા જેવું છે. તેઓ એવા એક કુટુંબના નબીરા છે કે જેને ગામનું અને કેમનું હમેશાં ઘણુઘણુ કર્યું છે એટલું જ નહિ પણ આપણી કમનું નામ ગામે ગામ અને દેશ દેશાંતર ગજવી કેમને વિજય વાવટો ફરકાવ્યો છે. તેમનાં કામ એવાં તે મહાન હતાં કે આપણે ગમે તેવી સ્થિતીએ પહોંચીએ, છતાં પણ આપણામાંથી કોઈપણ તેવું કરવા શકિતમાન થઈશું કે નહિ તે એક સવાલ છે. આવા કુટુંબના એક નબીરાને પ્રમુખ તરીકે ચુંટવાની દરખાસ્તને ટેકો આપતાં મારી છાતી ગર્વથી ઉભરાઈ જાય છે.” તે પછી વેજલપુરના એકમ તરફથી ભાઈ શ્રી. રતીલાલ મંગળદાસે ટેકે આપી પ્રમુખની વરણી કરવામાં ઔર ઉસાહ રેડ્યો હતો. વળી મહુધા-ચુણેલ-કાનમ-સુરતના એકમ તરફથી ભાઈ શ્રી. શામળદાસ ભુરાભાઈએ ટેકો આપી ભાઈશ્રી. બાબુભાઈને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચુંટાયેલા જાહેર કરતાં, તેઓને પ્રમુખની જગા લેવા વિનંતી કરી હતી. તાલીઓના ગડગડાટ વચ્ચે પ્રમુખ શ્રી બાબુભાઈએ પિતાની જગા લીધી હતી. Page #319 -------------------------------------------------------------------------- ________________ २१८ ઓળખાણ-વિધિ:પ્રમુખશ્રીના ફરમાનથી અત્રે પધારેલા પ્રતિનિધિભાઈઓની ઓળખાણ-વિધિ શરૂ કરવામાં આવતાં: સ્વાગતુ કમિટીના સભ્યની ઓળખાણ ભાઈ શ્રી. નગીનદાસ દલસુખભાઈએ કરાવી હતી. તેમજ ગેધરાના પ્રતિનિધિઓની ઓળખાણ ભાઈ ગીરધરલાલ હેમચંદભાઈએ કરાવી હતી. અત્રે જણાવતા આનંદ થાય છે કે ગોધરામાં દાનવીર શેઠ શ્રી. મહાસુખભાઇ વીરચંદભાઇએ એક સાર્વજનીક ડિસ્પેન્સરી તેમજ હોસ્પિટલ ખોલી તેમાં લગભગ પિગે લાખ જેટલી નાદર રકમ ખરચી છે, અને હજુ પણ તેને વધારવાની ઉમેદ સેવે છે. એટલું જ નહિ પણ તેઓશ્રીએ આપણી કામની ગેધરાની સેસાઈટી જે જૈન સાઈટી તરીકે ઓળખાય છે તેની મધ્યમાં એક સુંદર શીખરબંધી દેરાસર બનાવવા માડયું છે જેમાં અત્યાર સુધી અંદાજે રૂ. ૫૦૦૦ ૦) ને ખરચ થઈ ગયે છે. હજી કેટલે આંકડે પહોંચશે તે તો કામ પૂરું થયે સમજાશે. આવા દાનવીર પુરૂષ મેળવવા ગોધરા ભાગ્યશાળી થયું છે તેને અમો બધા તરફથી અભિનંદન આપીએ છીએ. લુણાવાડા-વિરપુરના પ્રતિનિધિઓની ઓળખાણ શેઠ શ્રી. ભાઈચંદભાઈ જેચંદભાઈ વકીલે કરાવી હતી. કપડવણજના પ્રતિનિધિઓની ઓળખાણ ભાઈ શ્રી. ગાંધી નગીનદાસ વાડીલાલ વકીલે કરાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ સંમેલનમાં સ્ત્રી પ્રતિનિધિઓ તરીકે સૌ. બહેનમેનાં બહેન વાડીલાલ પારેખ કપડવણજ તરફથી તથા સૌ બહેન લલીતા બહેન મણીલાલ ભણસાલી મહુધા તરફથી આવેલાં છે. તે આ સંમેલનની આંધકતા છે. તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિઓ તરીકે ભાઈ સવાઈલાલ કેશવલાલ શાહ તથા ભાઈ રમણલાલ સોમાભાઈ (જેઓ તાજેતરમાં જ ડોકટરની એમ, બી. બી. એસ. ની પરિક્ષા ઉત્તિર્ણ કરી આવેલા છે, તેમ બે પ્રતિનિધિઓ કપડવણજ તરફથી આવેલા છે. અમારા એક પ્રતિનિધિ ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ છે જેઓએ હમણાંજ, કપડવણજમાં સ્ત્રી કેળવણી માટે રૂ. ૬૦૦૦) જેવી નાદર રકમ, સાર્વજનીક મહિલા વિદ્યાલય ચાલુ કરવા આપી છે. વળી તેને શરૂઆતનાં ચાર વરસ માટે તેમજ પ્રાથમિક ખરચને પહોંચી વળવા માટે તેમનાં ધર્મ પત્નિ સૌ. બ્લેન મેનાબહેન તરફથી રૂ. ૧૫૦૦૦ ) આપી તેને સરવાળો રૂ. ૫૦૦૦) સુધી પહોંચાડે છે. તેમની ઇચ્છા લેન સ્કીમને (જે આપણે તૈયાર કરી રહ્યા છીએ તેને) ટેકે આપવા, તેમજ કપડવણજમાં પાઠશાળા, જ્ઞાનમંદિર અને લાયબ્રેરી વિગેરે સ્થાપવા અને તેવી રીતે એજ્યુકેશનને બધી બાજુથી વેગ આપવા બીજા એક લાખ રૂપિઆ જુદા કાઢયા છે. અમારા પ્રતિનિધિઓમાં ભાઇશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પણ ઘણું આગળ સ્થાન ધરાવે છે. તેઓશ્રીએ અડધે પણ લાખ રૂપીઆ ખરચી, આંબેલની શાસ્વતિ ઓળીનું મહાત્મય સમજી, પૂજય-આચાર્ય શ્રી. આગમો ઘારક સુરિશ્વરજી શ્રી. ૧૦૦૮ શ્રી. સાગરાનંદ સુરિશ્વરજી મહારાજના વડપણ નીચે કપડવણજ મુકામે સંવત ૧૯૮૯ ના ચિત્ર માસમાં એડળી કરાવી હતી. તેમજ કપડવણજમાં સાર્વજનિક દવાખાના માટે એક મોટી નાદર રકમ રૂ. ૬૦૦૦૦) જેવીનું ટ્રસ્ટ કરી, પિતાની આમદાનીનો સઉપયોગ કરી, પોતાના કુળને દિપાવી, પિતાના ભાગીઆઓના નામને હમેશને માટે કાયમ કીધું છે. એટલું જ નહિ પણ જો આ મંડળના સ્થાપક કોઈને પણ ગણીએ તો તે ભાઈ શ્રી. ચીમનલાલ પોતેજ છે, કારણ કે એળી વખતે જ આ મંડળની ખરી ઉત્તપત્તિ થયેલી છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી મહુધા-ચુણેલ-કાનમ-સુરત તરફના પ્રતિનિધિઓની ઓળખાણ ભાઈ શ્રો. મણીલાલ ચુનીલાલ ભણસાલીએ કરાવી હતી. અત્રે જણાવતા આનંદ થાય છે કે ભાઈ શ્રી. મણીલાલ એક સુપ્રસિધ્ધ સીવીલ એન્જીનીઅર છે. ઈરાકમાં તેઓએ એજીનીઅર તરીકે ઘણાં વર્ષો સુધી કામ કરી હાલ મુંબઈમાં પોતાને ધંધે જોરથી આગળ ધપાવ્યો છે. આપણી કામમાં એઓ પહેલાજે આટલી હદે પહોંચેલા સીવીલ એજીનીઅર છે. વળી ભાઈ નગીનભાઈ વાડીલાલ વકીલે જે સૌ. બહેન લલીતા હેનને પ્રતિનિધિ તરીકે ઓળખાવેલાં, તેઓ ભાઈ મણીલાલ ભણસાલીના ધર્મ પત્નિ છે. આ એક સુમેળ છે. છેલ્લે વેજલપુરના પ્રતિનિધિઓની ઓળખાણ ભાઈ શ્રી. મણીલાલ મહાસુખભાઇએ કરાવી, ઓળખાણ-વિધિની પૂર્ણાહુતિ કીધી હતી. અત્રે કહેવાની જરૂર છે કે વેજલપુરમાં આપણી કોમ એટલી સુખી છે કે કોઈને પંઘો શોધવા બહાર ગામ નીકળવું પડેલ નથી. આ એક આપણું મને ગર્વ લેવા જેવી બાબત છે. ત્યાર બાદ પ્રમુખશ્રીએ પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. - પ્રમુખ શ્રીયુત્ શેઠ બાબુભાઈ (ઉ રમણભાઈ) મણીભાઈનું પ્રારંભિક ભાષણ. મુરબીઓ, પ્રતિનિધિ ભાઇઓ તથા અન્ય ભાઈબહેને. . . આપણું આ બીજા અધિવેશનમાં આપે મને ફરીથી પ્રમુખ તરીકે નીમી ઘણો ઉપકાર કર્યો છે. ગત અધિવેશનમાં મારા પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને અન્ય અનુભવી સજજન હોવા છતાં આપે મને પ્રમુખ તરીકે નીમી ભાન આપેલું તે પછી આ વખતે આ માન અન્ય ભાઈઓમાંથી કોઈને આપ્યું હોત તે ને વધારે ઇચ્છવા જોગ હતું. છતાં આપે જે લાગણું મારા પ્રત્યે દાખવી છે અને ગોધરાનિવારસી ભાઈઓએ ખાસ કરીને મારા જેવા બહારગામના માણસનું નામ પ્રમુખ તરીકે સુચવી મને પ્રમુખ નીમ્યો છે તે માટે તેમને અને આપ સર્વેને હું ઘણો આભારી છું. મારી ન્યુનતાને મને પુરો ખ્યાલ છે છતાં મને ખાત્રી છે કે આપ સર્વેને હાદિક સહકાર હોઈ આ અધિવેશનનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં હું શકિતમાન થઈશ. : આપણે દોઢ વર્ષના ગાળા બાદ મળીએ છીએ, તે દરમ્યાન દુનિયામાં ઘણું મહત્વના બનાવે અને ફેરફારો બની ગયા છે. વિશ્વયુધ્ધ પુરૂ થઈ ગયું છે પણ તેની અસરથી આપણે હજુ મુકત થયા નથી. યુત્તર પરિસ્થિતિ કેવી હશે અને યુધ્ધોત્તર દુનિયા કેવી હશે તેને હજી આપણને પુરે ખ્યાલ પણ નથી. આ બાબતમાં અત્રે વધારે કહેવાને સ્થાન નથી; પરંતુ પલટાતી દુનિયાની પલટાતી પરીસ્થિત ને ઓળખી આપણે તેને સારામાં સારો લાભ ઉઠાવવા માટે દરેક પ્રયત્ન કરવો જોઈએ. આપણે કેવા ક્રાંતિકારી કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ તેનું મુલ્યાંકન તે ભવિષ્યનો કોઈ ઇતિહાસકાર કરી શકશે, પણ સમયને પ્રવાહ ઓળખવામાં અને તેને અનુરૂપ થવામાં આપણે પ્રયત્નશીલ રહેવું પડશે અને તેમ કરીશું તેજ આપણે આપણું અસ્તિત્વ અને મોભો જાળવી રાખીશું અને પ્રગતિ સાધી શકીશું. લડાઇના ન્હાના નીચે તેમજ અમુક પક્ષના દબાણને લીધે આપણુ દરેક ધંધા ઉપર આક્રમણ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭૦ થઈ રહેલું છે. લેણદેણને ધંધે કે જે આપણી જ્ઞાતિને મુખ્ય ધંધે છે તેના ઉપર રૂણ-રાહત ધારાથી ઘણી ખરાબ અસર થઈ છે અને તે ધંધે છેડા વખતમાં નાબુદ પણ થઈ જશે. કાપડના ધંધા પર પણ કન્ટ્રોલે અને કવીટ સીસ્ટમને લીધે ઘણી ખરાબ અસર થએલી છે, જે પણ આપણી જ્ઞાતિને એક મુખ્ય ધંધા હાઈ આપણી જ્ઞાતિને ખાસ સહન કરવું પડયું છે. ટૂંકમાં દરેક ધંધામાં (elimination of middlemen ) વચલા ધંધાદારીને લય કરવાની પરીસ્થિતિ વધતી જાય છે અને તેમાં આજે નહિ તે ચેડા વર્ષોમાં સરકારી મંડળીઓ પણ મોટો ભાગ ભજવશે. આપણી જ્ઞાતિને ધંધે ખાસ કરીને વચલાધંધાદારી(middlemen) નો છે અને જો આપણે વખતસર ચેતીશું નહિ તે ખરાબ પરિસ્થિતિમાં આવી પડીશું. જો કે લડાઈને અંગે બદલાયેલી પરિસ્થિતિ, લડાઈ પુરી થયા બાદ થોડા વખતમાં, અમુક બાબતમાં પહેલાંના જેવી થશે પણ સરવાળે જઈશું કે આપણે લડાઈ પહેલાની જેએલી દુનિયાં તેના તેજ રવરૂપમાં પાછી જેવાના નથી; અને જે બદલાયેલા સ્વરૂપમાં તે આવશે તેનું બુદ્ધિપુર્વકનું મુલ્યાંકન તથા કલ્પના અત્યારથી જ કરી લઈ, આપણે બે જળવાઇ રહે અને તે માટે સામાજીક ને આર્થિક રીતે આપણે વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકીએ તે રીતે આપણે આપણી રહેણી કરણી-સામાજીક બંધારણ-વર્તન-વેપાર અને વિચાર શ્રેણીમાં ફેરફાર કરવા આવશ્યક છે આપણા જ્ઞાતિબંધુઓ પિતે જે જે ધંધારોજગારમાં રિકાએલા છે તેમણે પલટાતા સંજોગે પિછાણી, તે તે ધંધારોજગારમાં ફેરફાર કરવા જોઈએ અને નવા ધંધાએ અને ઉદ્યોગને સાથ શોધ જોઈએ. આ રીતે જ આપણે આપણું સ્થાન ટકાવી શકીશું અને પ્રગતિ સાધી શકીશું. આ દિશામાં તાત્કાલિક પ્રયત્નશીલ થવાની આવશ્યકતા ઉપર જેટલો ભાર મુકીએ તેટલે ઓછો છે. વધારામાં આજના પલટાતા વાતાવરણ માટે કોઈ પણ સંસ્થા અગર વ્યકિત, પક્ષ કે વર્ગને જ આપવો વ્યાજબી નથી. જગતમાં હાલ ચાલતા દેખીતા શાંત પણ અમુક અંશે થતા ક્રાંતિકારી યુગમાં આપણે રહીએ છીએ. અને હાલના ફેરફારો અને ઘર્ષણ એ નવી આવતી સંસ્કૃતિના પ્રતિક સમાન છે. તે ક્રાંતિમાંથી આપણે અને આપણા સમાજે તેને અનુરૂપ થઈ સફળતાથી પાર ઉતરવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે તેજ રીતે આપણામાં રહેલી નૈસર્ગિક શક્તિઓને આપણે બરાબર ઉપયોગ કરીશું તો આપણે આપણું સ્થાન સાચવી રાખીશું અને પ્રગતિ સાધી શકીશું. ખરી જરૂર માત્ર આપણી વિચારશ્રેણી બદલવાની છે. આપણી આ કંઈ રાજકીય કે સામાન્ય રીતે સમજીએ છીએ તેવી આર્થિક પરિષદ નથી અને તેથી આ બાબતમાં વધારે વિવેચન અસ્થાને છે પણ પલટાતા સંજોગેની ભુમિકા સમજવા માટે ઉપરની વાતનો ઉલ્લેખ કરે છે. આપણી સ્થિતિ ટકાવવા માટે અને આપણી આર્થિક અને સામાજીક પ્રગતિ સાધવા માટે અતિશય અગત્યની ચીજ આપણી આખી કોમનું સંગઠન યાને એક્તાની છે. જે સાધ્યા સિવાય આપણી પ્રગતિ અશકય છે. આપણા માહેમાંયના ભેદભાવ ભુલી ગયા સિવાય આપણે છુટક નથી. “આપણો પક્ષ” કે “આપણું ગામ” એ શબ્દ હવે ભુલી જવાના છે-કાયમના માટે હવે ભુલી જવાના છે. જ્યારે વાહન વ્યવહારથી દુનિયા ટુંકી થતી જાય છે ત્યારે દુરદુરનાં આંદેલને આપણું ઉપર અસર કર્યા વગર રહેશે નહિ પછી ભલે આપણી ઇચ્છા હોય કે ના હોય. આપણા વડવાઓ પિતાને છેલ્લે કે પ્રાંતની વાત કરતા હતા. હાલ આપણે આપણા દેશની વાત કરીએ છીએ અને થોડા દિવસ-વખતમાં “ પણ એશીઆ ખંડ” તેવી વાત કરીશું. આવા જમાનામાં “મારો કે મારો પક્ષ કે ગામ” તેવી સંકુચિત મનોદશા રાખવી તે માત્ર નુક્સાનકર્તા નહિ પણ અધઃપતનની નિશાની છે. આપણી પ્રથમ જરૂરીઆત વિશાળમાનસ“broad mindedness” કેળવવાની છે. જેની સાથે સાથે રચનાત્મક દૃષ્ટિબિંદુ પણ કેળવાશે. આને માટે આપણી જ્ઞાતિમાં કેળવણીની ખાસ જરૂર છે. બીજી કમેના પ્રમાણમાં આપણી કામની કેળવણી ઓછી છે. વેપારી બુદ્ધિ તે આપણને વારસામાં મળી છે તે બુદ્ધિને જો આધુનિક કેળવણી Page #322 -------------------------------------------------------------------------- ________________ સાથે મેળવવામાં આવે અને સમૃધ્ધ કરવામાં આવે તે આપણે ગમે તેવાં મહાન કામ સહેલાઈથી કરી શકીએ, તેમાં મને કોઈ જાતની શંકા નથી. ઈશ્વર કૃપાએ (higher) ઉંચા એજ્યુકેશન અને તે ઊંચું(higher) એજ્યુકેશન કેમને દરેક બાળક લઈ શકે તે માટે પ્રબંધ કરવા માટે, આપણું કેમના સગૃહસ્થને પહેલા જ અધિવેશન વખતે વિચાર આવેલા અને આપણે પહેલામાં પહેલે ઠરાવ પણ આ બાબતમાં સર્વાનુમતે પસાર થયેલ છે. આ સુમેળ ઘણે આવકારદાયક છે. આ ઠરાવ બાબત ગઈ સાલ કેટલીક ગેરસમજ હતી અને તે ઉપર સુધારા રજુ કરવામાં આવ્યા હતા જેનો પ્રધાન સુર એ હતું કે વધારે જરૂર પ્રાથમિક અને ધાર્મિક કેળવણીની છે. આ બાબત મારું માનવું છે કે ગામેગામ સ્થાનિક સંસ્થાઓ છે અને સુંદર સંસ્થાઓ ધાર્મિક કેળવણી આપવાની હાલની પધ્ધતિમાં ફેરફાર કરી શકે તેમ છે અને આમ કરવામાં આવે તે આપણને ઘાર્મિક કેળવણીની ઉણપ લાગશે નહિ. સવાલ આવી સંસ્થાઓના અભાવને નથી પણ તેમાં મૂળભૂત ફેરફાર કરી સંસ્થાને પગભર કરવાનું છે. હું માનું છું કે આ બાબત આપણે સ્થાનિક કે સંમેલન દ્વારા મન ઉપર લઇએ તે હાલની સ્થિતી ઘણું સુધરી જશે અને સારા પાયા ઉપર આવી જશે અને કેઈને ફરીયાદ કરવાનું કારણ રહેશે નહિ. વધારામાં એક બાબત ઉપર ધ્યાન ખેંચું કે ધાર્મિક સંસ્કાર પાડવાની ખરી ભુમીકા તે ઘર છે અને તેમાં વધારે ભાગ સ્ત્રીએ ભજવી શકે છે. વધારામાં આ બાબત દરેક માબાપ જે મન ઉપર લે છે અને અસ્તિત્વ ધરાવતી સ્થાનિક સંસ્થાઓને લાભ બાળક પાસે લેવડાવે તે ધાર્મિક શિક્ષણ ઘણા સારા પાયા ઉપર આવી જશે. સંમેલન મારફતે લેવાના ઉપાય તે જરૂર જાશે અને તેને માટે શકય તેટલું બધું જ કરવામાં આવશે. પ્રાથમિક કેળવણીની બાબત કહેવાનું કે આપણી કોમ લગભગ મધ્યવત ગામોમાં કે મોટા ગામડામાં વસે છે જ્યાં પ્રાથમિક કેળવણીને લાભ મળી શકે તેમ હોય છે. એટલે તે માટે આપણે કંઈ કરવાનું રહેતું નથી છતાં સેકન્ડરી એજ્યુકેશન (મેટ્રીક પહેલાંની) બાબત કંઇક કરવું જરૂરનું છે. તે ઉપર ધ્યાન ખેંચે તે ખોટું નથી. જ્યારે હાયર એજ્યુકેશન માટે આપણામાં કોઈ પ્રબંધ નથી. એટલેજ લેન સ્કીમના કરાવી અને જરૂરીઆતની પ્રધાનતા ગયા સંમેલને સ્વીકારી છે. આ તબકકે સ્પષ્ટીકરણ કરૂ કે હું ધાર્મિક કેળવણીનું મહત્વ ઓછું સમજતો કે ઘટાડવા માગતો નથી. અને આપણું સ્વાગત સમિતિના ચેરમેન મુ. ભાઈ છોટાલાલભાઈએ પિતાના ભાષણમાં જે ઉદગાર દર્શાવ્યા છે તેની સાથે હું પુરેપુરે સંમત છું. માત્ર જે વસ્તુ ઉપર ભાર મુકવા માગું છું તે એ છે કે ધાર્મિક કેળવણું તથા પ્રાથમિક કેળવણી માટે આપણી પાસે સંસ્થાઓ સાધન અને કાર્યકરો સાથે કોમના ધાર્મિક જ્ઞાનકુંડ મોજુદ છે, જેમાં આપણી વિચારણું બદલી, યોગ્ય ફેરફાર કરી, પુનઃરચના કરવાની જરૂર છે, જ્યારે સેકન્ડરી અને ઉંચ કેળવણી માટે તે, આપણી પાસે કોઈ પણ પ્રકારનો પ્રબંધ નથી. . અને એટલા માટે જ મેં આ બાબત મારાથી બની શકે તેટલા દબાણથી આપની આગળ રજુ કરી છે. કોઈ પણ પ્રકારની ગેરસમજ ના થાય માટે ફરીથી જાહેર કરવાની રજા લઉં છું કે ધાર્મિક કેળવણીનું મુલ્ય હું જરા પણ ઓછું આંકવા માગતો નથી. ગયા અધિવેશનમાં આ માટે લેન-સ્કીમ તરીકે ઓળખાતો ઠરાવ પસાર થએલો પણ તે માટે દિલગીરી સાથે જાહેર કરવું પડે છે કે સારા સંજોગેના અભાવે તેમાં કંઇ પ્રગતિ થઈ શકી નથી. જે માટે વર્કીગ કમિટિએ કેટલીક વાટાઘાટ ચલાવી રૂપરેખા તૈયાર કરવા એક નાની કમિટિ Page #323 -------------------------------------------------------------------------- ________________ २७२ નીમેલી છે અને તેને અહેવાલ આજના અધિવેશનમાં આપની સમક્ષ રજુ કરવામાં આવશે. એટલે આ બાબત વધુ વિગતેમાં ઉતરતા નથી, પરંતુ કેટલાક મુરબ્બીઓને આ રકમ માટે ઘણી સારી ધગશ છે અને તદન નિસ્વાર્થ બુદ્ધિથી અને ફક્ત જ્ઞાતિના હીત માટે જ કંઇક કરવું તેવી લાગણી તેઓમાં ઉભરાએલી છે. તે મારી આપ સર્વે ને વિનંતિ છે કે આની ઉપર આપ કોઈ પણ જાતના પુર્વગ્રહ વગર વિચાર કરશે. અને આજ અધિવેશનમાં તે સબંધમાં શુભ શરૂઆત કરી ગોધરા અધિવેશનની કાયમની યાદ મુકતા જજે. દરેક સારા કામની શરૂઆત નાની જ હોય છે અને તેમાં આપણી આ સ્કીમ પણ અપવાદ હોઈ શકે નહી. એક વખત સારી શરૂઆત થઈ જશે તે પછી સારા કામને વેગ મળતાં વાર નહિ લાગે. - પહેલું અધિવેશન મલ્યા બાદ આજ સુધીના ટુક વખતમાં આપણે દેખાવમાં તદ્દન ઓછું પરંતુ અગત્યતામાં અતિ બહોળુ કામ કરી શક્યા છીએ જે કે મને આજ સુધી સર્વસામાન્ય પ્રગતિનો વિચાર પણ નહીં જે હતું તે કામના ઘણાં માણસે કેમની સામાન્ય પ્રગતિને વિચાર કરતા થઈ ગયા છે તે સિદિધ ઓછી નથી. તેની કિંમત જેટલી આંકીએ તેટલી ઓછી છે. વિચારશ્રેણીમાં મૂળભૂત ફેરફાર થવા માંડે છે અને તે ફેરફાર તેજ આપણી મેટામાં મોટી પ્રગતિની નિશાની છે. બોલવામાં, ફાવે નહિ તેવા ગૃહસ્થાએ પિતાના વિચારો લેખીત દરખાસ્ત રૂપે મેકલી આપ્યા છે. કેટલાક માણસે રૂબરૂ બોલી ન શકતા તેવા સદગૃહરો પણ અધિવેશનની ખુલી બેઠકમાં પિતાનાં વિચારે સુંદર અને વ્યવસ્થિત રીતે વ્યકત કરવાની હોંશ ધરાવતા થઈ ગયા છે. સ્ત્રીઓને, વિધાથીએ ને અને યુવાનને ખાસ પ્રતિનિધીત્વ આપવું જોઈએ, તે વિચાર પણ આગળ આવતા જાય છે. આ અને આવા પ્રકારની વિચારશ્રેણી થઈ તે દેખીતી રીતે જ કેમની આબાદીની સુચક છે અને તેજ આપણું સંમેલનની સિધ્ધિ છે. ગત અધિવેશનમાં આપણે ઠરાવ કરે છે કે બહારગામથી વર પરણવા આવે ત્યારે તેમની પાસેથી ગામના રિવાજ કરતાં વધુ બોજો લે નહી. મને જાહેર કરતાં આનંદ થાય છે કે આ માટે કપડવંજ, મહુધા, ચુણેલ, ગોધરા, અને વેજલપુર તરફથી તે તેમના સ્થાનિક પંચની મંજુરી મલ્યાની ખબર આવી ગઈ છે. લુણાવાડાની મંજુરી બાકી છે. પણ ત્યાંનો રિવાજા બહાર ગામના વર પાસેથી ખાસે વધુ લેવાનો નહિ હોવાથી તેમાં ખાસ કરવાપણું રહેતું નથી. એટલે કે બધાજ પંચો તે બાબત એકમત છે અને ઠરાવનો અમલ કરવા એકમત છે. એટલે તે ઠરાવ મંજુર થઈ ગયો છે. ' આ વખતે એક ખુલાસો કરે તે અસ્થાને નહિ કહેવાય. મારી સમજ પ્રમાણે કોઈ કે ઠેકાણે એ ખ્યાલ રાખવામાં આવે છે કે આપણા સંમેલનને હેતુ દરેક સ્થાનિક પંચેની સત્તાઓ ઉપર સર્વોપરીપણું ભોગવવાને છે. પણ તે ખ્યાલ તદ્દન બીનપાયાદાર છે. સ્થાનિક પંચને, વહીવટ અને સત્તાઓમાં, ભલામણ અને સુચનાઓ કરવા સિવાય આપણો કોઈ હેતુ નથી પણ હાલના જમાનાના હિસાબે આપણે આશા રાખીએ કે એક વખત એવો આવશે કે જ્યારે આપણે એટલા આગળ વધેલા હઈશું, કે આપણે ગામના અને પંચના સાંકડા વર્તુળમાંથી નીકળી વિશાળતાના ક્ષેત્રમાં વિચરશું ત્યારે આપણે બધાઓ સાથે મળીને એકજ રીતિના સમજણપૂર્વકના નકકી કરેલા ધારાધોરણોથી ચાલીશું અને સમાનતાના ધરણા પર કામ કરતા થઈશું. વસ્તીપત્રક માટે મુંબઈથી ફોરમ કાઢવામાં આવેલાં છે અને દરેક ગામથી તે બરાબર ભરાઈ આવી ગયેલાં છે, તેને તરીને કાઢી રિપોર્ટમાં તેનો સમાવેશ કરવામાં આવશે. આ બાબતમાં કોઈ Page #324 -------------------------------------------------------------------------- ________________ २७३ ભાઈને કંઈ પણ સુચના કરવાની હોય તેઓ પત્રવહેવારથી કરશે, જેથી તે ઉપર ધ્યાન આપવામાં આવે: તમામ કામ ભાઈ અજીતભાઈ મણીભાઈને સોપેલું છે તે જે ભાઈને આ માટેની સુચનાઓ સંબંધી પત્રવહેવાર કરવાની મરજી હોય, તેઓએ તેમની સાથે તેમના અમદાવાદના સરનામે કર. હાલ જે ફોરમ આવેલાં છે તે ઉપરથી વસ્તીની મુખ્ય હકીકત આવી ગએલી છે, છતાં જે બીજા ફેર્મ કાઢી મેકલવામાં આવે તે આપ સર્વે તેમાં પુરે સહકાર આપશો તેવી આશા છે, અને જે કંઈ સુચન કરવું હોય તે તાકીદે કરશે. ગયા અધિવેશનમાં આપણે સુરતની અંદર આવેલા આપણું કોમના જુના દેરાસર બાબત ઠરાવ કરે તે માટે ભાઈશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ તથા ભાઈશ્રી છોટાલાલ મનસુખભાઈ સુરત ગએલાં અને તપાસ કરેલી. સદર બાબત વીગતવાર હેવાલ આપની સમક્ષ તેઓ રજુ કરશે. દેરાસર તદન જીર્ણ હાલતમાં છે. તે બાબત જે હાથ ધરવામાં આવે તે સુરત શહેરની વચ્ચે એક ભવ્ય મંદિર થાય તેમ છે. આપણે સહકાર આપીએ તે સુરતના સંધ તરફથી પણ સહકાર મળવા આશા છે. - હવે સૌથી અગત્યની બાબત આપણા મંડળના બંધારણની છે. કારણ કે સારા બંધારણ વગર કોઈપણ સંસ્થા લાંબો વખત ટકી શકતી નથી અને પ્રગતિ કરી શકતી નથી. તે માટે ગયા અધિવેશનમાં આપણે નીમેલી કમિટીએ તથા અન્ય ભાઈઓએ ખાસ પરિશ્રમ લઈ તેને મુસદ્દો તૈયાર કરેલ છે જે આપની પાસે રજુ કરવામાં આવશે. આ તબકકે આ બાબત વિગતમાં ઉતરતો નથી. પરંતુ એકજ બાબત ઉપર આપનું ધ્યાન ખેંચવા માગું છું, તે એ કે બંધારણમાં એવી તકેદારી રાખેલી છે કે નાના એકમવાળાઓને એમ ન લાગે કે તેમનો અવાજ સંભળાતું નથી. બંધારણમાં સર્વાનુમતે કામ કરવાનો પ્રબંધ થઈ શકે નહિ કારણ તેમ કરવા જતાં વહીવટ અશકય થઈ પડે પણ આપણે પ્રથા તરીકે સર્વાનુમતે કામ કરવાનું રાખીશું. બંધારણમાં પણ તેવો આગ્રહ કરવામાં આવ્યો છે, અને નાના એકમોના અભિપ્રાયને પુરેપુરું માન આપવા માટે, કોઈ પણ ચાર એકમના દરેક એકમના ઓછામાં ઓછા ચાર મેમ્બરેની હાજરી સીવાય સંમેલનનું કેરમ થએલું ગણાશે નહીં, તેમજ કોઈ પણ ચાર એકમ પૈકીના પ્રતિનિધિઓની સંમતિ સિવાય કઈ પણ ઠરાવ પસાર થએલો ગણાશે નહિ. એટલે નાના એકમેએ કઈ પણ પ્રકારને અંદેશો રાખવાની જરૂર નથી. વિધાર્થિઓ-વિદ્યાર્થિનીઓ અને સ્ત્રીઓને ખાસ પ્રતિનિધિત્વ આપવા માટે પણ કાર્યવાહી કમિટી વિચાર ચલાવે છે અને તેથી આપની સમક્ષ આ બાબતમાં જે દરખાસ્ત આવે તે ઉપર આપ ઉદારતાથી વિચાર કરશે તેવી આશા છે. બેન્ક સ્કીમ માટે ગયા અધિવેશનમાં ઠરાવ થએલે છે. પણ તે માટે આપણે કંઈ કરી શક્યા નથી, તે વસ્તુની અગત્યતા માટે બે મત હોઈ શકે નહીં. પરંતુ એટલું તે ખાત્રીથી જાણશે કે જ્યાં સુધી આ બાબત આપણે સાધ્ય કરીએ નહિ ત્યાં સુધી તે આપણું ધ્યેય રહેવાનું જ છે. આટલું કહી મને આપેલા માન માટે હું ફરી આપ સૌને આભાર માની બેસી જવાની રજા લઉં છું. બાદ બેઠક ચા-પાણી માટે અડધો કલાક મુલતવી રાખવામાં આવી હતી. Page #325 -------------------------------------------------------------------------- ________________ ચા-પાણી બાદ બેઠક મળતાં સંમેલનના સેક્રેટરી ભાઇ કસ્તુરલાલ નગીનદાસ કપડવણજવાળાએ સ ંમેલનને સફળતા ઈચ્છતા-ડૉ. રમણલાલ વાડીલાલ તથા શા. ચંપકલાલ ઈંટાલાલ તરફથી કપડવણજથી આવેલા સદેશા વાંચી સંભળાવ્યા હતા. ગયા સમેલનના રિપોર્ટ: ત્યારબાદ કપડવણજ મુકામે ભરાયેલા પ્રથમ અધિવેશનના રિપોર્ટ, જે છપાવી કાય વાહી સમિતીએ બહાર પાડેલા છે અને ગામેગામ મેાકલાવેલ છે, તે ભાઈ કસ્તુરલાલે રજુ કરી મંજુર કરવાની દરખાસ્ત મુકી હતી. આની મંજુરી માટે પ્રમુખશ્રી તરફથી પુજ્વામાં આવતાં કંઇક ગેરસમજ હોય તેમ લાગ્યું હતું. જેથી ડા. માણેકલાલ ભાઇએ ખુલાસા કર્યાં કે તે અધિવેશનમાં થયેલા અને રિપોર્ટ માં છપાયેલા ઠરાવા મજુરી માટે મુકવામાં આવ્યા નથી, પરંતુ ગયા અધિવેશનમાં જે કામકાજ થયું, અને ઠરાવે થયા વિગેરે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે તે છપાયેલું બરાબર છે કે નહિ તે જોઈને માત્ર રિપોર્ટને મંજુરી આપવાની છે. આ ખુલાસા પછી તુરતજ રિપોર્ટ સર્વાનુમતે મંજુર થયા હતા. ખત મંજુરી : તે પછી ભાઈ કસ્તુરભાઈએ ગયા સમેલન પછીથી આજદીન સુધીના થયેલા ખર્ચની મંજુરીની દરખાસ્ત મુકી હતી. કુલ્લે ખર્ચ ૨૯૮) થયા હતા. તેમાં રૂ. ૨૫૦) સ ંમેલનના રિપોર્ટની છપામણી, રૂ. ૪૦) બંધારણના ખરડાની છપામણી, તથા રૂ. વસ્તી ગણત્રીના ફાર્મની છપામણીના સમાવેશ થાય છે. સમેલને આ રૂ. ૨૯૮) ના ખચૅને મંજુરી આપી હતી. મંડળના હિસાબ: € ૩૫૧) સંવત ૨૦૦૧ ના મહા વદ ૧ શ્રી કપડવણજના પંચના ૨૭૪ ૩૨૬) સંવત ૨૦૦૧ ના ખી. ચૈતર વદ ૩ શ્રી ગોધરાના બેઉ પંચના ૧૫૧) સંવત ૨૦૦૧ ના વૈશાખ સુદ ૧ શ્રી લુણાવાડાના પંચના ૧૫૧) સંવત ૨૦૦૧ ના વૈશાખ શુદ ૧ શ્રી વેજલપુરના પંચના ૧૫૧) સંવત ૨૦૦૧ ના વૈશાખ શુદ ૧૪ શ્રી મહુધા-ચુણેલ-કાનમ અને સુ ંતના પંચના રૂ. ૧૧૩૦) ૨૫.) સંવત ૨૦૦૧ ના જેમ શુદ ૯ રિપોર્ટની નકલ એક હજાર છપાવી તેના ખર્ચના ૪૦) બંધારણના ખરડાની નકલ અઢીસો છપાવી તેના ખર્ચના ૮) વસ્તી ગણત્રીના ફાર્મ ન. ૭૫૦ છપાવ્યા તેના ३. २८८ ૮૩૨) બાકી સીલક ૩. ૧૧૩૦) Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ કેશાધ્યક્ષ શ્રીયુત ભાઈ છોટાલાલ મનસુખભાઈ તરફથી ઉપર મુજબ હિસાબ રજુ કરવામાં આવ્યું હતું. ઉપર પ્રમાણે રૂ. ૧૧૭] ની આવકમાંથી રૂ. ૨૮] ખરચના જતાં રૂ. ૮૩૨) બાકી સીલીક શ્રી કોશાધ્યક્ષ પાસે રહેલી છે. આ હિસાબ મંજુર કરવામાં આવ્યું હતું. અત્રે જણાવવામાં આવ્યું હતું કે કેશાધ્યક્ષ ભાઈશ્રી છોટાભાઈ તરફથી વ્યાજ આપવાની ઈચ્છા કાર્યવાહિ કમિટીમાં જણાવવામાં આવેલી જે કમિટીએ આભાર સાથે નામંજુર કરી હતી. સંમેલનમાં સવે ભાઈઓએ તેમની ઓફર નામંજુર કરવા બહાલી આપી કોશાધ્યક્ષને તેમની ઉદાર ભાવના અને સહાનુભૂતિ માટે આભાર માન્યો હતે. લેન સ્કીમ:આગળ ચાલતાં મંત્રી શ્રી કસ્તુરલાલ નગીનદાસે ગયા સંમેલનના કરા સંબંધિ કામગીરીને હેવાલ રજુ કરતાં જણાવ્યું હતું કે લેન સ્કીમના ઠરાવ નં. 1. સંબંધમાં જવા તૈયાર થઈ નથી. પણ ગઈ કાલ એટલે તા. ૨૭-૧૨-૪૫ ના રોજ કાર્યવાહી કમિટીએ તે અંગે જના ઘડવા એક કમિટી નીમી છે, તે કમિટી વિચારણા કરી જ્યારે આ બેઠકમાં તે બાબત હાથ ધરવામાં આવશે ત્યારે તેઓ તે જના રજુ કરશે. સુરત દેરાસર:સુરતના જૈન દેરાસર બાબતમાં (ઠરાવ બીજે) કમિટી નીમવામાં આવી હતી. તે કમિટીના સભ્ય શા. છોટાલાલ મનસુખભાઈ તથા પરીખ ચીમનલાલ ડાહ્યાભાઈ સુરત જઈ માહિતિ મેળવી આવ્યા છે. તેઓ આ સંમેલનમાં યોગ્ય સમયે તે બીના રજુ કરશે. વધારાના બોજા:બહારગામને વર પરણવા આવે ત્યારે વધારાનો બેજ (ઠરાવ ત્રીજે) ન લાદવા બાબતમાં મંત્રી ભાઈ કસ્તુરભાઇએ જણાવ્યું કે આ ઠરાવ દરેક ગામના પ્રતિનિધિઓએ પિતાના ગામના પંચમાં રજુ કરી પાસ કરાવવાનું હતું. ચાર એકમ તરફથી આ ઠરાવને સંમત્તિ મળ્યાના લેખીત કાગળો આવી ગયા છે. લુણાવાડા વીરપુર તરફથી કઈ લખાણ આવેલું નથી. આથી તુરતજ લુણાવાડા તરફથી આવેલા પ્રતિનિધિ ભાઇઓએ સદર ઠરાવને મંજુર કર્યાનું જાહેર કરી આ ઠરાવને સર્વાનુમતે અમલમાં મુકવાનું ઠરાવવામાં આવ્યું હતું. મરણ પાછલનાં જમણેઃતે પછી ફરજીઆત જમણના ખરચા તથા મરણ પાછલના જમણના ખરચા અને લાગાઓ બંધ કરવા બાબતને ઠરાવ નં. ૧૧. સંબંધી મંત્રીશ્રીએ જણાવ્યું કે, ત્રણ એકમ (મહુધા, કપડવણજ અને ગોધરા) તરફથી આ ઠરાવને મંજુરી મળી છે. વેજલપુરવાળાઓનું કહેવું એમ છે કે બધા એકમે સંમત હોય તો તેમને મંજુર કરવા વધે નથી. લુણાવાડા તરફથી કંઇ જણાવવામાં આવ્યું નથી. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઠરાવ પંચને ભલામણરૂપ છે – ઠરાવ ૧૧ મા સંબંધી એવો પ્રશ્ન ઉઠે કે સમેલન જે ઠરાવ પસાર કરે તે દરેક પંચને બંધનકર્તા ખરા કે નહિ? કેટલાક ભાઇઓનું એમ પણ કહેવું થયું કે આ અને આવા ઠરાવો ઠોકી બેસાડવા જોઈએ. ' આના ખુલાસામાં ર. રા. રમણલાલ પાનાચંદ ગેધરાવાળાએ જણાવ્યું કે પંચ જે પ્રતિનિધિઓને મોકલે છે તે પંચની બહાલી લઈને આવતા હોય તે પચે ઠરાવ મંજુર રાખવા જોઈએ. ભાઈ કસ્તુરભાઈએ વધુ ખુલાસો કરતાં જણાવ્યું કે સંમેલનમાં પંચે જે પ્રતિનિધિઓ મેકલે છે તે પંચની સત્તા ઉપર કાપ મુકવા માટે નહિ તેમાં વળી સંમેલનના ઠરાને હંમેશાં ભલામણ રૂપે જ હોય છે, એટલે મંજુરજ કરવા તેવું કંઈ છે નહિ, છતાં સર્વસામાન્ય ઠરાવો મંજુર થાય તે સારૂ. આને સમેટતાં પ્રમુખ શ્રી બાબુભાઈએ ખુલાસો કર્યો કે સામાન્યતઃ દરેક પંચએ આવી જાતના કરા મંજુર કરવા જોઈએ, પણ આવા ઠરાવ હમેશાં પરોને ભલામણરૂપે જ કરવામાં આવે છે. ભાઈ રમણલાલે પ્રશ્ન કર્યો કે મંજુર કરે તે ફરજીઆત છે? પ્રમુખશ્રીએ ખુલાસો કીધે કે વસ્તુતઃ એજ અર્થ નીકળે છે. આ બાબતમાં ચોખવટ કરવાની જરૂર જણાતાં ભાઈ વાડીલાલ મનસુખરામે જણાવ્યું કે પંચે સંમેલનના ઠરાવની વિરૂધ્ધ જઈ કંઈ કરે તે તેમની જોખમદારી ઘણીજ વધે છે. કારણ કે આ મંડળની અને અધિવેશનેની ભાવના આપણને બધાને એકત્ર કરવાની છે. છતાં એક વાત તદ્દન સ્પષ્ટ સમજવાની જરૂર છે કે આ મંડળ કેઇપણ ગામના કે પંચના ઝઘડાઓમાં ભાગ લેવા તૈયાર નથી. માટે જે પ્રતિનિધિ ભાઈઓને એમ લાગે કે પિતાનું પંચ આ ઠરાવને મંજુરી આપશે નહિ તે તે ભાઈઓએ બહુજ ખુલ્લા શબ્દોમાં, સંમેલનની ખુલ્લી બેઠકમાં જ, તેવા ઠરાવને મંજુરી ના આપવી; આથી કંઈ ખોટું થતું હોય તેમ જરા પણ માનવું નહિ, બલકે આ મંડળની તે ભાઇઓ સેવા કરે છે તેમ સમજવું. આ મંડળ એક્તાની ભાવના ઉપર ઉભું છે. માટે ઝગડે થાય તેવું કંઈ પણ કરવું નહિ. આજે જે નહિ બને તે આવતી કાલે કરીશું અથવા છોડી દઇશું. પણ આપણે આપણી ભાવનાને તે વળગીજ રહીશું. સમિલન તે માર્ગ દર્શન કરશે. અપનાવવું તે આપણું કામ છે. સમર્થન કરતાં ભાઈ શ્રી નગીનદાસ લસુખભાઈએ જણાવ્યું કે આપણે મંડળ ઉભું કર્યું છે તેનું ધ્યેય એકજ છે અને તે એ કે આપણે ઘણું ઘણું બાબતમાં પાછળ છીએ અને તેમાં આપણે આગળ ધપવું છે, પણ તે કંઈ પાંચે ગામની વસ્તીને જબરજસ્તી કરીને નહિં, માત્ર માર્ગ દર્શન કરવાનું છે. સંમેલન ફોજદારી કાયદો હાથમાં લેવા માંગતું નથી. પણ બધા ગામને એકત્ર કરી, સમજાવીને પ્રગતિ સાધવાની છે. સંમેલનમાં સારા વિચારો રજુ થાય, અને પ્રતિનિધિઓ તેને ઝીલી લે એટલે તે પ્રમાણે બધાએ ચાલવું તે રિવાજ પડી જાય. ન સુધારે હમેશાં ભલામણ રૂપેજ હૈય છે. કોંગ્રેસ પણ આજ રીતે ચાલે છે. જનતા વધાવી લેશે તે હિસાબેજ ભલામણ કરે છે. અને જનતા અપનાવે છે, તેવી જ રીતે આપણું સંમેલન જે ઠરાવની ભલામણ કરે તે આપણે અપનાવી લેવી જોઈએ. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ * ત્યારબાદ ભાઈ મણીલાલ ભણસાલીએ અમેરીકા (યુ. સ્ટેટસ) ના બંધારણનો દાખલો આપી જણાવ્યું કે પંચ જેને મોકલે છે તેને નૈતિક જવાબદારી જરૂર આપે છે. પ્રતિનિધિઓએ કરવો પંચને સમજાવવા જોઈએ એટલે પંચ તેને જરૂર અપનાવે. આપણી સંસ્થા એક મહામંડળ જેવી છે. આની અંદર અમુક ઠરેવને એક એકમ નામંજુરી આપે તો તે કાયમ ન થાય, પણ આનું પરિણામ આપણને જોઈતી એકદીલી તે નજ આવે દરેક ઠેકાણે ઠરાવે ભલામણ રૂપે જ થાય છે. હાલમાં ઘાટકોપરમાં ભરાયેલ સ્થાનકવાસી ભાઈઓના સંમેલનને દાખલો ટાંકી, તેઓ પણ તેમજ કરે છે એમ જણાવ્યું હતું એટલે આ કેઈનવી પ્રથા નથી. ત્યારબાદ મંત્રીએ વેજલપુરની સંમતિ બધાની સાથે છે તેમ જણાવ્યું એટલે ત્યાંના ભાઈએ તેમને ત્યાં ભાગ લેવામાં આવે છે તે વાત રજુ કરી અને જણાવ્યું કે તે પૈસા સન્માર્ગે વપરાય છે. આના જવાબમાં ભાઈ વાડીલાલ મનસુખરામે જણાવ્યું કે આને લાગાનું નામ છેટી રીતે આપવામાં આવે છે. આને અર્થ મરણ પાછાળ ધર્માદામાં આપવાની ઓછામાં ઓછી રકમ ઠરાવેલી છે તેમ થાય છે. આ કંઈ જમણવાર નથી. માટે તેને ભલતું નામ નહિ આપતાં જે ભાઇને ઘરે મરણ થાય તેને તેટલી અથવા તેથી વધુ રકમ પિતાની શક્તિ અનુસાર આપવી એમ કરાવવું જોઈએ. આ ખુલાસા બાદ વેજલપુરવાળા ભાઈઓ તેમ કરવા સંમત થતાં ઠરાવ ૧૧. મા સર્વાનુમતે પાસ થયો હતો. ત્યારબાદ જાહેર કરવામાં આવ્યું કે બંધારણના ખરડા ઉપર વિચાર કરવા કાર્યવાહી કમિટી રાતના આઠ વાગે ડે. માણેકલાલ નરસીંહદાસના બંગલે મળશે તે વખતે જે ભાઈઓને કેઈપણ ઠરાવ આપવાના હશે તે બધા સ્વીકારવામાં આવશે અને તે ચર્ચવામાં પણ આવશે. આટલું કહી સાડા પાંચ વાગ્યા હેવાથી પ્રમુખશ્રીના હુશ્નથી ભાઈ મણીલાલ ભણસાલીએ આજની બેઠક બરખાસ્ત જાહેર કરી હતી. કાર્યવાહિ કમિટી. ઠરાવ્યા મુજબ તા. ૨૮-૧૨-૪૫ ની રાતના આઠ વાગે કાર્યવાહી કમિટી મળી હતી. તેમાં કુલે વીસ સભ્યોમાંથી અઢાર હતા. તેમજ બીજા વીસ પ્રેક્ષક ભાઈઓ આવેલા હતા. તેઓને બંધારણ વિગેરેના વિવેચનમાં ભાગ લેવા વિનવતાં તેઓએ પણ તેમાં ભાગ લીધો હતો. અત્રે સ્થળ સંકોચને લીધે બધાં નામ આપવામાં આવ્યાં નથી. ઠરાવ પહેલે – ર્ડો. રમણલાલ સોમાભાઈ દેસી તરફથી આવેલ “વેકેશનમાં તાલીમ વર્ગ ખોલવા તથા તે માટે એક વિદ્યાર્થિ અને વિદ્યાર્થિનીઓનું સંમેલન બોલાવવા તથા તે માટે રૂ. ૨૫" ની રકમની મંજુરી માંગતા ઠરાવ” હાથ ધરવામાં આવ્યો હતો. આ બાબત ઘણું લાંબી ચર્ચા ચાલી હતી પણ કોઈપણ નિર્ણય ઉપર નહિ આવતાં ખુલ્લી બેઠકમાં તે બાબત ચર્ચવાનું ઠરાવી આ ઠરાવની ચર્ચા બંધ કરી હતી. ઠરાવ બીજો:- સૌ. મેનાબહેન વાડીલાલ પારેખ તરફથી આવેલો “રડવા લુટવાના રીવાજને બંધ કરવા બાબતને” ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો, તેને સંમેલનની ખુલ્લી બેઠકમાં રજુ કરવાની ભલામણુ સાથે કમીટીએ અપનાવ્યો હતો. Page #329 -------------------------------------------------------------------------- ________________ ઠરાવ ત્રીજે - ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ તરફથી આવેલે “પાંચે ગામના લગ્ન પ્રસંગેના પલ્લાના રીવાજો સરખા કરવા ભલામણ બાબતને” ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો. ઘણી ચર્ચા બાદ તેમજ ગામેગામના રિવાજોની સમિક્ષા કીધા બાદ આ સિદ્ધાંતને સ્વિકાર કરી; ૪૧) ગદીઆણું (૨ા તલા)નું અને રૂ. ૪૦) રોકડા અથવા તે ૫૧) ગદાણા (૨પા તોલા) સેનું એકલું એમ નકકી કરવા કમીટીએ ભલામણ કરી ઠરાવ ખુલ્લી બેઠકમાં ચર્ચવા માટે મુલતવી રાખ્યો હતો. ઠરાવ ચોથો:- ભાઈ વાડીલાલ તરફથી આવેલે “અધીવેશનના ખર્ચ માટેની જોગવાઈ સુચવતે” ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં પ્રતિનિધિની ફી રૂ ૩), સ્વાગત સમિતિના સભ્યની ફી રૂ. ૨ ) વિગેરે બાબતે જણાવવામાં આવી હતી. ચર્ચા થયા બાદ એમ ઠરાવવામાં આવ્યું કે આ તબ્બકે આ વસ્તુનો વિચાર કરે તે ઘણું ઉતાવળું પગલું થશે અને બધાજ લગભગ ઠરાવની વિરૂધ્ધ હોવાથી, ભાઈ વાડીલાલે પિતાનો ઠરાવ પાછો ખેંચી લીધો હતે. ઠરાવ પાંચમો - ભાઈ શાતીલાલ મગનલાલ શાહ તરફથી ધાર્મિક કેળવણી બાબતને” આવેલો ઠરાવ રજુ થયા હતા. તેને કેળવણી કમિટી ઉપર મેકલવાનું ઠરાવી ચર્ચા બંધ કરવામાં આવી હતી. ' ' . ઠરાવ :- છે. ભાઈ કાન્તીલાલ માણેકલાલ તરફથી “દરેક ગામમાં ચાલતા ઝગડા, ભત, તડાં વિગેરેની પતાવટ કરતું એક મધ્યસ્થ લવાદ પંચ નીમવા બાબતને ” આવેલો ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો. આ માટે ચર્ચા થયા બાદ આ તબકે આ મંડળ આવી બાબતે હાથ ધરી શકે તેમ નથી તેમ ઠરાવી ચર્ચા બંધ કરી હતી. 1, ઠરાવ સાતમો:- ડો. ભાઇ કાન્તીલાલ માણેકલાલને “યુવક મંડળ, સ્વયંસેવક મંડળ આદિ અનેકવિધ મંડળ તરફથી સંમેલનમાં પ્રતિનિધિઓ મેકલવા બાબતને” ઠરાવ હાથ ધરતાં, બંધારણની ચર્ચા વખતે તેને ધ્યાનમાં લેવાનું ઠરાવી ચર્ચા મોકુફ રાખી હતી ઠરાવ આઠમો – ભાઈ મણીલાલ પાનાચંદ તરફથી “રડવા કુટવાના રીવાજને નાબુદ કરવા બાબતને” ઠરાવ હાથ ધરતાં તેઓએ સૌ. બહેન મેનાં બહેનના ઠરાવને ટેકો આપે તેમ હરાવી ચર્ચા બંધ કરી હતી. ઠરાવ નવમો - ભાઈ કાન્તીલાલ પાનાચંદ શાહ અને શા. મણીલાલ લલ્લુભાઈની શિક્ષણ સંબંધીની સુચનાઓ કરતા ઠરાવો, કેળવણી કમિટી ઉપર મોકલી આપવા ઠરાવ્યું હતું. ઠરાવ દસમો:- બહેન શારદાબહેન છગનલાલ ગાંધીને “ગયા સંમેલનના ધાર્મિક શિક્ષણ સંબંધીના ઠરાવ નં. ૪ના અમલ સંબંધી” ઠરાવ આવેલે તે કેળવણી કમિટીને મોકલી આપો; તેમજ સ્ત્રીઓને મંડળમાં હકક આપવા સંબંધીને હરાવ બંધારણ ચર્ચતી વખતે વીચારવાનું કરાવ્યું હતું. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઠરાવ અગીઆરઃ -ગાંધી ગીરધરલાલ હીરાચદ તરફથી “ આપણે જેને જ્યારે એકબીજાને મળીએ ત્યારે ‘જય જીનેન્દ્ર” શબ્દથી આવકારવાને” ઠરાવ આવ્યો હતો. કમિટીએ આની પ્રશંસા કરી તેને આદરવા માટે ભલામણ કરી હતી તેમને બીજે ઠરાવ “કસરતશાળા વિગેરે ખેલવા સંબંધીને ” કેળવણું કમિટીને મોકલી આપવા ઠરાવ્યું હતું. ઠરાવ બારમો:- ભાઈ શ્રી ભુરાભાઈ અમીચંદ ગોધરાવાળા તરફથી આવેલો “શિક્ષણ સંબંધીને ” ઠરાવ કેળવણી કમિટીને મોકલી આપવા ઠરાવ્યું હતું. ઠરાવ તેરમો:- રા. રા. ગાંધી રમણલાલ છગનલાલ તરફથી “વિધવાઓને ભરણુ પિષણ વિગેરે બાબત સુચના કરતો” ઠરાવ આવે તે આવતા સંમેલન ઉપર ચર્ચવા ઠરાવ્યું હતું. તેમજ બીજા ઠરાવ તેઓ તરફથી પ્રસુતિગૃહની યોજના તેમજ પાંજરાપોળના વહિવટ વિગેરે બાબતના હતા તે દરેક ગામની સ્થાનિક પરિસેથતિ ઉપર અવલબતા હોવાથી તે દરેકે સ્થાનિક વ્યવસ્થા કરી લેવી તેમ ઠરાવ્યું હતું. ઠરાવ ચૌદમે - ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ તરફથી “નેકરી ધંધા અંગે ભાઈઓને મદદ બાબતને” ઠરાવ રજુ કરતાં તેઓએ જણાવ્યું હતું કે એક મધ્યસ્થ (બુ) ઓફીસ સ્થાપવામાં આવી છે. અને તેની કમિટીના ચાર મેમ્બરો છે (૧) ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ (૨) શેઠ બાબુભાઈ મણિભાઈ પરીખ (૩) ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખ (૪) ભાઈ છોટાલાલ મનસુખભાઈ શાહ અને તેની ઓફીસ, શેઠ રમણલાલ છોટાલાલની પેઢી, ઝવેરી બજાર, મુંબઈ રાખેલી છે. તે જે ભાઈઓને જરૂર પડે તેઓએ તે સરનામે અરજી મોકલવી. કમિટીએ આ ગોઠવણને મંજુરી આપી હતી. ઠરાવ પંદરમો:- રા. રા શા.નગીનદાસ મહાસુખભાઈએ શકય હોય ત્યાં જન ભેજનાલય શરૂ કરવાની કરેલી સુચનાવાળો ઠરાવ હાથ ધરતાં, તે ઠરાવ ભલામણ રૂપે સંમેલનની ખુલ્લી બેઠકમાં રજુ કરવા ઠરાવવામાં આવ્યું હતું. કરાવળમ:-રા. રા.દેસી સેમાભાઈ પુનમચંદ તરફથી “સંમેલન પ્રસંગે” જ્ઞાતિ સુધારણાના વિષય ઉપર વિદ્યાર્થિઓ પાસેથી નિબંધ લખાવી મંગાવવા અને તે માટે બે ઇનામ રાખવાં. તેમજ પસંદગી પામેલા નિબંધે સંમેલનમાં વંચાવવા ” એવો ઠરાવ રજુ કરવામાં આવેલા. આને ભાઈ નગીનભાઈ દલસુખભાઈએ ટેકો આપતાં જણાવ્યું કે જે આ ઠરાવ સ્વીકારવામાં આવશે તે રૂપીઆ એકાવન એકાવનનાં બે ઇનામ આપવામાં આવશે. વળી વધારામાં સંમેલનના ટાઈમે વ્યાયામ હરિફાઈ ગોઠવવા સંબંધી પણ સુચના આપેલી. આ બેઉની વ્યવસ્થા બાબત, પ્રમુખશ્રીની દોરવણી ઉપર છોડવામાં આવી હતી. અને તેઓ જે પ્રમાણે હવે પછી જણાવે તેમ કરવાનું ઠરાવ્યું હતું. વિષય પણ તેઓજ નકકી કરી જણાવશે. ઠરાવ સતર:-રા. રા. ગાંધી ચીમનલાલ છગનલાલ ગોધરાવાળા તરફથી તેઓ વિવિધ રીતીએ લગ્ન બાબતને ઠરાવ રજુ થતાં તેને રૂલ આઉટ કરવામાં આવ્યો હતો. ઠરાવ અઢારમો - ભાઈ ગીરધરલાલ હેમચંદ શાહ તરફથી કેળવણી બાબતને હતે. જે કેળવણી કમિટીને મોકલવા ઠરાવ્યું હતું. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઠરાવ ઓગણીસમે :- આ ઠરાવ તલાજા તીર્થને મૂર્તિખંડન સામે વિરોધ દર્શાવ્યો હતો. જે સંમેલનમાં રજુ કરી આ કૃત્યને વિરોધ કરી સખત રોષ દર્શાવતે ઠરાવ કરવા ઠરાવવામાં આવ્યું હતું. - ઠરાવ વીસમો:–ભાઈ સવાઈલાલ કેશવલાલ તરફથી મેટ્રીકમાં વધુ માર્ક ઉત્તિર્ણ થનારાઓને ઈનામો તેમજ સંમેલન વખતે રંજન કાર્યક્રમ રાખી તેમાં પણ ઈનામે વહેચવા સંબંધીને ઠરાવ રજુ થયું હતું. તે બાબત બેઠકમાં ચર્ચવા ઠરાવવામાં આવ્યું હતું. ઠરાવ એકવીસમો - ભાઈ મણીલાલ માણેકચંદ તરફથી નીચે મુજબની સુચનાઓ કરતે ઠરાવ રજુ થયો હતો. ' ' (૧) વિદ્યોત્તેજક સહાયક સહકારી મંડળ સ્થાપવું. (૨) સહકારી બેન્ક કાઢવી. (૩), ગામમાં ચાલતા વિવિધ જુદાં જુદાં ફડની તપાસ માટે કમિટી નીમવી.. , (૪) જ્ઞાતિના બાળકોના વિવાહ સંબંધી ઓછામાં ઓછી ઉમર ઠરાવવી. (૫) વિસા નીમા વૈષ્ણવ જ્ઞાતિ સાથે સંપર્ક સાધવો અને તે જ્ઞાતિની વસતી ગણત્રી કરવી. ઉપરની સૂચનાઓ ઉપર ચર્ચાને અંતે પહેલી સૂચના કેળવણી કમિટીને રજુ કરવી, બીજી સૂચના બેન્કના ઠરાવ વખતે વિચારવી, ત્રીજી સુચના માટે સંમેલન કંઈ કરી શકે નહિ એમ લાગવાથી પાછી ખેંચવામાં આવી તથા ચોથી તથા પાંચમી માત્ર ભલામણ રૂપે રાખવા ઠરાવ્યું હતું. ઠરાવ બાવીસમો :- ડે. ભાઈ કાન્તીલાલ માણેકલાલે “ચુંટણી વખતે કોંગ્રેસને જ મત આપો” એવો ઠરાવ રજુ કીધો હતો. જે આ મડળના ધ્યેયથી બહાર હોવાથી આઉટ ઓફ ઓરડર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંધારણને ખરડો ચર્ચા માટે રજુ કરવામાં આવ્યો હતો. અને ઘણી ચર્ચા થયા બાદ અને સુધારા વધારા સાથે સર્વાનુમતે પસાર કરી, ખુલ્લી બેઠકમાં રજુ કરવા ઠરાવ્યું હતું. મિટીંગનું કામકાજ રાતના ચાર વાગે પુરૂ થતાં કમિટી બરખાસ્ત કરવામાં આવી હતી. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ બીજે દિવસ (શનિવાર તા. ૧૯-૧૨-૪૫) સંમેલનની બીજા દિવસની બેઠક બપોરના એક વાગે શરૂ હતી તે વખતે જે જે ભાઈઓને સંમેલનમાં પોતાના વિચારો દર્શાવવા હોય તેઓને એક પછી એક બલવા દેવામાં આવ્યા હતા. તુરતજ ભાઈ જયતિલાલ એમ. શાહે સમયને અનુસરતુ અને પિતાના વિચારો દર્શાવતું વિધતાભર્યું ભાષણ કર્યું હતું. તેમના ભાષણમાં આપણા બંધારણમાં મૂળભૂત હેતુઓને પુરા બર લાવવાને માટે બહુજ વ્યવહારિક દ્રષ્ટિએ પુષ્ટિ આપવામાં આવી હતી. ધાર્મિક જ્ઞાન ઉપર પણ તેઓશ્રીએ ભાર મુકી આપણી પ્રજા સંસ્કારીક થાય તે માટે દરેકને ખંત અને ધગશ રાખવાને માટે પ્રેર્યા હતા. અને પશ્ચિમાર્યા કેળવણીથી થતા પ્રત્યાઘાત અને તેથી આવતી ધર્મ ભાવનામાં શિથિલતા વિગેરે સમજાવી તેને વડી કાઢી હતી. તેઓએ શારિરિક કેળવણી તેમજ હુન્નર-ઉદ્યોગ કેળવણી ઉપર તેટલો જ ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે વસ્તુપાલ-તેજપાલ, વીર ભામાશા, સુભાષબાબુ, અને જવાહરે, જોઈતા હશે, તે આપણે આપણું બાળકો પ્રત્યેની આપણી ગંભીર જવાબદારી પાલન કરવી પડશે, અને તેમને સાચો ઈતિહાસ શિખડાવો, સાચી ફરજ સમજાવવી, ધાર્મિક, વ્યવહારિક, તેમજ ઉદ્યોગિક કેળવણીઓ સારી રીતે આપવી વિગેરે માબાપની ફરજ ઉપર ખૂબખૂબ ભાર મૂકયો હતે. અને તે માટે જુદા જુદા દાખલાઓ આપી, જુદી જુદી જાતની વ્યવસ્થાઓ સમજાવી દરેકને પોતાની ફરજ સમજાવી હતી. અને માત્ર ઠરાવ કરી બેસી નહિ રહેતાં ઠરાવોનું પોતે પાલન કરી, બીજા પાસે તેને અમલ કરાવવા તત્પર રહેવા આગ્રહ કર્યો હતો. . ત્યારબાદ ભાઈ ભીખુભાઈ છોટાલાલ મહેતાએ પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. ભાઈ ભીખુભાઈ પિોતે અશોક મિલમાં વિવીંગ માસ્તર છે અને પોતે વિલાયત જઈ તે કામમાં નિપુણતા મેળવી, તે વિષયમાં બહુ સારું જ્ઞાન ધરાવે છે, તેઓએ કેળવણીના વિષય ઉપર ખૂબખૂબ ભાર મૂકી કેળવણું કઈ જાતની, કેટલા દ્રઢ નિશ્ચયથી, તેને મેળવવાના જુદા જુદા ઉપાયો અને તેને માટે જોઇતા નાણું વિગેરેનો પુરેપુરો ખ્યાલ આપ્યો હતો. અને સર્વ દાનોમાં વિધાદાનને મોટું મહત્વ આપ્યું હતું. સ્ત્રી કેળવણી ઉપર તેમણે ખૂબ ભાર મુકયો હતો અને તેના ઉપરજ આપણી ભાવિ પ્રજાને આધાર છે તે સમજાવી દરેક બહેનોને પોતાની બાલિકાઓને સાચી આદર્શ ગૃહણિઓ થાય અને પિતાના બાળકોને દરેક રીતે ગુણ અને જ્ઞાનથી સુસજજ પેદા કરે એવી રીતે કેળવવા ભલામણ કરી હતી. તેમણે તે કેળવણી પાછળ ધનને વ્યય પુરતી રીતે કરવામાં આવે તો આપણી જ્ઞાતિની આખી સુરત બદલાઈ જાય તેવું તેઓ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું. જ્ઞાતિમાં એક પણ બાળક યા બાલિકા નિરક્ષર રહે તો તેને માટે આખી જ્ઞાતિને જોખમદાર ગણવી સર્વ ભાઈઓને કેળવણીને પછી તે ધાર્મિક, વ્યવહારિક, શારિરિક કે ઉદ્યોગિક હોય તે બધીને અપનાવી લઈ, પિતાની જેટલી શકિત હોય તેટલી શકિતથી, પૂરા જોરશોર સાથે તેઓએ તેને મદદ કરે તેમ જણાવ્યું હતું. તેમના આખા ભાષણમાં તેઓએ કેળવણુને બધી રીતે ઉત્તેજન આપવા સર્વ ભાઈઓને અનેક વખત વિનવવા પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ભાઈ નગીનદાસ દલસુખભાઈએ પ્રાસંગિક વિવેચન કરતાં જણાવ્યું કે આપણી સમક્ષ જે જે વિચારો મૂકવામાં આવે છે તેને રૂ૫ આપવાનું કામ સંમેલનનું છે. આપણી એકતા સ્થપાય (તડા દૂર થાય) આપ આપના ઝઘડા ભૂલી જવાય અને સમસ્તની દ્રષ્ટિએ વિચાર કરતા થઈએ તેજ આ સંમેલનને યેય છે. આપણે એકલ-દોકલને વિચાર કરવાનું નથી. પરંતુ આપણી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સમસ્ત કેમને વિચાર કરવાનું છે. અને જુનવાણી વિચારને છોડી દઈ જમાનાને અનુસરતા વિચારે આગળ કરી જમાનાની સાથે ચાલવાનું છે. વળી તેમણે આગળ ચાલતાં જણાવ્યું કે આપણામાં પૈસાને અભાવે અભણતા હોય, તેના કરતાં ભણવા તરફ અભાવ અને તાલાવેલી નથી તે છે. દીકરો ચાર પાંચ ચોપડી ભણે એટલે તુરત દુકાને બેસેડી દેવાની વૃત્તિ સેવવામાં આવે છે. માટે લોન સ્કિમને ખરેખરી અપનાવવી હોય, તે માત્ર પૈસા ભરીને આપણી ફરજ પુરી થઈ તેવું સમજવાનું નથી, પરંતુ જે ભાઈઓ આ કામ લઈ બેઠા છે તેઓના હાથ તમે ત્યારે જ મજબુત કરી શકશે કે જ્યારે તમે તમારા છોકરાઓને વધારે ને વધારે ભણાવવાની ઈતજારી રાખશે. ભાઈ નગીનભાઈએ માત્ર પૈસાને નહિ પરંતુ તેથી વિશેષ બધા ભાઈઓના તરફથી કેળવણી પામવાના પ્રયત્નમાં સહકાર માગી લોકોના મનમાં કેળવણી પ્રત્યેનો પ્રેમ વધારે જાગૃત કર્યો હતે. - ત્યારબાદ ભાઈ મણીલાલ માણેકચંદ શાહે કેટલીક કેળવણીની યોજનાઓ સમજાવી હતી અને વિવિધ પ્રકારે અને સહકારી ઘોરણે છાત્રાલયે વિગેરે ખેલીને વ્યવસ્થા કરવાનું સમજાવ્યું હતું. - વધારામાં તેઓએ નાની ઉમરમાં થતા દીકરા દીકરીઓના વિવાહ વડી કાઢયા હતા. અને તેનાં અનિષ્ટ પરિણામો સમજાવી સર્વને તેવા કામથી દૂર રહેવા સમજાવ્યું હતું. ત્યારબાદ ભાઈ મણીલાલ ભણસાળીએ સર્વ ભાઈઓને ઠરાવો કરવામાં, તેની હદે બાંધવા અને તેનું પાલન કરવા સંબંધી સુચના આપી, દરેક ઠરાવમાં પિતાની તે પ્રમાણેની વર્તવાની જોખમદારી સમજી ઠરાવો કરવાનું સમજાવ્યું હતું. અને ઠરાવો કર્યા પછી એક ડગલું પણ પાછું ન હઠવું પડે, તેવાજ ઠરાવ પસાર કરવા ચેતવણી આપી હતી. આપણે સ્વમાન સાચવીને જીવવું અને આગળ વધવું જોઈએ. આપણે ઍલરશીપ અને દાન ઉપર છવવું નથી. લેન સ્કિમની લેજના તે કાંઈ વિદ્યાર્થિઓને દાન આપવાની યોજના નથી. લોન કંડમાં પૈસા આપનારાઓએ સમજવું જોઈએ કે તેઓ પોતાના ભાઈઓને માટે આ ભંડેળ કરે છે, અને લોન લેનારાઓએ એ સમજવાનું છે કે, જે લઈએ છીએ તે પાછું આપવાનું છે. એટલે કે લેન કિમથી આપણું સ્વમાન જરા પણ ઘવાતું નથી. આવી રીતે તેમણે લેન સ્કિમને મુળ આશય અને તેનાથી થતા ફાયદા સમજાવ્યા હતા. તેમજ લેન સ્કિમનું કામ બરાબર નકકી ન થાય ત્યાંસુધી અત્રેથી કોઈએ ઉઠવું નહિ તેવો આગ્રહ કર્યો હતે. સ્ત્રી કેળવણીના મહત્વ ઉપર તેમણે ઠીક ઠીક ભાર મુક્યો હતો, અને તેનું મહત્વ સમજાવ્યું હતું. લોન સ્કિમના વહિવટ સંબંધમાં બેલતાં તેમણે જણાવ્યું હતું કે પૈસા આપનારાઓએ એટલું સમજવું જરૂરનું છે કે તેઓ જે પૈસા આપે છે તે પોતાનાં ભાઈઓને એટલે પિતાના અંગત સગાઓને જ ઉછીના આપે છે તેમ સમજવાનું છે. આગળ બોલતાં તેમણે જણાવ્યું કે રાજકીય બાબતોથી આપણે છૂટા પડી શકતા નથી. પરંતુ આપણે અમુક મર્યાદાઓ બાંધી છે તેમાં જ રહીને આપણે આગળ વધવું જોઈએ. ત્યારબાદ ભાઈ વાડીલાલ પારેખે જણાવ્યું કે હું કેળવણીની અગત્યતા જણાવવા માગું છું. ગામડામાં વેપાર તુટવા માંડે છે. બે ચોપડી ભણી પાંચ લાખની મુડી ભેગી કરે તે જમાને હવે રહ્યો નથી. માટે જ્ઞાનની હવે ખાસ જરૂર છે તેમજ જ્ઞાન દાન એ મોટામાં મોટું દાન છે. તેથી સર્વ ભાઈઓએ તેમાં મદદ કરવા તત્પર રહેવું જોઈએ. આપણી જ્ઞાતિમાં એક પણ માણસ અભણ રહે તેની Page #334 -------------------------------------------------------------------------- ________________ ager રા. રા. ભાઇ ગીરધરલાલ ભાગીલાલ જેએએ અગાડીના દેરાસરજીને વહિવટ સંકેલી સર્વે મિલકત મેોદીઆના દેરાસરજીના જીર્ણોધ્ધારમાં આપી મેાટી મદદ કરી છે. જેઓના પરિશ્રમે ગોધરાના પંચના ભાગલાને સાંધી એક કર્યુ છે. આ મહાન કાર્ય માટે ગેાધરા તેમજ પાંચે ગામ તેમને હમેશાં યાદ કરશે તેઓએ પોતાના ઉદાર હાથ લંબાવી આ પુસ્તક છપાવવામાં રૂા. ૨૫૧] આપ્યા છે. Page #335 --------------------------------------------------------------------------  Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ લાજ અને જોખમદારી આ મંડળને માથે છે. માટે સહુ ભાઈઓએ પોતપોતાની શકિત ગાપવ્યા સિવાય સક્રિય રીતે લેન સ્કિમમાં મદદ આપવી જોઇએ. એક વ્યવહારિક દ્રષ્ટિની વાત છે કે આપણા જેવા કમેંવાદને માનવાવાળા એટલું જરૂર સમજી લએ કે જેટલુ પુન્યના ચોપડે જમા કીધું હશે, તેટલુ પુન્યનુ ભાથુ પરભવમાં જમા થવાનુ છે, છોકરીઓને રોટલા કરતાં આવડયે હવે નહિ ચાલે. પારકું ધન ગણી ભણાવવામાં માખાપાએ પાછા પડયે નહિ ચાલે. અભણ છે।કરીઓને હવે તેા લેનાર નહિ મળે. છોકરીઓને વ્યવહારિક તેમજ ધાર્મિક શિક્ષણ મળે તેવા પ્રબંધ કરવા જોઇશે. આ બધું કરવા માટે સના સહકાર અને એકદિલની જરૂર પડશે. એક માણસથી આખીએ કામની સગવડ બની શકે નહિ. તેઓએ આગળ ચાલતાં કેળવણી ઉપર ટીકા કરનારાઓને તેમની ટીકાઓ કેટલી ભુલભરેલી છે તે સમજાવ્યુ હતું. અને જણાવ્યું હતું કે હું ત્રણ વખત વિલાયત જઈ આવ્યો છુ ને મેં ધર્મની વિરૂધ્ધ દિલથી, મનથી અને તનથી કાંઈજ કર્યું" નથી. કેળવણી પામેલાઓને ધર્મથી ભ્રષ્ટ કહેનારા માત્ર તેમના ભણતરની ઇર્ષા કરે છે. આપણી સ્કુલામાં ધાર્મિક શિક્ષણ નથી અપાતું તે જાણવા છતાં આપણા બચ્ચાંઓને ધાર્મિક શિક્ષણ આપવા માટે કેટલા પ્રયત્ન કર્યો છે તે આપણે આપણી જાતને પૂછીએ. આપણે આપણી ત્રુટીઓ જોવી જોઇએ. મગમાં આવી જઇ ઉપરાઉપરી ઠરાવા મોકલીએ છીએ. દરેકને ધણું કરી નાંખીએ એવું થાય છે. પણ હું જોઉં છું તે મને લાગે છે કે “ દમડે ઉંટ પણ દમડા કયાં” એ વાત જોવામાં આવે છે. બધા કામ કરવા આતુર હેાઇએ પરંતુ પૈસા વિના કાંઈ ગાડુ આગળ ચાલે તેમ નથી. આપણે આપણી શકિત ગાપવ્યા સિવાય સંગઠિત રીતે પાંચે ગામના લાભની ખાતર જેટલું બને તેટલુ બધુએ કરવું જોઇએ, દાખલા તરીકે આપણે આપણા ગયા સમેલનના ત્રીજો ઠરાવ સર્વાનુમતે અપનાવી લીધેા છે. આ કાંઈ એન્ડ્રુ થયુ નથી. આ રીતેજ દરેક કામ થવું જોઇએ. ત્યારબાદ ભાઈ વાડીલાલ છગનલાલે જણાવ્યુ કે માઇક્રોફાન જેવી નીર્જીવ વસ્તુ આપણા દરેકના કાનમાં અવાજ પહેોંચાડે છે, પરંતુ આપણે સજીવ આપણા અવાજ અંદર ઉતારી શકતા નથી, તેજ આપણે જોઇ તે ભૂલ સુધારીએ તેજ આપણુ ગાડુ આગળ ચાલશે. કુટુંબમાં મતભેદ હાવા છતાં એકસપથી ઘર નિભાવે જએ છીએ તેવીજ રીતે આપણામાં મતભેદ હોય તે પણ એક વિચારે કામ કરવુ જોઇએ એટલે કે એકબીજાને અપનાવી લેવા જોઇએ. કારણ કે જૈન ધર્મ પ્રમાણે કેવળજ્ઞાન ન મળ્યું હોય ત્યાંસુધી આપણે અધુરા તા છીએજ. માટે દરેકનાં વિચારોની સમતુલના કરી એક નિણૅય ઉપર આવવાનું છે. આર્ય સંસ્કૃતિના મુળ પાયા ધર્મ, અર્થ, કામ તે મેક્ષ છે. ગૃહસ્થાના સંસાર વ્યવહારિક અને ધાર્મિક કેળવણીથી શાભે છે. આપણે જ્ઞાતિનું શ્રેય કરવા અને તે કેમ થાય તેના નિણૅય કરવા એકત્ર થયા છીએ એટલે વિચારોની આપલે પછી કદાચ આપણે એકમત ન થઇએ અને કઇ ચીજ અમલમાં ન આવે તો પણ કાઇએ રીસાઈ નહિ જતાં એકત્રતાની ભાવનાને વળગી રહેવાનુ છે. ; ત્યારબાદ તુરતજ બંધારણના ખરડા કાર્યવાહિ કમિટિએ કરેલા સુધારાવધારા સાથે પાસ કરવા રજુ કરવામાં આવ્યા હતા. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ બંધારણને ખરો. * બંધારણને ખરડો રજુ થતાં પ્રમુખશ્રીએ તે ઉપર નીચે પ્રમાણે જણાવ્યું હતું. આ બંધારણના ખરડાની ના દરેક પ્રતિનિધિભાઈઓને અપાઈ ગઈ છે. કાર્યવાહિ કમિટિએ પરમ સિસે તેમજ ગઈ કાલે તે ઉપર ખુબખુબ ચર્ચા કરી છે. લઘુમતિ એકમને અન્યાય ન થાય અને સહુને સહકાર મળે તથા સહુને ન્યાય મળે એ રીતિએ બંધારણ ઘડાયું છે. બંધારણમાં સ્ત્રીઓ તેમજ વિદ્યાર્થિઓને માટે સ્થાન અપાયું છે. એ આપણી સામે મંજુરી માટે ભાઈ નગીનભાઈ વકીલ રજુ કરશે. તરતજ ભાઈ નગીનભાઈ વકીલે બંધારણનો ખરડો રજુ કરતાં એક બાબત તરફ સંમેલનનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું તે એ કે આ બંધારણમાં જે પાંચ એકમ છે તેમાં ત્રણ એકમ વસ્તીના પ્રમાણમાં મેટા છે. બાકીના બે નાના એકમો છે તેમનામાં આ શંકા ન રહે તે માટે કલમ ૧૪ તથા ૧૫ માં જોગવાઈ કરવામાં આવી છે. આટલું કહી તેમણે બંધારણની કલમ વાર સમજ આપવી શરૂ કરી હતી. હેતુઓમાં સુધારાની દરખાસ્ત, ' હેતુઓમાં સુધારાની દરખાસ્ત રજુ કરતાં ભાઈ નગીનદાસ દલસુખભાઈએ જણાવ્યું કે ઉદેશમાં ધાર્મિક, આર્થિક અને સામાજીક ઉન્નત્તિ” જણાવ્યું છે. તેમાં રાજકીય શબ્દ ઉમેર જોઈએ. દેશ પરાધીન છે એટલે રાજકારણના સ્પર્શથી આપણે દૂર રહી શકીએ નહિ, દરેકે દરેક વસ્તુમાં રાજકારણ છે, પરંતુ જે આપણને રાજકારણની ભડક હોય તે “રાજકીય” ને બદલે “સર્વદેશીય” શબ્દ મુક જોઈએ. આપણે જે બંધારણ ઘડીએ તે ભવિષ્યને ખ્યાલ રાખીને જ ઘડીએ. ઉપરના સુધારાને કટર કાન્તીલાલ માણેકલાલ તથા ગાંધી રમણલાલ છગનલાલે ટેકો આપ્યો હતે. ત્યારબાદ પરિખ નગીનદાસ બાલાભાઈ કપડવંજવાલાએ સર્વ દેશીય અને રાજકીય એ બેઉને બદલે દેશની ઉન્નત્તિ એ શબ્દોને ઉમેરવાને સુધારે મુક્યો હતો, અને જણાવ્યું કે રાજકીય શબ્દ હશે, તે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય લડત ઉપસ્થિત થાય ત્યારે જરૂર વધે આવશે. બાદ આ દરખાસ્તને વિરોધ કરતાં ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે જણાવ્યું કે આ બાબત ઉપર કાર્યવાહિ કમિટિમાં ખૂબખૂબ ચર્ચા થઈ હતી. આ સંસ્થાને રાજકીય સંસ્થા બનાવવી તે બરાબર નથી. આ સંસ્થાનું ધ્યેય સામાજીક ઉન્નત્તિ છે. આપણે “સામાજિક” શબ્દના વર્તુલથી બહાર જવું તે બરાબર નથી. હજુ આપણને પગ આવ્યા નથી. આંખ માડતાં આવડતી નથી. એવી સ્થિતિમાં કાલે દેશમાં ગમે તે વાતાવરણ ઉભું થાય તે હેજે આપણી સંસ્થાને અડચણ આવે. સર્વ ભાઇઓની સંમતિ મળે એ પ્રમાણે નિર્ણય કરવાનો છે. રાજકીય શબ્દ દાખલ કરવા પહેલાં, આગળ જતાં સંસ્થા ભયમાં આવી પડે નહિ તે માટે વિચાર કરવાનું છે. મહા મહેનતે આ બએ વર્ષના પ્રયત્ન પછી આટલી શાન્તિથી પાંચે ગામના ભાઈએ ભેગા મળી એકબીજાના વિચારોની આપલે કરવા ભાગ્યશાળી થયા છીએ. મારા સમજવા પ્રમાણે આ સુધારે મુળ પાયામાંજ ઘા કરનારે છે માટે આ સંસ્થાના ઉદ્દેશોમાં “રાજકીય” શબ્દ ઉમેરવા જેવું નથી. તે ઉપર આપ સહુનું ધ્યાન ખેંચું છું. આપણે “રાજકીય” કામ કરવું હોય તે બીજી રીતે જુદુ સંગઠન કરી રાજકીય પ્રવૃત્તિ કરવી જોઈએ. ભાઈ વાડીલાલના મતને મળતા થઈ ભાઈ મફતલાલ રતનચંદ પરીખે પણ “રાજકીય” શબ્દને વિરોધ કર્યો હતે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ભાઇ મણીલાલ ભણસાળીએ પોતાને સ્વદેશીની ભાવનાવાળા હેવાનુ જણાવી કાંગ્રેસને દાખલેો ટાંકયા હતા, અને ધીમે ધીમે પ્રગતિ કરવા જણાવ્યું હતું. અને કહ્યું કે આપણે ડરપોક છીએ એમ નહિ માનશે। પણ આ આપણી શરૂઆત છે. એટલે તેની જે મર્યાદા બાંધીએ તે બાહોશીથી બાંધવી જોઇએ. હું આ સુધારાના વિરેધ કરૂ છું. ભાઈ મણીલાલ માણેકચંદે વિરોધ કરતાં આખા બીજા ફકરાને કાઢી નાખવા સુચન કર્યું હતું. " આ બધાનું સમર્થન કરતાં પ્રમુખશ્રીએ સ્વાગત પ્રમુખના ભાષણના ઉલ્લેખ કરી “ કુમળા બાળક પર અતિ ઉત્સાહમાં આવી વધુ મેજો ન લાદવા” એ શબ્દો ટાંકી કહ્યું કે હજુ આવા સુધારા માટે ચાર બલ્કે વધુ વર્ષ રાહ જોવી પડશે. તેમ કહી આ સુધારા પાઠે ખેંચી લેવા માટે વિનંતિ કરી હતી. તુરતજ ભાઇ નગીનદાસ દલસુખભાઇએ પોતાના સુધારા પાછે ખેચતાં જણાવ્યું કે મારા સુધારા ઉપર જે ચર્ચાઓ થઇ છે અને પ્રમુખશ્રીએ જે નુકચેતિની કરી છે. તેમજ આ મડળના સંચાલકો અને ભીન્ન ભાઇ જે મત ધરાવે છે તે જોતાં અને ‘ હાલ અડચણ ન નાંખા ભવિષ્યમાં જરૂર હશે તેા સાથ આપીશું” એ ખાત્રીને વધાવી લઈ હું મારા સુધારા પાછા ખેંચી લઉં છું. . આથી થોડાક શબ્દોના ફેરફાર સાથે સંસ્થાના હેતુ અસલ ખરડામાં જણાવ્યા મુજબના સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરના ૩-૪૫ મિનિટે ચાહપાણી માટે સભા મુલતવી રાખી હતી. જે પાછી ૪-૧૫ મિનિટે શરૂ થઇ હતી. ૪-૧૫ મીનીટે બેઠક પાછી શરૂ થતાં બંધારણની એક પછી એક કલમા હાથ ધરવામાં આવી હતી. થોડા ઘણા શબ્દોની ફેરબદલી કરી એક પછી એક બધારણની કલમો મંજુર થઈ હતી. ત્યારબાદ પ્રતિનિધીઓની સંખ્યા બાબત હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહી કમિટીની ભલામણ મુજબ પ્રતિનિધીઓની સખ્યા વધારી તેમજ સ્ત્રી પ્રતિનિધી અને વિધાર્થી પ્રતિનિધીઓના સમાવેશ કરી કુલ પ્રતિનિધીઓની સંખ્યા જે પહેલાં ૭૫ ની હતી તેના બદલે ૧૦૧ ની ઠરાવવામાં આવી હતી. ઉપરોકત પ્રતિનિધી–સખ્યાની બાબતમાં ખુલાસા કરતાં રા. રા. ગાંધી નગીનદાસ વાડીલાલ વકીલે જણાવ્યુ` કે સ્ત્રી પ્રતિનિધીઓની જગ્યાએ સ્ત્રી પ્રતિનિધીઓનીજ ચૂંટણી થઇ શકશે. તેમની જગાએ પુરૂષો આવી શકશે નહિ. વિદ્યાર્થીઓને જે પ્રતિનિધીત્વ આપવામાં આવ્યું છે તે તેમને તેમની જુવાન અવસ્થામાં કેળવણી મળે, અનુભવ મળે અને મડળના કામમાં રસ લેતા થાય એ દ્રષ્ટિથી અપાયેલું છે. દરેક એકમના પ્રતિનિધીઓની ચૂંટણી કરવાની સત્તા તે તે એકમની રહેશે. તમામ પ્રતિનિધીઓને સરખી સત્તા રહેશે. એટલે કે સ્ત્રીઓ અને વિદ્યાથી પ્રતિનિધીઓની સત્તા જરાપણ ઓછી રહેશે નહિ, તેમજ પ્રમુખ સાહેબે કાઢ કીધેલા પ્રતિનિધીઓની સત્તા પણ બધાના જેટલીજ રહેશે. ત્યારબાદ રા. રા. વાડીલાલ મનસુખરામ પારેખે જણાછ્યું કે ઉપર જણાવ્યા મુજબ પ્રતિનિધીઓની સંખ્યામાં વધારો કરવાથી ગોધરામાં એ પાંચ વચ્ચે જે ગેરસમજ હતી તે દુર થઇ છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ છેવટે પ્રમુખશ્રીએ પ્રતિનિધીની સંખ્યા સંબંધમાં દરેક એકમના ટેકાની સુચના કરતાં કપડવંજ તરફથી રા. કસ્તુરભાઈ દોશીએ, મહુધા ચુણેલ-કાનમ અને સુરત તરફથી રા. મણીલાલ ભણસાળીએ, ગોધરા તરફથી રા. છોટાલાલભાઈએ, લુણાવાડા-વીરપુર તરફથી રા. શાન્તિલાલ વકીલે ને વેજલપુર તરફથી રા. મણીલાલ મહાસુખભાઈએ ટેકો આપ્યો હતો. આ પછીની કલમે એક પછી એક કાર્યવાહી કમિટીની ભલામણ મુજબ થોડા શબ્દોની ફેરફારી સાથે પસાર થઈ હતી. પ્રમુખની ચૂંટણી બાબતની કલમ હાથ ધરતાં રા. નગીનભાઈ વકીલે જણાવ્યું કે જે ગામે સંમેલન ભરાવાનું હોય ત્યાંના સ્થાનિક પ્રમુખ લેવા જોઈએ તેવું કશું નથી પરંતુ પ્રમુખ વિસા નીમા જૈન જ્ઞાતિના હોવા જોઈએ. પ્રમુખ નિમવાની સત્તા અધિવેશન બોલાવનાર એકમની છે પરંતુ પ્રમુખ સ્થાનિક ચુંટવા કે બહારના ચુંટવા તેનું સ્પષ્ટિકરણ ખરડાની કલમમાં કરવામાં આવેલું નથી તે નકકી કરવું જોઇએ. આથી ડોકટર ભાઈ માણેકલાલ નરસીદાસે પ્રમુખની ચૂંટણીની કલમ સંબંધમાં જણાવ્યું કે સ્વભાવીક રીતે સ્વાગત પ્રમુખ તે ગામના હોયજ, એટલે અધિવેશનના પ્રમુખ જે સ્થાનિક હોય તે તે બરાબર થશે નહિ. રીવાજ એવો છે કે જે પ્રાન્તમાં કેગ્રેસ ભરવાની હોય તે પ્રાન્તનાં નહિ પણ બહારના પ્રમુખ હોય છે. એટલે બહારના પ્રમુખ ચૂંટવા એજ સાધારણ રહે છે. આપણી બાબતમાં એવું છે કે આપણે પ્રતિનિધિઓની ચૂંટણી કરતા નથી. પરંતુ દરેક એકમ પસંદ કરીને મોકલે છે. જ્યારે દરેક એકમ પિતાના પંચે તરફથી પ્રતિનિધિઓ મોકલે છે અને પાંચે ગામના પંચના, જેને આપણે સરનશીન માન્યા છે, તેજ પ્રમુખ તરીકે આવે તે વધારે ઇચ્છવા જોગ છે. જ્યારે આપણે પ્રતિનિધિઓની ચુંટણીનું તત્વ ખલ કરીશું ત્યારે આપણે પ્રમુખની ચુંટણી કરવાનું પણ દાખલ કરીશું. ત્યાં સુધી આપણું સરનશીન શેઠ બાબુભાઈ મણીભાઈને પ્રમુખ તરીકે રાખીશું. માટે પ્રમુખની ચુંટણી અત્યારે કરવાની હેય નહિ. આપણે પગેનેજ અને તેમની મારફતેજ બધું કરવાનું રાખીશું તેજ ઠીક પડશે. અમારા ગોધરાના યુવાનોએ મરણ પાછળનાં જમણે બંધ કરાવવા ખુબજ મહેનત કરેલી પણ તેમાં ફત્તેહ મળેલી નહિ, પણ જ્યારે આપણા મંડળના સંમેલનમાં એવો ઠરાવ થયો ત્યારે દરેક પંચોએ તેને વધાવી લીધું અને તેને અમલ થયો. એટલે હાલ તુરત આપણે પંચ અને બધા પંચના સરનશીન કાયમ રાખીએ તે બરાબર છે. માટે ચુંટણીની કલમ રદ કરવા મારી વિનંતિ છે. આથી આના ખુલાસામાં રા. નગીનદાસ દલસુખભાઈએ જણાવ્યું કે, ચૂંટણીની કલમ બંધારણમાં મજુદ રાખવી જોઈએ. પરંતુ જેમ ડે. માણેકલાલભાઈએ કહ્યું તેમ પ્રતિનિધિઓની ચુંટણીની પ્રથા દાખલ થએ પ્રમુખની ચુંટણી દાખલ કરીશું. ત્યાં સુધી શેઠ બાબુભાઈ આપણા પ્રમુખ તરીકે કાયમ રહે તે બરાબર છે. આટલા વિવેચન પછી સંમેલને ડે. માણેકલાલભાઈની સુચનાને વધાવી લીધી હતી, તેમજ તાળીઓના ગડગડાટ વચ્ચે ચૂંટણીની કલમ મંજુર રાખી હતી. આ પછી થોડી બીજી કલમે થોડા ઘણા સુધારા વધારા સાથે પાસ કરી સાંજના છ વાગ્યા હોવાથી, દીવસની બેઠક બરખાસ્ત જાહેર કરી અને કામને બેજ વધુ હોવાથી, બેઠક રાતના સાડાસાત વાગે પાછી શરૂ કરવાની જાહેરાત કરી હતી. Page #340 -------------------------------------------------------------------------- ________________ २८७ રાતની બેઠક તા. ૨૯-૧૨-૪૫ બરાબર રાતના સાડાસાત વાગે નિયુક્ત કરેલા ટાઇમે બેઠકની શરૂઆત થઇ હતી અને બંધારણની એક પછી એક કલમા હાથ ધરવામાં આવી હતી. સંમેલનના કાર્મ સંબંધી ચર્ચા કરતાં ભાઇ નગીનદાસ વકીલે જણાવ્યું કે કેટલાકેાનું એવુ માનવું છે કે કેારમની બાબતમાં મેટા એકમેવાળાઓને વધુ તક આપવામાં આવી છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે, નાના એકમેાનુ હિત જોતાં એવી સ્થિતિ પેદા ન થવી જોઇએ કે બહુમતિનું કામ નાના એકમા અટકાવી શકે. માત્ર એટલા પ્રશ્ન રહે છે કે સ ંમેલન કારમના અભાવે મુલત્વી રહે તે પછી કયારે ભરવું તે નક્કી કરવું જોઇએ. આ પ્રશ્ન ઉપર પ્રમુખશ્રીએ સુચવ્યું કે દરેક એકમ ઉપર તારથી ખબર આપી બરાબર ૪૮ કલાક પછી મુલત્વી રહેલુ સ ંમેલન, જે પ્રતિનિધિએ આવેલા હાય તે પ્રતિનિધિ, વગર કારમે ભરી શકે. આના ઉપર સુધારેા રજુ કરતાં ભાઇશ્રી રા. ચીમનલાલ ડાહ્યાભાઇએ ૪૮ કલાકના બદલે બે દીવસ રાખવા એમ સુચના કરી હતી, આથી એ પુરા દીવસ બાદ સંમેલન મળશે તેમાં કારમની જરૂર રહેશે નહિ” એમ ઠરાવી તે કલમ પાસ કરી હતી. : ત્યારબાદ વધુ કલમે એક પછી એક હાથ ધરતાં થેાડા બ્રા સુધારા વધારા સાથે પાસ કરવામાં આવી હતી. મંડળના વાર્ષિક ચાલુ ખરચતે પહેાંચી વળવા રા. વાડીલાલ મનસુખરામ પારેખે જણાવ્યું કે દરેક એકમે કેને કાઈ ફાળા આપવા જોઇએ અને તેને માટે કાÖવાહિ કમીટીમાં દરેક એકમે પેાતાની વસ્તીના પ્રમાણમાં દર માણસે અંદાજે ચાર આના અથવા તેથી વધુની ગણત્રીએ જેટલી રકમ થાય તેટલી એછામાં ઓછી મેાકલવી જોઇએ તેમ ઠરાવ્યું હતું. આ પ્રમાણે જણાવતાં દરેક પ્રતિનિધિએ એ તેના સ્વીકાર કર્યાં હતા. આવી રીતે બધારણની એકેએક કલમ પસાર થતાં રૃા. નગીનભાઈ વકીલે આખુ` બંધારણુ સુધારા વધારા સાથે વાંચી જઇ મંજુર કરવાની દરખાસ્ત મુકી હતી અને તેને બધા પ્રતિનિધિઓએ મ ંજુરી આપવાથી તે મંજુર થયાનું જાહેર કર્યું હતું. તુરતજ રા. નગીનભાઈ દલસુખભાઇએ આ બંધારણ ઘડનાર કમીટીને અને તેમાં ખાસ મહેનત લઇ તૈયાર કરનાર ભાઈ નગીનભાઇ વકીલ, ભાઈ અજીતભાઈ મણીભાઈ તથા લુણાવાડાવાળા ભાઇ શાન્તિભાઈ વકીલના આભાર માનવા દરખાસ્ત રજુ કરી હતી જેને ગાધરાવાળા રા. ગાંધી રમણલાલ છગનલાલે ટેકે। આપ્યા હતા, આ પછી તુરતજ રાતના દસ વાગેલા હેાવાથી આ બેઠક બરખાસ્ત જાહેર કરવામાં આવી હતી અને આવતી કાલની બેઢક બરેાબર બારના એક વાગે શરૂ થશે એમ જાહેર કરવામાં આવ્યું હતું. Page #341 -------------------------------------------------------------------------- ________________ २८८ ત્રીજો દીવસ ૩૦–૧૨-૪૫. બપોરના એક વાગે સ ંમેલનની બેઠક શરૂ થઈ અને એક પછી એક ઠરાવા હાથમાં લેવામાં આવ્યા. ઠરાવ પહેલા –રા. રા. સામાભાઇ પુનમચંદ વકીલે એ જુદા જુદા ઠરાવા એકી સાથે રજી કર્યા હતા. (૧) સંમેલન પ્રસ ંગે નીધા લખાવવા બાબત. (૨) સંમેલન પ્રસ ંગે વ્યાયામ હરીફાઇ બાબત. નિબંધ હરીફાઇના સમર્થ્યનમાં ખેાલતાં રા. રા. સામાભાઇએ જણાવ્યું કે વીદ્યાર્થી એ ઘણું વાંચે છે પરંતુ તેમને પચાવવાના સમય મલતા નથી. તેથી કરીને જો આપણે તેમને સ્પર્ધામાં ઉતરવા માટે નિબંધ લખવાનુ સોપીશુ તે વિદ્યાર્થી એએ વિચારવું પડશે. દાખલા તરીકે પ્રમુખશ્રી પોતે “જ્ઞાતીની સુધારણા” માટેના નિબંધ લખવાનું પસદ કરે અને તેવા નિબંધો વિદ્યાર્થી એ પાસે માગે તે જ્ઞાતીને ઉંચે લાવવા માટે કઈ કઈ યોજના ધડવી તે બાબતના જુદા જુદા વિચારે વિદ્યાર્થીએ તરથી આપણને સ્હેજે સાંપડશે. તેમજ વિધાથી એ જાતે વીચારવંત બની જ્ઞાતીની સુધારણા બાબતના વિચાર કરતા થશે. આજ વિધાર્થી એ આપણી જ્ઞાતીના ભાવીના સંચાલકે છે. છેવટે આવા બધા નિબંધોનું તાત્પર્યં કહાડી કેળવણી કમિટી સ ંમેલન સમક્ષ રજુ કરે. આપણે જાણીએ છીએ કે આપણામાં ત્રણ પ્રકારના વિચાર વર્ગ છે. એક વૃધ્ધોનો કે જેમને ચાલુ જમાનાના સ્પર્શ પણ થયા નથી, બીજો વર્ગ સમેલનની જવાબદારી લેનારા કે જે ઉમરે પુખ્ત હેાવા છતાં જમાના સાથે આગળ વધવા માગે છે અને ત્રીજો વર્ગ તે યુવાનોને છે. આ યુવાનો પાસે નિબંધો લખાવી તેમના વિચારો કઈ દીશા તરફ ધસડાઈ રહ્યા છે તેનો ખ્યાલ સમેલનની જવાબદારી ઉપાડનારાઓને મળે તો તેને યોગ્ય દોરવણી આપવાની તેમને તક મલે, એટલે કે યુવાનેની માનસીક સ્થિતીને પુરા ખ્યાલ સમેલનના સંચાલકોને આપોઆપ મળે આવી રીતે નિબંધની હરીફાઇ ગોઠવવાના મૂળભુત સીધ્ધાંત હું રજુ કરૂં છું. વ્યાયામ હરીફાઇને લગતા ઠરાવ સબંધમાં તેમણે જણાવ્યું કે હાલના જમાનામાં પહેલાંની આપોઆપ મળતી કસરત, જેવી કે રમત ગમતા, ગેડીદડા, ગીલીડા, વીગેરે અનેક જાતની રમતો છોકરીઓમાટે દળવાની, પાણી ભરવાની, વીગેરે અનેક જાતની કસરતે આ બધુ અદ્રશ્ય થઈ ગયું છે. શારીરીક સ્થિતી કથળતી જાય છે. એટલા માટે શારીરીક શ્રમને ઉતેજન આપવુ જોઇએ. અને તેમ કરવાથી મનના ગુણો, મનની મજબુતાઈ, નીર્ભયતા, નીડરતા વીગેરે શકિત કેળવાશે અને વધશે. હરીફાઇ ગોઠવવામાં આવે તો તે તરફ યુવાનેાનું લક્ષ જરૂર દોરવાય અને પ્રતિક્રમણ અને પુજામાં જેમ . પ્રભાવનાએ થાય છે તેમ આ વ્યાયામ હરીફાઇને પણ ઈનામરૂપી પ્રભાવના કરી ઉતેજન આપવામાં આવે, તે જરૂર તેનાં ફળ સારાં આવે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપરના બેઉ કરાવોને ટેકો આપતાં રા. રા. ભાઈ નગીનદાસ દલસુખભાઈએ જણાવ્યું કે જેઓ પિતાના વિચારે બહાર મુકવા રહેજે અચકાય છે તેઓની મુશ્કેલી આ નિબંધ લેખનથી દૂર થઈ જશે. તેમજ વિદ્યાર્થિઓ ક્યા વિચાર-પ્રવાહ તરફ ખેંચાઈ રહ્યા છે તે પણ જણાઈ આવશે. વ્યયામ હરીફાઈ બાબત બેલતાં તેમણે જણાવ્યું કે યુવાન છોકરા છોકરીઓ અને બાળકે શારીરીક સ્થિતીમાં પછાત છે. ગામેગામ વ્યાયામશાળાઓ ખુલે એ જરૂરનું છે. અને એ દીશામાંજ આ પગલું છે. સંમેલનના સ્થળે આવી હરીફાઈ રચાય તે જરૂર સરસ વાતાવરણ જામે. ઉપરના બંને કરાવે મંજુર થયા બાદ ભાઈ નગીનભાઈ દલસુખભાઈએ જાહેર કર્યું કે નિબંધ હરીફાઈ તેમજ વ્યાયામ હરીફાઈ માટે રૂપીઆ એકાવન એકાવન ઇનામે વહેંચવા માટે ભાઈ સોમાભાઈ પુનમચંદ તરફથી આપવામાં આવશે. ઈનામ કેટલી રકમના અને દરેક હરીફાઈમાં કેટલાં કેટલાં વીગેરે વિગત પ્રમુખશ્રી યોગ્ય ટાઈમે જાહેર કરશે. ઠરાવ બીજે -ત્યારબાદ તળાજા મુર્તી ખંડન હમેને વીરેધ દર્શાવતે ઠરાવ રા. રા. ભાઈ ગીરધરલાલ હેમચંદે રજુ કર્યો હતો અને તેને રા. રા. ભાઇ મણીલાલ લલુભાઈએ ટેકો આપતાં તે સર્વાનુમતે પસાર થયે હતે. દરમીઆન મેનેજીંગ કમીટીના સભ્યોની નામાવલી તૈયાર થઈ ગએલી હોવાથી ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે તેની જાહેરાત કરી હતી. સાથે સાથે ગામેગામ સ્થાનિક સેક્રેટરીઓની પણ નીમણુક કરવામાં આવી હતી તેની પણ નેંધ લીધી હતી. વિગત નીચે મુજબ – મેનેજીંગ કમીટીના સભ્યો :– પરીખ રમણભાઈ મણીભાઈ પ્રમુખ. ભણસાળી મણીલાલ ચુનીલાલ, સેક્રેટરી. પરીખ છોટાલાલ મનસુખભાઈ કેશાધ્યક્ષ) શાહ મણીલાલ ગીરધરલાલ, સેક્રેટરી કાષ્ટ. કપડવણજ : વેજલપુર:પારેખ વાડીલાલ મનસુખરામ ગાંધી રતીલાલ પાનાચંદ ખેમચંદ હેકટર રમણલાલ વાડીલાલ ગાંધી શાંતીલાલ મુળચંદ ગાંધી નગીનદાસ વાડીલાલ ગાંધી નગીનદાસ ગબુભાઈ લુણાવાડા વીરપુર :દેસી કસ્તુરભાઈ નગીનદાસ ગાંધી શાંતીલાલ ગુલાબચંદ પરીખ નગીનદાસ બાલાભાઈ શાહ ચીમનલાલ રાયચંદ શાહ નગીનદાસ ચુનીલાલ ગોધરાશાહ ગીરધરલાલ હેમચંદ મહુધાચુણેલ-ક્લનમ-સુરત:ગાંધી રમણલાલ છગનલાલ મહેતા ભીખુભાઈ ટાલાલ શાહ નગીનદાસ મહાસુખભાઈ મનસુખભાઈ શાહ હીંમતલાલ જીવાભાઈ શાહ રતીલાલ શામળદાસ દેસી શામળદાસ ભુરાભાઈ દેસી મણીલાલ લલુભાઈ જગજીવનદાસ શાહ મણીલાલ માણેકચંદ Page #343 -------------------------------------------------------------------------- ________________ २८० ઉપર પ્રમાણે કુલે મેનેજીંગ કમીટીના ચોવીસ સભ્યો થાય છે. બધારણની કલમ ૧૬ પ્રમાણે કુલે પચીસ સભ્યો જોઇએ, પરંતુ પ્રમુખશ્રીની જગ્યા, હાલ તુરત રા. રા. શેઠ બાબુભાઈ મણીભાઇને નીમી, બીજો ઠરાવ ના કરીએ ત્યાંસુધી કાયમની ઠરાવી હોવાથી, તેમજ પાક્ક્ષા અધિવેશનના પ્રમુખને ચાલુ અધિવેશનના પ્રમુખ એમ બે જગ્યા એકજ પ્રમુખથી રોકાતી હોવાથી સભ્યા પચીસને બદલે ચાવીસ થાય છે. સ્થાનિક સેક્રેટરીએ : પરીખ નગીનદાસ બાલાભાઈ શ્રી. અષ્ટાપદજીની ખડકી, કપડવણજ પરેખ માણેકલાલ મહાસુખભાઈ, વસનજી અંદરજીવાળા, ગોધરા. દોશી મણીલાલ પાનાચંદ વસનજી, સાથરી બજાર ગાંધી રતીલાલ પાનાચંદ ખેમચંદ ખરસાલીઆ થને (સ્ટે. ) વેજલપુર. શાં. અમૃતલાલ લલ્લુભાઈ, પીપલી બજાર, લુણાવાડા. દેશી ગાંડાલાલ નગીનદાસ બજારમાં, મહુધા. દોશી શામળદાસ ભુરાભાઈ, બજારમાં, ચુણેલ. શા. નગીનદાસ દલસુખભાઇ, મહાજનવાડા, માંડવીની પાળ, અમદાવાદ. શા. હીરાલાલ વાડીલાલ, સ્વદેશી મારકીટ, બીજે માળે, મુંબઈ, ઠરાવ ત્રીજો ;ત્યારબાદ ભાઇ રમણલાલ સોમાભાઇ ડૉકટરે ઉન્હાળાની રજાઓમાં વિધાર્થીઓના તાલીમવર્ગ ખાલવા બાબત વીચાર કરવા અને એક વગદાર કમિટી નીમવા કાર્યવાહી કમિટીને સત્તા આપતા ઠરાવ રજી કર્યાં હતા. સમર્થનમાં તેઓએ જણાવ્યું કે આવા તાલીમ વર્ગ ખાલવાથી તેમાં ચર્ચા, વાર્તાલાપ, વ્યાયામ, સમુહજીવન, વીનય, વીવેક, સ્વચ્છતા, નીડરતા વીગેરે અનેક પ્રયોગો થશે તેમજ ગુણ કેળવાશે. વહેવારીક સાથે ધાર્મિક કેળવણી પણ આપી શકાશે. આને ભાર આજના વિદ્યાર્થીએ સ્વતંત્રપણે ઉપાડી શકે છે. વિદ્યાર્થીઓને ઘેરવવાની અને તેમને ઉત્તેજન આપવાની જરૂર છે. આ જમાનામાં સંકુચિત માનસ ચાલે તેમ નથી. જ્ઞાતીની ઉન્નતી તેમજ દેશની ઉન્નતી માટે આ યેાજના સ્વીકારી લેવા મારી સર્વને વિનતી છે. ખરચના કારણે આ ઠરાવ વેગળા મુકાવા ના જોઇએ. અને સર્વે ભાઈએ કાર્યવાહી સમિતીના ઠરાવમાં જણાવ્યા મુજબની સત્તા આપવાને સ ંમત થશે. આ ઠરાવને રા. રા. રમણલાલ છગનલાલ ગાંધી ગોધરાવાલાએ ટૂંકા આપતાં તે સર્વાનુમતે પસાર થયા હતા. ઠરાવ ચાથા :-ભોજનશાળા અંગેના ઠરાવ કાર્યવાહી સમિતીમાં ચર્ચાએલા હેાવાથી અને તે મુજબ દરેક ઠેકાણે ભેજનાલય ચાલુ કરવામાં આવે તે ઈચ્છવા જોગ હોઈ તે માટે ભલામણ કરતા ઠરાવ રા. રા. શા. નગીનદાસ દલસુખભાઇએ રજુ કરતાં પસાર થયા હતા. Page #344 -------------------------------------------------------------------------- ________________ ઠરાવ પાંચમે : રડવા કુટવાના રીવાજોને નાબુદ કરવા બાબતને ઠરાવ અ.સૌ. બેન મેનાબેન વાડીલાલ પારેખે રજુ કરતાં જણાવ્યું હતું કે આ રીવાજ તદન નાબુદ કરજ દએ. આ રીવાજ નિંદનીય છે, તેમજ આર્તધ્યાન કરાવનાર છે. કુદરતી રીતે દરેક માણસને પિતાનું સબંધી ગુમાવતાં રડવું જરૂર આવે એને માટે કંઈ વધે હોય નહી. પણ જેઓ રડવા સાથે રડવા લાગે છે અને કુટવા સાથે કુટવા લાગે છે તે રીવાજ સામે જરૂર વધે છે. આપણે ખરી રીતે મરનારના સંબંધીને સંસારની અસારતા અને જૈન ધર્મની શૈલીએ કર્મની ઘટનાઓ રજુ કરી શાંતવન આપવું જોઈએ. નહી કે રડવા અને કુટવાને પ્રોત્સાહન આપવું જોઈએ. આસ્તે આસ્તે રડવા કુટવાને એક રીવાજજ બંધાઈ ગયો છે. એટલે જે કઈ રવા અગર કુટવા ના લાગે તેનુ વહેવારમાં ખાટું દેખાય અને સમાજ તેની નીંદા કરવામાં પડે; પરંતુ આવા રીવાજ મંડળની મારફતે તિલાંજલી આપવી જોઈએ. પાંચે ગામના ભાઈ બહેને એકમત થઈ નીર્ણય કરે તે પછી વહેવારમાં ખોટું લાગવા પણ કે તેમની નિંદા થવા પણ રહે નહી અને દરેક હીમતથી તે રીવાજને સામને કરી શકે અને નિંદા કરતાં બંધ થઈ જાય. આ માટે મારી આપ સૌ ભાઈઓ અને બહેને આ રીવાજને તિલાંજલી આપવાને ઠરાવ કરવા ભલામણ છે. ઉપરોક્ત ઠરાવને સૌ. લલિતાબેન મણીલાલ ભણશાળીએ ત્યા સૌ. પરસનબેન સંકરલાલ ભુરાભાઈએ ટેકો આ હ. વધુમાં કુ. હસુમતીબહેન માણેકલાલ ડોકટરે જણાવ્યું હતું કે, પ્રભુ મહાવીરના અનુયાયીઓ હોય તેઓ રડવા કુટવાના અને આક્રંદ કરવાના રીવાજમાં બીલકુલ માને નહી. આ રીવાજથી આશ્વાસન તે નથી જ મલતુ પરંતુ ઉલટું કુટુંબની તંદુરસ્તીને ભારે હાની પહોંચાડે છે. આ રીવાજને જંગલી રીવાજ કહેતાં તેને દુર કરવાને હું સર્વને આગ્રહ કરૂ છું. આ બાબત વધુ વિવેચન થયા બાદ એમ ઠરાવવામાં આવ્યું કે આ રિવાજને કેઈએ પ્રોત્સાહન તે આપવું જ નહિ અને વધારામાં “કોઈપણ મરણ પાછળ લોકત કરવાની મુદત માત્ર પંદર દિવસની ઠરાવવામાં આવે છે.” તે પ્રમાણે સૌ. બહેન મેનાબહેનના મુળ ઠરાવમાં સુધારે દાખલ કરી ઠરાવ સર્વાનુમતે પસાર થયું હતું. ઠરાવ છો :-રા. રા. ભાઈ શનીભાઈ માસ્તરે દરેક ગામે યુવક મંડળો સ્થાપી સંમેલન પ્રસંગે તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તેમજ સંયુક્ત કાર્યક્રમો ગોઠવી શકે તે માટે યુવક મંડળો સ્થાપવાને હરાવ રજુ કર્યો હતે. ઠરાવને સમર્થન કરતાં તેઓ એ જણાવ્યું કે યુવક અને યુવક મંડળમાં મને રસ છે. છેલા પંદર વરસથી હુ એ કાર્ય કરી રહ્યો છું. યુવકની શકિત ઉભરાઈ ચાલી જાય છે, એટલી તે જોરદાર છે. તેને સદ્વ્યય થાય, તેમની શક્તિ સંગઠિન થાય, તો તેઓ ઘણાં કામ કરી શકે અને જ્ઞાતીને તેને લાભ મળી શકે. મોં મહારા અનુભવમાં એવા શકિતશાળી યુવક જોયા છે કે જે કદી પાછી પાની કરેજ નહિ. વહેવારીક, શારીરીક અને ધાર્મિક કેળવણી આપવામાં સહાયભુત થવાને આ એક જ ઉપાય અને તે માત્ર મંડળે જ છે. ડોક્ટર કાંતીલાલ માણેકલાલે ટેકો આપતાં જણાવ્યું કે આજનો યુવક એ સમાજને સ્તંભ છે. તેનું સંગઠન તેજ સમાજ અને દેશને ઉધાર છે. તેઓ સંગઠિત હશે તે સંમેલનમાં સંગઠીત રીતે પિતાના વિચારે રજુ કરી શકશે. પિતાનું પ્રતિનિધિત્વ દીપાવશે. કેટલાક એવો ભય રાખે છે કે આવા મંડળે સંમેલનને તોડી પાડશે. એવો ભય નકામો છે. તેઓ આપણને તેઓની સંગઠીત સેવા આપી શકશે. Page #345 -------------------------------------------------------------------------- ________________ , ૨૮૨ આ ઠરાવને વધુ ટેકે આપતાં રા.રા. વાડીલાલ મનસુખરામ પારેખે જણાવ્યું કે સર્વ શક્તિને સમુહ એ એક લ્હાના એટમ બોમ્બમાં જ્યારે કરી શકીએ છીએ ત્યારે આપણને સહેજે આપણું યુવક વર્ગની શકતીને સમુહ એ કેવું કામ કરી શકે તેને ખ્યાલ આવે છે. આપણું વૃધ્ધ અને મોટેરાઓ આ શક્તિને ઉપયોગ કરે તે મને ખાત્રી છે કે તેઓ એટમ બોમ્બ જેટલી શક્તિ મેળવી શકશે. આપણી જે ખરી પુંજી છે તે આપને યુવાન વર્ગ છે. તેને સંગઠીત કરી કેળવીશું તે મહેદી પ્રગતી સાધી શકીશું. મેટેરાઓ પાસે પૈસા છે કે જેનાવિના યુવકો આગળ પગલું ભરવાને સાધારણ રીતે અશક્ત હોય છે. મોટેરાઓએ તે સમજીને એ વર્ગને અનુભવરૂપી દોરવણી તેમજ પૈસાથી ઉતેજન આપવું જોઈએ. માત્ર પૈસાને જાળવી રાખે તે જળવાવાના નથી. યુવક પાસે તે પૈસા તમારે જળવાવવા હોય તે તમે તેમને જરૂર આપનાવી લેશે. આવી રીતે વિવેચન થયા બાદ દરેક પંચને યુવક મંડળે સ્થાપવા ભલામણ કરી ઠરાવ સર્વાનુમતે પસાર થયે હતા. તે પછી પલ્લાને રિવાજ એકસરખા હોવા જોઈએ તે બાબત રજુ કરતાં રા.રા. વાડીલાલ પારેખે જણાવ્યું કે કાર્યવાહી કમિટીમાં જે સેના સંબધી ભલામણ કરવામાં આવી છે, તે સોનું અથવા સેનાના દાગીના એમ સમજવું. વધુ વિવેચન કરતાં તેઓએ જણાવ્યું કે આ ઠરાવ આપણી દીકરીઓના ભાવીના રક્ષણને છે. એટલે દરેકે આ બાબત પર પુરેપુરો વિચાર કરવો ઘટે છે. તેની સાથે સાધારણ સ્થિતિના માણસની શકિતને પણ વિચાર કરવાનું રહે છે. અને તે બધુ લક્ષમાં લેતા મને લાગે છે કે લુણાવાડામાં પલ્લું જે રૂપીઆ પંદરસેનું રેકડાનું છે તે પ્રમાણે પણ જે રાખવામાં આવે તો તેમાં સર્વે બાબતેનો સમાવેશ થઈ જાઅ છે તેમ લાગ્યા વગર નહિ રહે. રોકડાનો એકસરખા રિવાજ હોય તે જ્યારે એક એકમવાળા બીજા એકમમાં દીકરી આપે ત્યારે જરૂર સરળતા રહે. હેનને પણ બે અક્ષર કહેવાની જરૂર છે. તે એ છે કે આ સ્ત્રીધન છે, અને તે ભાવિની મુશ્કેલીઓનો સામનો કરવા માટેની જ રકમ છે. તેને ગમે તેમ વેડફી નાખવામાં આવે તે તેમને માટે વ્યાજબી નથી. માટે આ સ્ત્રીધનને ઘણી કાળજીથી સાચવી રાખવું જોઈએ એટલું જ નહિ પણ તેમાં દિન પર દિન તેની આવકમાંથી વધારો કરતા જવું જોઈએ જાત્રાએ જવામાં અને તેવાં બીજા કામમાં આ પૈસાને હાથ ન જ લગાડે જોઇએ કારણ કે આ તે (Emergency Exit) યાને નાઠાબારી છે. ડોકટર માણેકલાલભાઈએ જણાવ્યું કે આ જે ઠરાવ મુકે છે તે સ્ત્રીઓના જીવન મરણને પ્રશ્ન છે. એટલે જુદા જુદા એકમોના અભિપ્રાય લઈ તેમજ કાયદેસર આ બાબતમાં શું કરવું સલાહ ભરેલું છે તે માટે ધારાશાસ્ત્રીઓની સલાહ લેઈ ઠરાવ કરવો જરૂરી છે. માટે ઉતાવળે ઠરાવ પસાર નહિ કરતાં આ ઠરાવ માટે એક સિલેકટ કમિટી નિમવી જોઈએ. જેઓ આવતા અધિવેશનમાં આ ઠરાવ, પ્રમુખશ્રીની સંમતિ મેળવી, પાસ કરાવા રજુ કરે. આ દરખાસ્તને ગાંધી રમણલાલ છગનલાલ તથા દેસી કસ્તુરલાલ નગીનદાસે ટેકો આપતાં દરખાસ્ત પસાર થઈ હતી. અને ઠરાવ આવતા સંમેલન ઉપર મુલતવી રહ્યો હતો. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ત્યાર બાદ બેઠક ચા પાણી માટે અડધો કલાક મુલતવી રહી હતી. બેઠક ફરી મળતાં ર. ભીખુભાઈ છોટાલાલ મહેતાએ એક બુલેટિન કાઢવા તથા આપણી જ્ઞાતિનો ઇતિહાસ તૈયાર કરવા બાબતને ઠરાવ રજુ કર્યો હતો. ભાઈ હિંમતલાલ જીવાભાઈ તથા ભાઈ મણિલાલ ભણસાળીએ ટેકો આપતાં આ ઠરાવ સર્વાનુમતે પસાર થયા હતા. અને તેની કમીટી નીમવા માટે પ્રમુખશ્રીને સત્તા આપી હતી. બાદ ભાઈ મણિલાલ ભણસાલીએ લેન સ્કીમની બાબત પાછી હાથ ધરતાં જણાવ્યું, કે ગયા સંમેલનમાં ઠરાવ પહેલે સર્વાનુમતે પસાર થએલે છે. ત્યાર બાદ ઘણી ચર્ચાઓ થઈ છે. પરંતુ કેઇપણ જાતની સ્કીમ તૈયાર થઈ નથી. ઘણા ભાઈઓની આ બાબત ઉપર સુચનાઓ પણ આવી છે, તેમાં મુખ્ય સુર એ છે કે આપણી જ્ઞાતિમાં કોઈ નિરક્ષર ન રહેવું જોઈએ. કેગ્રેસની પણ આજ યેજના છે. દરેકે કેટલી કેળવણી ફરજીઆત લેવી જોઈએ, તે નક્કી કરવું જોઇએ. આ માટે આગળ પગલું ભરવા એક ફંડ ભેગું કરવું જરૂરી છે. દરેકે તેમાં પોતાની શક્તિ મુજબ પૈસા આપવા જોઈએ. - આ સ્કીમમાં કંઈ દાન આપવાનું કે દાન લેવાનું નથી, પરંતુ આપણી થાપણ હંમેશને માટે જમે મુકવાની છે અને ભણવા માટે જરૂર પડે ત્યારે પૈસા ઉછીના લેવાના છે જે આપણે દેકડે દેકડો પાછે વાળવાને છે. અને પાછો વાળવો તે દરેકની ફરજ છે તેમ દરેકે સમજવાનું છે આ ફંડમાંથી ધાર્મિક, પ્રાથમિક અને સેકેન્ડરી વિગેરે શિક્ષણ માટે ગ્રાન્ટ અને સ્કોલરશિપ, તેમજ મેટિક પછીના હાયર એજ્યુકેશન માટે લોન આપવાની યોજનાનો સમાવેશ કરવામાં આવશે. આ માટે આપણે રૂપીઆ બે લાખ જેટલી ભેટી રકમ ભેગી કરીએ તે જ આપણે ધારેલી નેમ પાર પાડી શકીએ, આ ઇચ્છાએ અને ધારણાથી આપની સમક્ષ હું નીચેને ઠરાવ રજુ કરું છું. આ સંમેલન હાયર એજ્યુકેશન માટે લોન, તેમજ ધાર્મિક અને સેકેન્ડરી એજ્યુકેન માટે મદદગાર થઈ પડે તે માટે જરૂરી ફંડ ભેગું કરવા એક વગવાળી કમિટી નીમવા પ્રમુખશ્રીને સત્તા આપે છે. અને કમિટી જોઈતી વિગતે મેળવી તેમજ ફડ એકઠું કરવા માટે દરેક પ્રયત્ન કરી, આખી રકમ પ્રમુખ સાહેબ પાસે ટુંક સમયમાં રજુ કરે તેવી ભલામણ કરે છે. પ્રમુખશ્રીને આ યોજના ટુંક સમયમાં અમલમાં લાવવા પ્રયત્ન કરવા પડે તે કરવા સત્તા આપે છે અને બનતી ત્વરાએ સ્કીમને હસ્તીમાં લાવવા આગ્રહ જે કાંઈ કરે છે.” આ ઠરાવના સમર્થનમાં બોલતાં ભાઈ વાડીલાલ પારેખે જણાવ્યું કે, આ એક આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવવાની શરાફી પેઢી ઉભી કરીએ છીએ. જેને ભણવા માટે મદદની જરૂર હોય તેને આ પેઢી સાથ આપશે. કેને કયે વખતે કેવી અને કેટલી જરૂર પડશે તે ભાવિની વાત છે. માટે આજે જેને કુદરતે આપ્યું છે તે દરેક પિતાને યથાશકિત ફાળો આમાં આપે તેજ ઈચ્છવાજોગ છે. કાલ કોને દીઠી છે? સર્વે ભાઈઓને ટેકો હશે તે આ એક મુશ્કેલ દેખાતી બાબત તદ્દન સહેલી થઈ જશે. - ત્યારબાદ ડોકટર રમણલાલ વાડીલાલ કપડવંજવાલાએ ઠરાવને ટેકે આપતાં જણાવ્યું કે, ઠરાવ બાદ દોઢ દેઢ વરસના વહાણાં વહીં ગયાં. આ સંમેલનની બેઠક પણ પૂરી થવા આવી છતાં હજુ આપણે એક પણ ડગલું આગળ વધી શકયા નથી. મારે સર્વે ભાઈઓને આગ્રહ છે કે આ બેઠકની પૂર્ણાહુતી થાય તે પહેલાં આ પેજનાને મૂર્તિમંત સ્વરૂપ આપવું જોઈએ. કોઈ એક વિરલે ડોનેશન (સખાવંત) જાહેર કરે તો મારું માનવું છે કે આને વેગ મળતાં વાર લાગશે નહિ. ઇન્કમટેક્ષ અને સુપરટેલ જેવા ટેક્ષ વગર આનાકાનીએ ભરે છે તે પછી આવા કેળવણીના કામમાં પૈસા આપતાં અચકાવું તે નાજ જોઈએ. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તુરતજ ભાઇ વાડીલાલ પારેખે ભાઇ રમણલાલને ટેકા આપતાં જણાવ્યું કે જો અત્યારેજ કામ હાથ પર લેવાશે તે મારી ખાત્રી છે કે સારી રકમેા મળવામાં વાંધા આવશે નહિ. આપણી જ્ઞાતિમાં આંગળીના વેઢાં કરતાં પણ વધારે બહાર જાય એટલા લાખા પતિ છે. તા. ૨૭-૧૨-૪૫ ના રાજ ભરાએલી કાર્યવાહી કમીટીએ આ અંગે યાજના ધડવા એક કમીટી નીમેલી તે કમીટીની યેાજનામાં જણાવેલ છે તે હિસાખે આ ફંડને જે કોઇ ભાઈ રૂપીઆ વીસ હજાર આપે તેનુ નામ આ કુંડ સાથે જોડવામાં આવશે. તે હિસાબે એક ભાઇ વિસ હજાર આપવા તૈયાર થયા છે. અને બીજા ભાઈ રૂપીઆ દશ હજાર આપવા પણ તૈયાર છે. આપણામાં શરૂઆત કરી કામ સરાડે ચઢાવવાની તમન્ના જોઇએ વિસ હજાર આપનાર ભાઇએ વધારામાં એક એવી શરત રજુ કરી છે કે, જે બીજા જે કાઈ ભાઈ એકવીસ હજાર કે તેથી વધારે રકમ આપવા બહાર પડે તો પોતે પોતાના વીસ હજાર કાયમ રાખી તે ભાઇનુ નામ જોડવા રાજી છે. આવી તક રાજ સાંપડતી નથી એટલે કે ચેલેજ ઉપાડી લેવા જેવા છે મને મારા અંતઃકરણમાંથી જવાબ મળે છે કે આ ભાઇની ઉમેદ જરૂર બર આવશે અને ચેલેંજ ઉપાડનાર જરૂર મળી રહેશે. ત્યારબાદ ભાઇ મહાસુખભાઇ મનસુખભાઇએ આ જીમ સંબધી ખેલતાં જણાવ્યું કે જે ભાઇએ વિસ હજાર અને દશ હજાર આપવાના છે તે ભાઇએ ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ પોતે તથા ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઇ પરીખ છે. તે બન્નેની આ ઉદાર ભાવનાને હુ ધન્યવાદ આપું છું અને ભાઇ વાડીભાઇની ચેલેન્જ ઉપાડી લેવા અને તેમ કરી ઉત્સાહમાં ઉમેરે કરવા હું સર્વ ભાઇઓને ભલામણ કરૂં છું. ડેાકટર રમણલ લેવિસ હજારમાં સસ્તું નામ અપાઇ જાય છે, તે માટે દરેકને સાવચેત કરી હાકલ કરી હતી, કે કાઇ રૂપીઆ પચીસ હજાર આપી નામ જ ૨ નાંધાવે. આટલી શરૂઆત થતાંની સાથેજ લેાન સ્કીમને વેગવાન બનતી જોઇ તેની ફતેહમાં સુર પુરાવતાં તાલીઓના ગડગડાટ વચ્ચે બધા એકદમ હરખમાં આવી ગયા હતા. તે પછી પ્રમુખસ્થાનેથી જાહેર કરવામાં આવ્યું હતું કે ત્રીજા અધિવેશન માટે મહુધા-ચુણેલકાનમ–સુરત તરફથી આમંત્રણ મળ્યુ છે અને તેનેા સ્વીકાર કરવામાં આવે છે, આ જાહેરાતને સર્વે એ તાલીઓથી વધાવી લીધી હતી. ભાઇ ભીખુભાઇ મહેતાએ તુરતજ મહુધા-ચુણેલ-કાનમ-સુરત તરફથી કરવામાં આવેલી માંગણીને સ્વીકાર કરવા માટે સ`ના આભાર માન્યા હતા. ત્યારબાદ પ્રમુખશ્રીએ પોતાનુ ઉપસંહારનુ ભાષણ શરૂ કર્યુ હતું. પ્રમુખશ્રીનું ભાષણ, .. ‘ મુરબ્બીઓ, ’’ ડેલીગેટ ભાઇએ અને વ્હેનેા, આપે મને બીજી વખતે પ્રમુખનું માનવતુ સ્થાન આપી આભારી કર્યાં છે. તે માન ત મને નહિ પણ મારા કુટુંબને આભારી છે તેમ હું માનતા આવ્યો છું. આપે વખતેા વખત મારા માટે તેમજ મારા કુટુંબ માટે લાગણીભર્યાં હૃદયથી જે જે ઉદ્ગારા કાઢયા છે તે માટે હું આપના અત્યંત આભારી છું. બંધારણના વિવેચન વખતે અને ભવિષ્યના પ્રમુખ માટેની ચુંટણી સંબંધીની કલમના Page #348 -------------------------------------------------------------------------- ________________ વિવેચન વખતે પણ આપે ભવિષ્યના અનિશ્ચિત વખત સુધી મનેજ પ્રમુખ તરીકેનો હોદ્દો સોંપવા માટે લાગણી વ્યકત કરી છે, અને તે રીતે મને વધુ આભારી કર્યો છે. આપણી સંસ્થા કુમળી વયની હેવાના કારણે અને ચુંટણીની પ્રથા ( Election) કરતાં પસંદગીની પ્રથા (Selection) અનુસાર પ્રમુખ નીમાય તે સિદ્ધાંત આપે સ્વીકારી પ્રેસિડેન્ટ માટેની પસંદગી મારા ઉપર ઉતારી, પરંતુ તે સિધ્ધાન્ત સંબંધમાં આપની સાથે હું સંમત થાઉં તે પણ મારા અંગત અભિપ્રાય પ્રમાણે તે પસંદગી મારા એકલાનાજ માટે રિઝર્વ નહિ રાખતાં દરેક વર્ષે આપણી કોમ પૈકીના બીજા લાયક, વિદ્વાન તથા અનુભવી સંગ્રહ માટે રાખવી જોઈતી હતી. મને જરા પણ જાણ કર્યા સિવાય, મારા પ્રત્યેની આપણી લાગણીના ઉભરામાં આપે એકાએક ભર સભામાં મારા માથે આપની પસંદગી બેસાડી દીધી અને તે રીતે મારો અભિપ્રાય જાણવાની પણ તક લીધી નહિ અને તે રીતે આપે મને હા તેમજ ના ન પાડી શકાય તેવી સ્થિતિમાં મુકાયો છે. તે સંજોગોમાં ભારે આપને જણાવવાની જરૂર રહે છે તેમજ મારા હદયના ઊંડાણમાંથી આપને જણાવવાની રજા લઉં છું કે આપની અને આપણું કોમની સેવા આજન્મ પર્યક્ત કરવા માટે હું બંધાએલો છું એટલું જ નહિ પણ જે આપે મારા પ્રત્યે વર્તાવ કર્યો છે તે લાગણી માટે પણ હું આપને વધુ કહેવાની હિંમત કરી શકતો નથી. પરંતુ મારી ઈચ્છા છે કે આપને યોગ્ય લાગે તે વહેલી તકે પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મને મૂકત કરશે, અને તે બહુમાન આપણી જ્ઞાતિના બીજા ડાહ્યા અને લાયક માણસને આપશે. આ સંમેલનના સંચાલન સંબંધમાં મારો અંગત અભિપ્રાય આપની રૂબરૂ વ્યકત કરવાની તક લઉં છું. સંમેલન શરૂ થયું ત્યારથી આજે પુરૂ થવાનું છે ત્યાં સુધી દરેક વખતે તમામ સભ્યોએ જે આદરતા પુર્વક, વિનય પુર્વક અને ભાવપુર્વક પિતાના મંતવ્યો રજુ કર્યા છે, અને જે શિસ્ત તેઓએ જાળવી છે અને અરસપરસ જે બ્રાતૃભાવ દાખવ્યો છે, તે જોઈ હું મારા હૃદયમાં ઉડે ઉડે અતિ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. અને તે માટે આપ સર્વેને અભિનંદન આપું છું. જે જે વિવેચને થયાં હતાં તે ઘણી ઉંચી કક્ષાનાં હતાં, તેમજ તે આપણું ઉન્નતિની નિશાની રૂપ હતાં હું આશા રાખું છું કે ભવિષ્યના સમેલનોમાં આપ સર્વે તેવીજ કક્ષા જાળવી રાખશો. સંમેલન ભરવાના હેતુઓ અને તેથી નિપજતા ફાયદાઓ માટે વખતો વખત વિવેચનો થયેલાં છે. ગયું સમેલન પહેલું પગથિયું હતું. અને આ સંમેલન માત્ર બીજુજ પગથિયું છે. છતાં આપ સર્વેએ તેમાં જે રસ લીધો છે, તે જોતાં મારી ખાત્રી થાય છે કે આપણું હેતુઓ આપણે ઘણી સહેલાઈથી પાર પાડી શકીશું. આ સભામાં જે જે વિચારો રજુ થયા છે, તે તે વિચારો અને તેની પાછળની પુર્વ ભૂમિકા તપાસીએ તે, આપને લાગ્યા વગર રહેશે નહિ કે આ વિચારે આપણા સમેલનની અસરમાંથીજ નિપજેલા છે. અને તેજ દેખાડી આપે છે કે આપણે માનસમાં પરિવર્તન શરૂ થયેલું છે. ખરી રીતે માનવીના માનસનું પરિવર્તન થવું તે ઘણી મુશ્કેલ વસ્તુ છે એટલાજ માટે આ પરિવર્તન આપણું સંમેલનની સાચી સિદિધ છે. તેનું મુલ જેટલું આંકીએ તેટલું ઓછું છે. આપણી સામે ઘણું પ્રશ્નો પડેલા છે તે વાત ખરી છે, છતાં તેને આપણે વિચાર કરતા થયા છીએ તે કોઈ ઓછી સિધ્ધિ નથી. એવા ઘણાએ ખંતીલા યુવાનો છે કે જેઓ ખરેખર માને છે કે આપણે ઘણું ઓછું કરી શકયા છીએ અને તે જ તેમની તમન્નાનું પ્રતિબિંબ છે. પરંતુ આપણી પાસેના કાર્યો એટલાં મહાન છે કે જે કે આપણી ગમે તેટલી સિધ્ધિ થઈ હોય છતાં ખંતીલા યુવાનોને તો તે નાની Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ લાગશેજ, અને તેજ લાગણી આપણને પુરેપુરી સિધિના છેડે લઈ જઈ શકશે. આવા યુવાનને હું ખરેખર ધન્યવાદ આપું છું અને હું આશા રાખું છું કે આપણું સમેલનના તમામ સભ્ય આ યુવાનના જેટલી જ ધગશ રાખવા પ્રયત્ન કરશે અને તેજ આપણું કામ ઉત્તરોત્તર સુલભ અને રસદાયિ બનિ રહેશે અને આપણને આપણા ધ્યેયની વધુને વધુ નજીક લઈ જઈ શકશે; આના પ્રત્યક્ષ દાખલા તરીકે (૧) મરણ પાછળની ન્યાત કરવા સબંધિને રિવાજ (૨) બહાર ગામના વરપાસેથી વધુ કર લેવાનો રિવાજ વિગેરે બંધ કરવા માટે વ્યક્તિગત ઘણા પ્રયત્નો કેટલાક એકમોએ વર્ષોથી કરેલ હોવા છતાં સિદ્ધિ મળેલી નહિ, તે સિધ્ધ ફકત પહેલાજ સંમેલનના ઠરાવથી આપણને મળી શકી છે. આ રીતે આપણું આવા સંમેલનને મારફતે જ આપણે સામાજીક ક્ષેત્રમાં ગુંગળાઇ રહેલી આપણી પ્રવૃત્તિઓને આગળ ધપાવી શકીશું. અને સામાજીક ક્ષેત્રમાં આગળ ધપવાના આપણી સંસ્થાના હિતુઓને સિદ્ધિ કરી શકીશું આપણે જે જે ઠરાવો હાલમાં માત્ર ભલામણું રૂપે કરીએ છીએ તેને દરેક એકમ વધાવીલે અને અમલ કરે તેવી મારી પ્રાર્થના છે. લોન સ્કીમ બાબતની રૂપરેખા તે આપની આગળ રજુ થઈ છે. સારા જેવા ભડળની તેમાં જરૂર છે. આપણે જાણીએ છીએ કે તે સ્કીમને મુળ આશય આપણી કોમના લાયક વિદ્યાર્થીઓને કેળવણી માટે પુરેપુરી સગવડ આપી, કામમાં કેળવણીને વધારો કરી આપણી ઉન્નત્તિ સાધવાને છે. તેમાં આપ સૌ ગૃહસ્થ ઉદાર રીતે હાથ લંબાવવા ચુકશે નહિ તેની મને પુરેપુરી ખાત્રી છે. આવી જ રીતે ભવિષ્યમાં પણ આપણે અનેક જાતનાં જ્ઞાતિની ઉન્નત્તિનાં કામો કરી, સિધ્ધી મેળવીએ તેવી એક નહિ પણ અનેક આશાઓ હું સેવી રહ્યો છું, આ સંમેલનના સંચાલકોએ કેટલીએયુક્તિ પ્રયુકિતથી આટલુ શોભાસ્પદ અને શાન્તિ ભરેલુ વ્યવસ્થિત કામ કરી, તે બાબતની પિતાની ઈંતેજારી અને તમન્ના પુરવાર કરી છે. આવી અનેરી તૈયારીઓ વ્યવસ્થા અને તેમાં નિતરી રહેલા ઉત્સાહને માટે હું સર્વ સંચાલકોને અંતઃકરણથી ફરીથી આભાર માનું છું. પ્રમુખ સાહેબનું ભાષણ પુરૂ થતાં ભાઈ વાડીલાલ પારેખે જણાવ્યું કે અમો કપડવણજ મુકામે ભરાએલા પ્રથમ અધિવેશનની વ્યવસ્થા માટે ધણો ગર્વ લેતા હતા. પરંતુ અત્રે આવ્યા પછી અત્રેની વ્યવસ્થા અને તમન્ના જોઈ અમારે અમારૂ શિર ઝુકાવવું પડે છે, અને આવી સુંદર વ્યવસ્થા જોઇ તેમજ સગવડ, ઉદારતા, કાર્ય કરવાની ધગશ, વિનય, વિવેક એવી અનેક રીતિઓ જોતાં તેનું વર્ણન કરવા મને શબ્દ જડતા નથી. આ રીતે સંમેલનની પ્રગતિ થતી જોઈ આનંદ થાય છે. ભાઈ છોટાલાલ ભાઈ રતિલાલ, માસ્તર શનિલાલ, સ્વયંસેવક, અને સ્વાગત સમિતિના સભ્યોએ જે અનોખી વ્યવસ્થા કરી છે તેને માત્ર થોડા શબ્દોમાં તમે સર્વેનીવતિ હું ઉપકાર માનું છું. આજે આપણે મગર છીએ કે જેમ લુહાર લોખંડના જુદાજુદા ટુકડાઓને તાવ મારી એક કરે છે તેમ આપણે, આવા સંમેલનને દ્વારા જુદા જુદા એકમમાં વહેંચાઈ ગએલા આપણે, આજે ઘણો કાળ વિતી ગયેલ હોવા છતાં, એક થઈ રહ્યા છીએ. ફરીથી આવી સુંદર વ્યવસ્થા કરવા માટે સર્વ કાર્ય કરેને હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ત્યારબાદ ભાઈ નગીનદાસ દલસુખભાઈએ જણાવ્યું કે અમે ગોધરા વાસીઓએ પાંચે ગામને આમંત્રી, જે કાંઈ નાની મોટી સેવા અમારાથી બની તે કરી છે. ખામીઓ જરૂર હશે, અને તે નીભાવી લઈ આપે અમોને આભારી કર્યા છે. અમારા આમંત્રણને માન આપી પધારવા બદલ તથા સંમેલનને સાથ આપવા બદલ સર્વ પ્રતિનિધિ અને પ્રેક્ષક ભાઈઓનો હું આભાર માનું છું. તેમજ મેમાનની સરભરામાં સહકાર આપવા માટે ગોધરાના જ્ઞાતિ ભાઈઓને પણ આભાર માનું છું. સંમેલનની વ્યવસ્થા માટે સ્વયંસેવક મંડળ અને રા. રા. ગરધરલાલ હિરાચંદનો આભાર માનું છું. તંબુ માટે મેટા દીલવાળા બારીઆ સ્ટેટને આભાર માનું છું. તેમજ ભેજન ખર્ચ અને ચાપાણીને ખર્ચ ઉપાડી લેનાર સદગૃહસ્થો અને વ્યવસ્થા કરનાર સ્વયંસેવકો તથા શનિભાઇ માસ્તરને અને પાંજરાપોળના વ્યવસ્થાપકોને આભાર માનું છું. આ સ્થળે જે જે ભાઈઓ તરફથી ભોજન ખર્ચ તથા ચાપાણીના ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેની વિગત આપવાની રિપોર્ટર તરીકેની અમારી ફરજ સમજી, અમને નીચે મુજબ વિગત આપતાં આનંદ થાય છે – ભેજન ખર્ચ ડૉકટર માણેકલાલ નરસીંહદાસ. પરીખ છોટાલાલ મનસુખલાલ. શા. રતિલાલ એન્ડ નગીનદાસ બ્રધર્સ. શા. મગનલાલ બાપુજી. મેદી મગનલાલ નરસીંહદાસ. શા. મહાસુખલાલ મનસુખલાલ અમરચંદ. ચાપાણીનું ખર્ચ શા. છગનલાલ મનસુખલાલ અમરચંદ. શા. ગીરધરલાલ હીરાચંદ. સ્વાગત સમિતિનું ખર્ચ ડેકટર માણેકલાલ નરસીંહદાસ. પરીખ છેટાલાલ મનસુખલાલ. શા. રતિલાલ એન્ડ નગીનદાસ બ્રધર્સ. ભાઈ નગીનદાસ દલસુખભાઈએ પિતાનું આભાર દર્શનનું ભાષણ પુરૂં કરતાં પહેલાં સંમેલનનું કાર્ય કુનેહથી ચલાવવા બદલ પ્રમુખશ્રીનો આભાર માનતી દરખાસ્ત રજુ કરી હતી. જેને ભાઈ વાડીલાલ પારેખે ટેકો આપતાં સર્વેએ તાલીઓથી વધાવી લીધી હતી. ત્યારબાદ લેન સ્કીમનું બાકી રહેલું કામ હાથ ધરવા પ્રમુખશ્રીએ જણાવી નીચે મુજબની રકમ ભરાયાનું જાહેર કર્યું હતું. - રૂ. ૨૦૦૦૧) ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ રૂા. ૧૦૦૦૧) ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખ ૨. ૫૦૦૧) ભાઈ મહાસુખલાલ મનસુખલાલ અમરચંદ કપડવણજવાળા કપડવણજવાળા ગેધરાવાળા ભંડેળ ભેગું કરનાર ત્થા બંધારણ ઘડનાર કમીટીના સભ્યોના નામ આ પછી નીચે મુજબ જાહેર કરવામાં આવ્યાં હતાં. Page #351 -------------------------------------------------------------------------- ________________ ર૮૮ ભંડોળ ભેગુ કરનારી કમીટીઃશેઠ બાબુભાઈ મણીભાઈ પારેખ વાડીલાલ મનસુખરામ (કન્વીનર) ગાંધી શંકરલાલ છગનલાલ મુલજીભાઈ શાહવાડીલાલ મગનલાલ જેઠાભાઈ કપડવ ગુજ , ડૉકટર માણેકલાલ નરસીંહદાસ પરીખ છોટાલાલ મનસુખલાલ શાહ રતીલાલ શામળદાસ ગોધરા ગાંધી રતીલાલ પાનાચંદ ગાંધી નગીનલાલ વાડીલાલ નાથજીભાઈ છે વેજલપુર શાહ પ્રાણલાલ કરમચંદ શાહ દલસુખભાઈ ગોપાળદાસ લુણાવાડા દેશી શાન્તિલાલ કાલીદાસ શાહ હિમતલાલ જીવાભાઈ મહુધા લેન સ્કીમનું બંધારણ ઘડનાર કમિટીના સભ્ય – ડોકટર માણેકલાલ નરસીંહદાસ–ચેરમેન ગાંધી નગીનભાઈ વાડીલાલ પરીખ અજીતભાઈ મણીભાઈ ભણશાળી મણીલાલ ચુનીલાલ વકીલ શાન્તિલાલ ગુલાબચંદ શાહે વાડીલાલ છગનલાલ ઝવેરદાસ શાહ કાન્તિલાલ મહાસુખભાઈ અમીચંદ શાહ નગીનદાસ મહાસુખભાઈ મનસુખભાઈ ત્યારબાદ પ્રમુખશ્રીના શુભ હસ્તે રા. શનીભાઈ માસ્તરને તેમણે કરેલી સ્વાગતની સુવ્યવસ્થાની કદરમાં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. સાંજના છ વાગે આજની દીવસની બેઠક બરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ કામના દબાણને લીધે સંમેલનની બેઠક ચાલુ રાખવાનું નકકી કરી, રાતના આઠ વાગે સર્વે ભાઈઓને સંમેલનની બેઠકમાં પધારવા વિનંતી કરવામાં આવી હતી. તા. ૩૦-૧૨-૪૫. રાતન આઠ વાગે. આ બેઠકમાં લેન સ્કીમની સમજુત આપતાં તથા ફંડ માટે અપીલ કરતાં, વિરતારપૂર્વકનાં વિવેચન થયાં હતાં. Page #352 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભાઈ કેશવલાલ વાડીલાલ (વેજલપુરવાળા) જેઓએ કપડવણજ આવી, કપડવણજ તાલુકાની પેદાસને લાભ લેવાને સાહસ કરી “મફતલાલ કાન્તીલાલ ઈલ મીલ” સ્થાપી તેમજ બીજી રીતે ધંધાની અંદર બહુજ આગળ પડતો ભાગ લેતા થયા. Page #353 --------------------------------------------------------------------------  Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ રા. વાડીલાલ મનસુખરામ પારેખે જણવ્યું કે લોન સ્કીમનુ ભડળ સન્માર્ગે વપરાય તે જવાની દરેકની ઈચ્છા હોય. હું ખાત્રોથી કહી શકું છું કે લોન સ્કીમ માટે બરાબર રીતે બંધારણ ઘડવામાં આવશે અને તેમાં સર્વે ભાઈઓની અનુમતિ હશે. તેવી વિગતવાર વિચારણા થશે. કોઇની ખોટી લાગવગ ચાલે નહિ તે ધ્યાનમાં રાખવામાં આવશે. બંધારણમાં છટકબારી રહે તથા અન્યાયનું તત્વ ઘુસી જાય નહિ તે માટે પૂરતી કાળજી રાખવામાં આવશે. આ સ્કીમને પાંચે ગામના ભાગીદારોની ભજીયારી પેઢી સમજવાની છે. તેમાંથી વિદ્યાર્થીઓને ભણવા માટે રકમ ધીરવાની છે અને તે શરૂઆતમાં વગર વ્યાજે આપવાની છે. ધીરેલા પૈસા સહીસલામત છે એમ સમજીને પૈસા આપવાના છે. આ પૈસાથી ભણેલા વિધાથીઓ આ સ્કીમમાં પૈસા જરૂર આપશે. હાલ તુરત રૂ. ૨૦) હજાર આપવાનું નામ સ્કીમ સાથે જોડવાની શરત કરેલી છે. પરંતુ હું જાહેર કરૂં છું કે ફા.૨૧) હજાર અથવા તેથી વધારે રકમ બીજા કોઈ ભાઈ આપશે તો હું હારું નામ પાછું ખેંચી લઈશ, પરંતુ રૂા. ૨૦) હજાર આપવાની મારી ઓફર કાયમ રાખીશ. રા. મણીલાલ ચુનીલાલ ભણસાળીએ જણાવ્યું કે શેઠ વાડીલાલ ભાઈએ ઉપર જણાવેલી પિતાની ઓફર ત્રણ માસ માટે ખુલ્લી રાખી છે. એ મુદ્દત દરમ્યાન કેઈ ભાઈ ઉપર જણાવ્યા પ્રમાણે વધારે રકમ આપશે તે તેમનું શુભ નામ આ સ્કીમ સાથે જોડવામાં આવશે. આ નામ જ્ઞાતિની હસ્તિ હશે ત્યાં સુધી રહેવાનું છે. વધારે ઓફર આવતાં શેઠ વાડીલાલભાઈનું નામ મુખ્ય સંસ્થાપક તરીકે રહેશે. રૂા. ૧૦૦૦૦) અકે દશ હજાર આપનાર ભાઈશ્રી ચીમનલાલનું નામ સ્કીમના સહ-સંસ્થાપક તરીકે ગણાશે. રૂ. ૫૦૦૦) આપનાર ભાઈઓને આશ્રયદાતા ગણવામાં આવશે અને તેઓ રૂ. ૨૦૦૦) થા રૂા. ૩૦૦૦) એમ બે હણે આખી રકમ ભરી શકશે. રૂ. ૨૦૦૦) અથવા બે હપ્ત રૂપીઆ હજાર હજાર આપનારને ફાઉન્ડર પેન ગણવામાં આવશે. રૂ. ૧૫૦૦) આપનારને પેટ્રન ગણવામાં આવશે. રૂ. ૧૦૦૦) આપનારને વાઇસ પેટ્રન ગણવામાં આવશે. રૂા. ૫૦૧) આપનારને આજીવન સભ્ય ગણવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧૦) ૨૫) અથવા તેથી વધારેને ફાળે આ ફંડમાં આપી શકાય તેવી સગવડ કરવામાં આવશે. મેટી રકમને કાળ ભરનારને અમુક સત્તા આપવામાં આવશે. એ ઉ૫રાંત કંડમાં જુદી જુદી રીતિએ રકમ ભરવાની સમજુતી આપવામાં આવી હતી. રા. વાડીલાલ મનસુખરામ પારેખે તે પછી ફંડ માટે એક જુસ્સાદાર અપીલ કરી હતી તેમણે ખડાલ ગામના એક વિદ્યાર્થીની ભણવાની ધગશ અને તેના મનોબળને દાખલો આપી ત્યા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જનાઓને ઉલ્લેખ કરી, જણાવ્યું હતું કે આ ફંડની તીજોરી તે ભરાવાની છે, પણ તે માટે તમારા આશીર્વાદ માગીએ છીએ. અમારી ભીખની ઝોળી ભરી દે. અમારી ઝોળી ખાલી તે નથી રહેવાની, અમે પૈસા તે લઈશું પણ તમે દીલથી આપે, એવી અમારી માગણી તે જરૂરજ છે. તે પછી ભાઈ મણીલાલ ચુનીલાલ ભણશાળી, ભાઈ મણીલાલ માણેકચંદ શાહ, ભાઈ ભીખુભાઈ છોટાલાલ મહેતા, વિગેરેએ નસ્કીમની જરૂરીઆત દર્શાવતાં ફંડ માટે જોરદાર અપીલ કરી હતી. આ બેઠક રાત્રે ૧૧ ના સુમારે પુરી થતાં સુધીમાં નીચેની વધુ રકમ ભરાઈ હતી. રૂા. ૫૦૦૧) સૌ. મેના બેન વાડીલાલ પારેખ કપડવણજવાળ રૂા. ૫૦૦૧) ગાંધી વાડીલાલ નાથજીભાઈ જેલપુરવાળા રૂ. ૫૦૦૧) શાહ મગનલાલ જેઠાભાઈ હ. વાડીલાલ મગનલાલ જીનવાળા. કપડવણજ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ચોથે દિવસ, તા. ૩૧-૧૨-૪૫. સમય: બપોરના ૧-૩૦ કલાકે. શરૂઆતમાં ફંડ કમીટી ત્થા બંધારણ કમીટીનાં નામ ફરીથી જાહેર કરવામાં આવ્યાં હતાં. ફંડમાં અપીલના જુવાબમાં નીચે પ્રમાણેની વધુ રકમ ભરાઈ હતી :રૂ. ૧૦૦૧) પહેલે વરસે અને ત્યાર પછી આજીવન દર વરસે રૂ. ૫૦૧)શ્રી. શેઠ છોટાલાલ મનસુખલાલ પરીખ ગોધરાવાળા. રૂ. ૫૦૧) અ.સૌ. સમરત બહેન હા. શેઠ છોટાલાલ મનસુખલાલ પરીખ ગેધવાળા. રૂ. ૨૦૦૧) ગાંધી પાનાચંદ ખેમચંદ વેજલપુરવાળા. રૂ. ૫૦૧) ગં. સ્વ. ચંપાબહેન પાનાચંદ રૂ. ૨૦૦૧) ગાંધી મંગળદાસ ગીરધરલાલ વેજલપુરવાળા. રૂ. ૫૦૧) ગં. સ્વ. ઉમેદબેન મંગળદાસ તથા પરધાનબહેન મંગળદાસ રૂ. ૧૫૦૧) શાહ શામળદાસ ભુરાભાઈ , ચુણેલવાળા. રૂ. ૨૦૦૧) શાહ ગીરધરલાલ હેમચંદ દાહોદવાળા. રૂ. ૫૦૧) અ.સૌ. ભુરજબેન ગીરધરલાલ રૂ. ૨૦૦૧) શાહ મહાસુખભાઈ જેચંદભાઈ હેમચંદ રૂ. ૫૦૧) અ. સૌ. પરધાનબહેન મહાસુખલાલ છે. ૫૦૧) ગં. સ્વ. જોકે રહેન તે ભાઈ મહાસુખભાઈ જેચંદભાઇનાં માતુશ્રી રૂ. ૫૦૧) અ.સૌ. ચંચળબહેન ચુનીલાલ ભણશાળી, મહુધાવાળા, હ. લલીતાબહેન મણીલાલ ભણશાળી. રૂ. ૧૦૦૧) મેસર્સ રમણલાલ માણેકલાલની કંપની ઊંઝાવાળા, . ૫૦૧) દેશી શંકરલાલ ભુરાભાઈ ઓધવજી ગધરાવાળા, રૂ. ર૦૦૧) દેશી લલ્લુભાઈ જગજીવનદાસ રૂા. ર૦૦૧) ડૉ. માણેકલાલ નરસીંહદાસ રૂ. ૫૦૧) અ.સૌ. ભુરજબહેન માણેકલાલ રૂ. ૧૦૦૧) શાહ મહાસુખલાલ મનસુખલાલ હરીલાલ રૂ. ૨૦૦૧) દેશી વાડીલાલ મગનલાલ મનસુખલાલ ચંપાબહેન વાડીલાલ મગનલાલ રૂ. ૫૦૧) અ.સૌ. ઉમેદહેન હા. વાડીલાલ મગનલાલ મનસુખલાલ રૂ. ૧૦૦૧) શાહ ગીરધરલાલ અમીચંદ રૂ. ૧૦૦૧) શાહ મગનલાલ બાપુજી રૂ. ૧૦૦૧) શાહ રતીલાલ એન્ડ નગીનદાસ શામળદાસ કાપડીઆ ૨. ૨૦૧) (દર વરસે આ જીવન સુધી) શાહ મહાસુખલાલ વીરચંદ શ્રોફ છે. ર૦૧) હપતે પહેલે અને રૂ. ૧૦૧ આ જીવન સુધી દર વરસે શા. મંગળદાસ ગીરધરલાલ સખીદાસ ભુદરજીવાળા છે. ૧૦૧) (દર વરસે આ જીવન સુધી) શાહ મગનલાલ દલસુખભાઈ વીરચંદ. Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ભાઇ કાન્તીલાલ વાડીલાલ ( વેજલપુરવાળા ) બીજા અધિવેશનમાં એજ્યુકેશનલ ક્રૂડ માટેની ભાઇ વાડીલાલ પારેખે આપેલી એફર સ્વીકારીશ. ૨૧૦૦] આપવા જે સંમત થયા હતા. તેઓએ ભાઈ કેશવલાલના સ્વવાસ પછી બધા ધંધાની ઓઇલ મીલ વિગેરેની લગામ હાથમાં લઇ તેને દીપાવ્યેા છે. વળી તેઓએ ઉપર મુજબની કબુલેલી રકમ એજ્યુકેશનમાંજ વાપરી શ્રી વેજલપુરમાં તેમના નામથી સ્કુલ ચાલુ કરી છે, તેમજ અવર નવર છુટે હાથે દાન કરતા જાય છે. આ પુસ્તક છપાવવામાં પણ તેઓએ રૂા. ૫૦૧] જેવી મોટી રકમ આપી પોતાની દાનત્ત દીપાવી છે. Page #357 --------------------------------------------------------------------------  Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ તદુપરાંત સંમેલન પુરૂ થયા બાદ અને તા. ૧૫-૬-૪૬ સુધીમાં રીપોર્ટ છપાતાં પહેલાં જે ભાઈઓ તરફથી રકમો ભરવામાં આવી તેની વિગત :– ૨૫૧ ) જ્ઞાતિના એક સદગૃહસ્થ તરફથી ગુપ્ત દાન તરીકે. ૨૦૦૧) શેઠ વેલજીભાઈ મોતીચંદ હા. દલસુખભાઈ લુણાવાડાવાળા ૧૫૧) બહેન જેકેર બહેન, હા. દલસુખભાઈ શેઠ વેલજીભાઈ મેતીચરવાળા ૧૦૦૧) ગાંધી લલ્લુભાઈ ખેમચંદ ૧૦૦૧) શેઠ લલ્લુભાઈ ધનજીભાઈ હા. ભાઈ અમૃતલાલ ૧૦૦૧) તેલી ડાહ્યાભાઈ શીવલાલ ૧૦૦૧) શા. કાળીદાસ લલ્લુભાઈ, હા. ભાઇ ખેમચંદભાઈ ૫૦૧) તેલી અમરચંદ લક્ષ્મીદાસ, હા. ભાઈ માણેકલાલ ૨૫૧ ) બહેન ધીરજ બહેન, હા. ભાઈ અમૃતલાલ લલ્લુભાઈ ર૫૧) શા. કાળીદાસ લલ્લુભાઈહા. ભાઈ પ્રાણલાલ ૨૫૧) ગાંધી વૃજલાલ હરજીવનદાસ, હા. ભાઈ હીરાલાલ ખેમચંદ ર૫૧) શા. શંકરલાલ નેપાળદાસ, હા. ભાઈ મણીલાલ ૧૦૦૧) શા. મહાસુખભાઈ અમીચંદ, હા. ભાઈ કાન્તીલાલ મહાસુખભાઈ તથા ભાઈ શાન્તીલાલ મહાસુખભાઈ (ઇન્કમટેકસ ઓફીસર્સ) વિજળપુરવાળા મંડળની મગરૂરી ભરેલી ફતેહ: વેજલપુરવાળા શ્રીયુત. ગાંધી વાડીલાલ નાથજીભાઇના સુપુત્ર ભાઈ કાન્તીલાલ વાડીલાલે પિતાના સ્વર્ગસ્થ ભાઈ કેશવલાલ વાડીલાલનું બહુમાન કરી લેન સ્કીમને તેમનું મુબારક નામ ચરકાળ સુધી કાયમ કરવા, પિતાના પ્રથમ ભરેલા રૂા. ૫૦૦૧) માં ઉમેરો કરી રૂ. ર૧૦૦૧) ની નાદર રકમ આપી, ભાઈ વાડીલાલ મનસુરામની ઊમેદને (તા. ૩૧-૩-૪૬ ની મુતની અંદર) અંતિથી, આ લેન સ્કીમને નીચે નામથી ઓળખાવવાનું કાયમ કીધું છે – હવેથી આ લેન સ્કીમ “ગાંધી કેશવલાલ વાડીલાલ નાથજીભાઈ વિસાનીમા જૈન વિદ્યોતેજક લેન ફંડ” તરીકે ઓળખાશે. વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ઉત્તેજન આપતાં ઈનામ : સંમેલનના કાર્યની પૂર્ણાહુતિ થયા પહેલાં વિદ્યાર્થીનીઓને ઉતેજન આપવા નીચે પ્રમાણેનાં ઇનામ જાહેર કરવામાં આવ્યાં હતાં – (૧) પાંચે ગામના વિદ્યાર્થીનીઓ મેટ્રીકની પરીક્ષામાં પાસ થાય તેમને પરીણામના ટકાની રૂઈએ ઈનામ આપવાની વીગતઃ(અ) પહેલા નંબરને :-રૂા. ૨૫) રેકડાનું ઇનામ રા. રા. શાહ મહાસુખલાલ મનસુખલાલ હરીલાલ ગોધરાવાળા તરફથી. (બ) બીજા નંબરને -તેલા ૧૫) ના ચાંદીના “ટીઆ કપ” નુ ઈનામ મેસર્સ. એફ. પી. કેમીકલ વર્કસ ગધરાવાળા તરફથી. " (ક) ત્રીજા નંબરને –તેલા ૧૨)ના ચાંદીના કપનું ઇનામ ચેકસી મફતલાલ શાંતીલાલ ની કાં. ગોધરાવાળા તરફથી. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ (૨) મેટ્રીક સુધીના ઊંચામાં ઊંચા કઈ પણ ધારણમાં પારો ગામમાંથી જે વિદ્યાર્થીની વધુ ટકા મેળવે તેને રૂ. ૧૫) નું રોકડાનું ઇનામ શા. પુનમચંદ ગીરધરલાલ ધરાવાળા તરફથી તેમનાં ધર્મપત્નિ બહેન ચંપાં બહેન હીરાચંદના નામથી. તા, ક-ઉપરનાં ઇનામમાંથી એ અર્થ નીકળે છે કે જે કોઈ વિદ્યાર્થિની મેટ્રીકમાં પાંચે ગામમાં વધુ ટકાએ પાસ થાય તો તેને નં. ૧ (અ) અને નં. ર એમ બેક ઇનામો મળે. આ બીનાની ખાસ નોંધ લેવી જોઈએ. (૩) ઈનામ રૂ. ૧૧) રેકડાનું પાચે ગામમાંથી મેટ્રીકમાં બધાજ વિદ્યાર્થેિ અને વિદ્યાર્થિનીઓ, જેઓને પરીક્ષામાં બેસવાનાં ફેમ મળેલાં હેય (ભલે પાસ થાય કે ના થાય) અને જેઓને પંચ પ્રતિક્રમણ મુળ અથવા બે પ્રતિક્રમણ અર્થ સહીત આવતાં હોય, તેમને તેમના ગામની પાઠશાળાના માસ્તર તરફથી તેવું સર્ટીફીકેટ મળેથી, ભાઈ જવેરલાલ સીવાભાઈ તથા ભાઈ રતનચંદ કુબેરદાસ કપડવણજવાલા તરફથી ઇનામ આપવામાં આવશે. એક વખત ઇનામ મળેલ હશે તેને બીજી વખત ઇનામ મેળવવાને હક રહેશે નહી. કન્યા અને સ્ત્રીઓ માટેજ :(૪) ધામક અભ્યાસ માટેનાં ઇનામે-જૈન એજ્યુકેશનલ બોર્ડની પરિક્ષાઓને આધારે: કન્યા ધોરણ પહેલું –(અ) ઈનામ રૂા. ૧૧ રોકડાનું પાંચે ગામમાં જે વધુમાં વધુ ટકા મેળવે તેને બહેન મેનાબહેન વાડીલાલ પરિખ તરફથી. (બ) ઈનામ રૂ. ૭) રોકડાનું પાંચે ગામમાં જે બીજા નંબરે આવે તેને બહેન મેનાબહેન વાડીલાલ પરિખ તરફથી. કન્યા ધારણ બીજું :–ઇનામ રૂ. ૧૫) રેકડાનું પાંચે ગામમાં જે વધુમાં વધુ ટકા મેળવે તેમને ભાઈ પુનમચંદ ગીરધરલાલ ગેધરાવાળા તરફથી તેમનાં સ્વ. પનિ બહેન ચંપાબહેન પાનાચંદના નામથી. સ્ત્રી ધોરણ પહેલું –ઈનામ રૂ. ૧૧) રોકડાનું પાંચ ગામમાંથી જે વધુમાં વધુ ટકા મેળવે તેમને ભાઈ સેમચંદ મગનલાલ જગજીવનદાસ તરફથી બાઈ માણેક બ્લેન તે શા. ખુશાલદાસ ભુરાભાઈવાળા મહાસુખલાલ નરસીંહદાસની દીકરી ગેધરાવાળા તરફથી. સ્ત્રી ધોરણ બીજું:–ઇનામ રૂ. ૧૫) રેકડાનું અથવા તેટલી કમતની કોઈ ધાર્મીક ચીજનું પાંચે ગામમાંથી જે વધુમાં વધુ ટકા મેળવે તેમને ભાઈ ફુલચંદ નાથજીભાઈ હેમચંદ બાંડીબારવાળા તરફથી. સ્ત્રી ધેરણ ત્રીજું:-ઇનામ રૂ. ૧૧) રોકડાનું પાંચ ગામમાંથી જે વધુ ટકા મેળવે તેને ભાઈ કેશવલાલ પુનમચંદ લલુભાઈ જીવણદાસ કપડવણજવાળા તરફથી. બાળકે અને પુરૂષો માટે જ – (૫) ધામીક અભ્યાસ માટેનાં ઈનામજૈન એજ્યુકેશનલ બોર્ડની પરિક્ષાઓને આધારે : બાળ ઘેરણ પહેલું –(અ) ઇનામ શ. ૧૧) રોકડાનું પાંચે ગામમાં જે વધુમાં વધુ ટકા મેળવે તેને બહેન મેનાબહેન વાડીલાલ પરિખ તરફથી. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ (બ) ઈનામ રૂ. ૭) રોકડાનું પાંચે ગામમાં જે બીજા નંબરે આવે તેને પ્લેન મેનાબહેન વાડીલાલ પરિખ તરફથી. બાળ ધોરણ બીજું–નામ રૂા. ૧૧) રોકડાનું પાચે ગામમાં જે વધુમાં વધુ ટકા મેળવે તેને ભાઈ સોમચંદ મગનલાલ તરફથી બહેન માણેકબહેન તે શાહ ખુશાલદાસ ભુલાભાઇવાળા મહાસુખલાલ નરસીંહદાસની દીકરી ગેધરાવાળાના નામથી. પુરૂષ ધોરણ પહેલું ઈનામ રૂ. ૨૫) નું અથવા તેટલી કીંમતની ચાંદીની વસ્તુ પાંચે ગામમાંથી પરીક્ષામાં વધુમાં વધુ ટકા મેળવે તેને ભાઈ કાંતિલાલ અમૃતલાલ મનસુખલાલ ગોધરાવાળા તરફથી. પુરૂષ ધારણ બીજું –ઈનામ રૂ. ૧૧) રેકડાનું પાંચે ગામમાંથી જે વધુમાં વધુ ટકા મેળવે તેને ભાઈ કેશવલાલ પુનમચંદ લલ્લુભાઈ જીવણદાસ કપડવણજવાળા તરફથી. (૬) હીમ સેનાને ચંદ્રક (મેડલ) નંગ ૧) આશરે તેલા ભા ને પાંચે ગામની પાઠશાળાઓના માસ્તરે માં જે માસ્તરની પાઠશાળાનું રીઝલ્ટ વધારેમાં વધારે સારૂ આવે અને કાર્યવાહી કમીટી જે પ્રમાણે નિર્ણય કરે તેને ભાઈ પાનાચંદ લલ્લુભાઈ ગોધરાવાળા તરફથી સં. ૨૦૦૨ની સાલની પરીક્ષાના પરીણામ ઉપરથી ભેટ આપવામાં આવશે. (અ) ઇનામ રૂા. ૧૫૧) રોકડાનું પાચે ગામમાથી જે ભાઈ કોઈ પણ જાતની એજીનીઅરીંગની પરીક્ષામાં પાસ થઈ ડીપ્લેમા મેળવે તેમને ભાઈ વાડીલાલ મનસુખરામ પરિખ તરફથી ઇનામ આપવામાં આવશે એકથી વધુ વિદ્યાર્થી હોય તે દરેકને રૂા. ૭૫) નું ઈનામ આપવામાં આવશે. (બ) કોઈ વરસ ઇનામ લેનાર વિદ્યાર્થિ ન હોય તો તે રૂા. ૧૫૧) ની રકમ એજીનીઅરીંગ એજ્યુકેશન ખાતે જમા કરવામાં આવશે અને જરૂર પડે એગ્ય વિદ્યાર્થિને તેમાંથી સ્કોલરશીપના રૂપમાં મદદ આપવામાં આવશે. ઉપરના ઈનામની જનાઓની ખબર દરેક ગામે બે માસમાં મોકલવામાં આવશે. (અને તે પ્રમાણે પરિપત્ર નં. ૩ મારફતે જાહેરાત આ પહેલાં કરી દેવામાં આવી છે.) ત્યારબાદ રા. જયંતિલાલ મંગળદાસે જણાવ્યું કે સંમેલન સફળ થયું છે. આપણામાં સેવાની ભાવના વધી છે. નાના મેટા બધાઓને રસ પડે છે. વિધાથીઓમાં ભણવાની ધગશ ઉતેજીત થઈ છે. યુવકેમાં સેવાની ધગશ જાગી છે. આ બધી જ આપણું પ્રગતિની નિશાનીઓ છે. આ સંમેલનની સફળતામાં ભાઈ શ્રી. વાડીલાલ મનસુખરામ પરિખને મોટો ફાળો છે. તેઓ આપણું “સરદાર બન્યા છે. હવેથી આપણે તેમને જરૂર “સરદાર'ના નામથી સંબોધીશું. પરંતુ તેમની દેરવણ નીચે આપણે યુવાને જરૂર આગળ વધીએ. તે માટે પુરો પ્રયત્ન કરે જઈએ. ભાઈ શ્રી વાડીલાલને પ્રભુ લાંબુ આયુષ્ય આપે અને તેઓ સમેલનને વધારે સેવા આપવા સમર્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું. આપણું સંમેલનના પ્રમુખ શેઠ બાબુભાઈની દેરવણીએ આ સંમેલનને સફળતા અપાવી છે. તેઓ પણ સંમેલનની ખુબ સેવા કરે અને તે માટે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ભાઈશ્રી. મણીલાલ ભણશાળીને ફાળો પણ ઓછો નથી. હવેથી જ્યારે અધિવેશન ભરાય ત્યારે જૈન ધર્મ દવજ પ્રતિક તરીકે ફરકાવવાનું રાખવું જોઈએ અને તેની વંદનક્રિયા પ્રમુખશ્રીના શુભ હસ્તે થશે. આ માન સૌથી પ્રથમ મહુધાને મળશે. એટલે કે મહુધા પહેલે ઝડ ફરકાવશે. તે પછી ભાઈ મણીલાલ ભણશાળીએ જણાવ્યું કે સુરતમાં નાનપુરામાં આપણી જ્ઞાતિનું બંધાવેલું પુરાણું દેરાસર છે, એ દેરાસર જીર્ણ હાલતમાં હોઈ તેના જીર્ણોધ્ધાર માટે રૂા. ૪૦ થી ૫૦ હજારની જરૂર છે. રૂા. ૬ થી ૭ હજારનું ફંડ છે. બાકીની રકમની જરૂર છે. જ્યારે પ્રમુખસ્થાનેથી તથા કમિટી તરફથી અપીલ બહાર પાડવામાં આવે ત્યારે તેમાં તમારો ફાળે જરૂર આપશો. રો. વાડીલાલ પરિખે જણાવ્યું કે સુરતના દેરાસરને જીર્ણોધ્ધાર કરાવવાનું છે. તેમાં રૂ ૪૦ થી ૫૦ હજાર ખર્ચવાના છે. દેવદ્રવ્યના પૈસા આ કામમાં આપી શકાય છે. સુરતના જૈન બંધાવી આપવા તૈયાર છે. પરંતુ તે આપણું હોઈ આપણે બધાવવું જોઈએ. મુરબ્બી શ્રી. છોટાભાઈ શેઠ બાબુભાઈ તથા શેઠ ચીમનભાઈ ત્યાં જઈ આવ્યા છે. આ માટે કમિટીને પરિપત્ર આવે ત્યારે યોગ્ય જવાબ આપશે. સ્વાગત પ્રમુખ શા. છોટાલાલ મનસુખલાલે જણાવ્યું કે ભાઈ શ્રી. બાબુભાઇએ સંમેલનનું સંચાલન સારી રીતે કર્યું છે. તેમની કાર્ય કરવાની રીત આપણને બહુ ઉપયોગી થઈ પડી છે. આપ સર્વેને પણ તેમાં ફાળો છે. ગોધરા તરફથી આપ સૌને હું આભાર માનું છું તે પછી તેમણે ગોધરાના જ્ઞાતિ ભાઈઓને, સ્વયંસેવકોને, પાંજરાપોળના વહીવટ કર્તાઓને, દેવગઢબારીઆના નામદાર મહારાજાને તથા અન્ય સજજનોને આભાર માન્ય હતે. ત્યારબાદ પ્રમુખશ્રીને ફુલહાર અર્પણ થયા હતા. પ્રમુખશ્રીના શુભ હસ્તે સ્વાગત બોળાઓને શેઠ શ્રી. છોટાલાલ મનસુખલાલ તરફથી ઈનામે વહેંચવામાં આવ્યાં હતાં. સ્વાગત સમિતી તરફથી ગેધરાની જૈન પાઠશાળાને રૂા. ૧) ની રકમ ભેટ કરવામાં આવી હતી. બાળાઓના વિદાયગીત બાદ સંમેલનની કાર્યવાહી સંપૂર્ણ થઈ હતી. ગોધરા પાંજરાપોળને નીચેની રકમ ભેટ મળી હતી – રૂા. ૨૫19 ર. વાડીલાલ મનસુખરામ પરિખ તરફથી. રૂા. ૨૫1શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખ તરફથી. રૂ. ૧૦૧] શેઠ નગીનદાસ વિમલચંદ દિલ્હીવાળા તરફથી હા. કીકાભાઈ રૂ. ૫૧) શેઠ બાબુભાઈ મણીભાઈ તરફથી. રૂા. ૨૭ લુણાવાડા તરફથી, રૂા. ૧૫૩ મહુધા–ચુણેલ તરફથી. રૂ. ૨૫) વેજલપુર તરફથી. આ સિવાય બીજી રકમ પણ ભરાઈ હતી. આ રીતે પાંજરાપોળને પણ સારે જે ફાળો મળ્યો હતો. સંપૂર્ણ Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિસાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળનું બંધારણ. (ગોધરા મુકામે શ્રી. વિસા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળના દ્વિતિય અધિવેશનમાં તા. ૨૯-૧૨-૪૫ ના રોજ સર્વાનુમતે પસાર કરી આ બંધારણ અમલમાં મુક્યું ) સંસ્થાના હેતુઓ. જુદા જુદા શહેર અને ગામે જેવાં કે (૧) કપડવણજ, (૨) ગોધરા, (૩) વેજલપુર (૪) લુણાવાડા-વીરપુર, (૫) મહુધા ચુણેલ-કાનમ-સુરત તથા આ ઉપરાંત બીજે છુટા છવાયા વસતા અને કાળક્રમે એકમેકથી લગભગ અજાણ થઈ ગયેલા વિસા નીમાં સ્વ. મૂ. જૈન જ્ઞાતિ ભાઈઓને સંપર્ક, સમાગમ સાધવા, બંધુભાવ કેળવવા, નીકટ પરિચયમાં આવવા, તથા જ્ઞાતિના ઉત્કર્ષ માટે જુથબળ અને સંગઠન મેળવવા માટે તથા સમસ્ત જ્ઞાતિની ધાર્મિક આર્થિક અને સામાજિક ઉન્નતિ કરવા અને કેળવણીનો પ્રચાર સાધવા તથા પરસ્પર ભાતૃભાવની લાગણી વધારવા, એકબીજાને સહાય કરી, સહકાર કરી વ્યક્તિ કે સમષ્ટિ રીતે ઉપયોગી થવા વિગેરે જ્ઞાતિના શ્રેય માટેનાં કામે હાથ ધરવી, તથા તે માટે ભંડળો એકઠાં કવાર માટે તથા જ્ઞાતિમાં રૂઢ થઈ ગયેલા કેટલાક કુરિવાજોને અને કઢીઓને જેમ બને તેમ એાછાં કરવા કે કાઢી નાખવા, ગામેગામના જ્ઞાતિ રિવાજે જુદા જુદા હોય તે સરખા કરવા અને શક્ય હોય ત્યાં ફેરફાર કરવા માટે પગલાં લેવા, જ્ઞાતિભાઇઓ સાથેનો પ્રેમ વધારવા, દતિર કામની સાથે ધાર્મિક સિધ્ધાંતને બાધ ન આવે તે રીતે શકય હોય ત્યાં સહકાર આપવા અને સહકાર મેળવવા યોગ્ય પ્રવૃત્તિ કરવા એ વિગેરે આ સંસ્થાના હેતુઓ છે. બંધારણ ૧. સંસ્થાનું નામ. આ સંસ્થાનું નામ “શ્રી વસાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ” રાખવામાં આવ્યું છે. અને તે આ બંધારણમાં “મંડળ” ના ટુંક નામથી ઓળખાશે. ૨, સંસ્થાનાં એકમો, (અ) આ મંડળ નીચેના એકમો (units)નું બનેલું રહેશે – (૧) કપડવણજ, (૨) ગોધરા, (૩) વેજલપુર, (૪) લુણાવાડા-વીરપુર, (૫) મહુધા-ચુણેલ-કાનમ-સુરત. (બ) ઉપરના એકમો ઉપરાંત વધુ એકમો ઉમેરવા મંડળને સત્તા રહેશે. (ક) આ મંડળમાં ભાગ લેનાર વિસા નીમા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક હોવા જોઈએ. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩, પ્રતિનિધિઓની સંખ્યા મંડળના સંમેલનમાં બધા એકમેને, વરતીના પ્રમાણમાં દર પચાસ માણસે એક પ્રતિનિધિ (delegate) મોકલવાને હક રહેશે. તદ ઉપરાંત સ્ત્રી પ્રતિનિધિઓ તેમજ વિદ્યાર્થિ-વિદ્યાર્થિનીપ્રતિનિધિઓની સંખ્યા નીચે જણાવ્યા મુજબની રહેશે. વસ્તીને ફેરફાર થતાં તે પ્રમાણે વધુ ઓછા પ્રતિનિધિઓ મેકલવાનો ફેરફાર કરવા માટે મંડળને સત્તા રહેશે. વધુમાં કલમ બે માં જણાવેલ બધાને પ્રતિનિધિ તરીકે ચુંટાવાને હક રહેશેઃ પ્રતિનિધિઓ વિદ્યાર્થિ (અ) એકમોએ મોકલવાના વસ્તીના હિસાબે સ્ત્રી વિદ્યાર્થિની ટોટલ + + + ૧ કપડવણજ 'ર ગેધરા ૩ વેજલપુર ૪ લુણાવાડા -વીરપુર ... ૨૫ --- ૨૨ ( ૮ ૧૦ + + + + ૨ ૨ ૧ ૧ + + + + ૨ ૨ ૧ ૧ = = = = ૨૮ ૨૬ ૧૧ ૫ મહુધા ચુણેલ-કાનમ-સુરત ૧૩ ૧ + + + ૭ + + કુલ્લે છ૯ + (બ) હોદેદારો – (૧) પાછલા અધિવેશનના પ્રમુખ .. ચાલુ અધિવેશનના પ્રમુખ જનરલ સેક્રેટરી (૪) કેશાધ્યક્ષ (૫) ચાલુ પ્રમુખે કે કીધેલા સભ્ય : : : : : કુલ્લે સભ્યો ૧૦૧ ૪. પ્રતિનિધિઓની ચુંટણી. દરેક એકમે પિતાને યોગ્ય લાગે તે રીતે અને પિતાના પેટા વિભાગેને એગ્ય પ્રતિનિધિત્વ મળે તે રીતે, પ્રતિનિધિઓ ચુંટી સંમેલનની તારીખથી દેઢ માસ પહેલાં, પ્રતિનિધિઓનાં નામનું લીસ્ટ બીડી તેની લેખીત ખબર મે. પ્રમુખ સાહેબને મોકલી આપવી. આ લંબીત ખબર આપ્યા બાદ - તેમાં કોઈ જગા ખાલી પડે તો તે જગા માટે, તે એકમે નવા પ્રતિનિધિ નિમી તેની ખબર, મે. પ્રમુખ સાહેબને આપવી. પ. પ્રતિનિધિઓની નીમણુંક, કોઇપણ સંજોગોમાં કોઈપણ એકમ ઉપર જણાવેલી રીતે પ્રતિનિધિઓ ચુંટ નહિં, અગર મુદતસર મે. પ્રમુખ સાહેબને ખબર મોકલે નહિં, અગર બીજી કોઈ તકરાર પડી હેય, અગર તે એકમના પેટા વિભાગને મેગ્ય પ્રતિનિધિત્વ મળ્યું ન હોય તે ચાલુ પ્રમુખ દરેક વિભાગને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે રીતે તે એકમના પ્રતિનિધિઓ નામશે. અને આ સંજોગોમાં તે એકમે કરેલી પ્રતિનિધિઓની ચુંટણું આપોઆપ રદ ગણાશે. Page #364 -------------------------------------------------------------------------- ________________ 3019 ૬. પ્રતિનિધિઓની મુદત. પ્રતિનિધિની મુદ્દત આગામી સ ંમેલન યાને અધિવેશન શરૂ થાય ત્યાં સુધીની રહેશે, ૭. સંમેલન માટે નિમંત્રણ, (અ ) આગામી અધિવેશન મેાલાવવાની ફરજ યાને સત્તા ચાલુ પ્રમુખને રહેશે. અધિવેશનની તારીખ મુકરર કરવાની સત્તા પણ તેમની રહેશે પણ તેમને અધિવેશનની તારીખના ત્રણ માસ પહેલ દરેક એકમને લેખીત ખબર આપવી જોઈશે. (ખ) અધિવેશનનું આમંત્રણ સ્વીકારવાની સત્તા કાર્યવાહી કમિટીની રહેશે. ૮. પ્રમુખની ચુંટણીની પધ્ધતિ. જે ગામમાં અધિવેશન ભરાવાનું હશે, તે એકમ આગામી અધિવેશન માટેના પ્રમુખ નકકી કરી તેની લેખીત ખબર ચાલુ પ્રમુખને સ ંમેલનના બે માસ પહેલાં આપશે. ચાલુ પ્રમુખે તે ખબર દરેક એકમને તેમની સંમતિ મેળવવા આપવી. પ્રમુખ તરફથી કાગળ મળેથી દાન પદરની અંદર જવાએ જવા જોઇએ. એકમાની વધુમતિ મળે તે પ્રમુખ ચુટાયેલા ગણાશે. ૯. અધિવેશનમાં પ્રમુખની ચુંટણી. જો ઉપર કલમ ૮ મુજબ પ્રમુખ ચુ ટાયેલા ના હાય તો, અધિવેશનની ખુલ્લી બેઠકમાં તમામ પ્રતિનિધિઓના મત પૈકી વધુ મત મેળવનારને પ્રમુખ ચુંટવામાં આવશે. ૧૦. પ્રમુખની સત્તાની મુદત. (અ) ચાલુ પ્રમુખની સત્તા આગામી અધિવેશન ભરાતા સુધી યાને નવા પ્રમુખની નિમણુક થતાં સુધી રહેશે. 1 (બ) પ્રમુખની ગેર હાજરીમાં તેમની તમામ સત્તા ઉપપ્રમુખને રહેશે. ૧૧, ઉપ-પ્રમુખની ચુંટણી. પ્રમુખને પોતાની ટર્મ દરમીઆન કાર્યવાહી કમિટીના સભ્યો પૈકીના એકને ઉપ-પ્રમુખ ચુંટવાની સત્તા રહેશે. ૧૨. સમેલનની બેઠક માં સા દરેક સમેલન યાતે અધિવેશન સાધારણ રીતે દર વર્ષે ભરવું; પરંતુ પ્રમુખને યોગ્ય લાગે તે સંજોગોમાં ઉપરની મુદત એક વરસ વધુ લખાવવા તેમને સત્તા રહેશે. -૧૩, સમેલન ખેલાવવાની પ્રતિનિધિમ્માને સત્તા ગત અધિવેશનથી બે વરસ સુધીમાં તે ચાલુ પ્રમુખ અધિવેશનની તારીખ નકકી કરી એકમોને જણાવે નહિ તેા, ચાલુ પ્રતિનિધિએ પૈકી પાંત્રીસ (૩૫) પ્રતિનિધિએ પાતાની સહીથી પરિપત્ર કાઢી અધિવેશન ભરી શકશે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩′ ૧૪. સંમેલનનું કામ. સ ંમેલન માટેનું કારમ (Quorum) પચાસ પ્રતિનિધિઓનુ ગણાશે પરંતુ પચાસ પૈક કાપણું ચાર એકમેાના દરેક એકમ દીઠ ચાર પ્રતિનિધિ હાજર હોવા જોઇએ, વગર કારમે સંમેલન મુલતવી રહેશે. તે સ ંમેલન એ પુરા વિસ ખાદ ભરવા માટે મે. પ્રમુખ સાહેબને સત્તા રહેશે; પરંતુ તે બદલની ખબર દરેક ગેરહાજર રહેલા સભ્યને તારથી આપવા, ખબર આપ્યા બાદ એ દિવસે સ ંમેલન ભરાશે, આ સંમેલનમાં કેરમની જરૂર રહેશે નહિ. ૧૫. ઠરાવ પાસનું ધાણ સંમેલનના ઠરાવા અને ત્યાંસુધી હાજર રહેલા પ્રતિનિધિઓની સર્વાનુમતિથી કરવા, પરંતુ મત લેવાના પ્રસંગ આવે તે તે પૈકી હાજર રહેલા પૈકીના ૐ પ્રતિનિધિઓના મત મળે ઠરાવ પસાર થયેલા ગણાશે. પરંતુ તે ૐ માં એછામાં ઓછા ચાર એકમેાના અને તે દરેક એકમ દીઠ એ પ્રતિનિધિઓના મત મળેલા હેાવા જોઇએ, ૧૬. કાર્યવાહી કમિટી, મંડળનું કામકાજ કરવા સારૂ એક કાર્યવાહી કમિટી ( managing committee) પ્રતિનિધિઓમાંથી નીમવી, જેના સભ્યોની સંખ્યા નીચે મુજબની રહેશે. : (અ) એકમો તરફથી ચુંટાયેલા : - એકમ. ૧. કપડવણજ ૨. ગોધરા ૩. વેજલપુર ૪. વીરપુર-લુણાવાડા ૧. મહુધા-ચુણેલ-કાનમ–સુરત (બ) અધિકારની રૂએ :~~ ૧. પાછલા અધિવેશનના પ્રમુખ ૨. ચાલુ અધિવેશનના પ્રમુખ ૩. જનરલ સેક્રેટરી ૪. મે. પ્રમુખ સાહેબે કા ઓપ્ટ કીધેલા ... સંખ્યા. ૫ ૩ ૪ કુલ્લે ૨૦ ૧ ૧ ૧ ર કુલ્લે ૨૫ ( ૬ ) ચાલુ પ્રમુખ આ કમીટીના ચેરમેન રહેÑ, ૧૭. કાય વાહી કમિટીની મીટીંગની ખબર. આ કમિટીના ચેરમેને ( ચાલુ પ્રમુખે ) મીટીંગના સ્થળ અને તારીખની લેખીત ખબર કમિટીના સભ્યાને પંદર દિવસ પહેલાં મળે તે રીતે ટપાલ મારફતે મોકલવી, અને તે સાથે મીટીંગમાં કરવાના કામોની યાદ (agenda ) મોકલી આપવી. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૧૮. કાર્યવાહી કમિટીની બેઠક કાર્યવાહી કમિટીની સામાન્ય સભા ઓછામાં ઓછી, સંમેલનની છેવટની તારીખથી ગણતાં, વરસમાં બે વાર, ચેરમેનને યોગ્ય લાગે તે સ્થાને, ભરવી જોઈશે. બે સભાની વચ્ચે ઓછામાં ઓછા બે માસને અંતર હોવો જોઈશે. ૧૯ કાર્યવાહી કમિટીનું કેમ. કાર્યવાહી કમિટીનું કેરમ (Quorum) ૯ (નવ) સભ્યનું ગણાશે અને તે નવ પૈકી એકંદર ત્રણ એકમના ઓછામાં ઓછા એક એક સભ્યની હાજરીની જરૂર રહેશે કોરમ થાય નહિં તે મીટીંગ મુલતવી રાખવી અને સાત દીવસની નેટીસ આપી ફરીથી ભરવી, પરંતુ આવી રીતે ભરેલી મીટીંગમાં કેરમની જરૂર રહેશે નહિ. પણ પાછલી મીટીંગના એજેન્ડામ (agenda) દર્શાવેલું ન હોય તેમજ પાછલી મીટીંગના દીવસે ચેરમેને નવું કામ ન મુક્યું હોય તેવું કોઈપણ કામ થઈ શકશે નહિ. ૨૦. કાર્યવાહી કમિટીને ઠરાવ કાર્યવાહી કમિટીને ઠરાવ વધુમતે પસાર થયેલું ગણાશે. રા, ચેરમેનની સત્તા, કાર્યવાહી કમિટીની મીટીંગને દીવસે ચેરમેનને જરૂર ને તાત્કાલિક જણાય તેવાં નવાં કામે મીટીંગમાં મુકવાને હક રહેશે. ૨૨. કાર્યવાહી કમિટીની ફરજો તથા સત્તા (અ) સંમેલને પસાર કરેલા ઠરાવને અમલ કરે તે કાર્યવાહી કમિટીની મુખ્ય ફરજ ગણાશે અને સંમેલનના ઠરાવોનું પાલન તથા અમલ કરવા માટે જે જે જરૂરી જણાય તે તમામ પગલાં લેવા માટે તે કમિટીને સત્તા રહેશે. (બ) કાર્યવાહી કમિટી પિતાને જરૂર લાગે તે પ્રમાણે જુદી જુદી પેટા કમિટીઓ કમિટીના મેરે પિકીના સભ્યોની, નીમી શકશે. અને તેમાં બહારના માણસોને (co•opt.) ઉમેરવાની સત્તા ચેરમેનને રહેશે. પરંતુ તેવા co-opt કરેલા સભ્યોની સંખ્યા પેટા કમિટીના સભ્યોની સંખ્યાની ૩ થી વધુ રહેશે નહીં. ને તે પેટા કમિટીનું કેરમ સભ્યોની હાજરીથી ગણાશે. (ક) કાર્યવાહી કમિટીને એક વખતે (ા. ૨૫૦) અઢી રૂપીઆ સુધી ખર્ચવાની સત્તા રહેશે. ર૩, કાર્યવાહી કમિટીના સભ્યોની ગેરહાજરી, લાગલાગટ ત્રણ બેઠકમાં હાજરી નહિ આપનાર સભ્ય આપોઆપ સભ્ય તરીકે કમી થાય છે. રાજીનામું આપવાના કારણે અગર બીજા કોઈ કારણે જગા ખાલી પડે તો તેવી જગા પુરવા માટે સેક્રેટરી, જે એકમના તે સભ્ય હશે તે એકમને ખબર આપશે તેવી ખબર મળેથી તે એકમે દીન પંદરની અંદર સભ્ય નીમા સેક્રેટરીને ખબર આપવી. તેમ કરવામાં ઢીલ થયેથી પ્રમુખને તે જગા માટે સભ્ય નીમવાની સત્તા રહેશે. Page #367 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૦ ૨૪, કેરમ થવાને વખત. સભાના નીમેલા વખતે કોરમ ન થયું હોય તે એક કલાક રાહ જોવી ને કોરમ થાય તે કામ ચાલુ કરવું. કેરમને અભાવે સભા મુલતવી રાખવી. ૫. કાર્યવાહી કમિટીના સભ્યોનું એલાયન્સકાર્યવાહી સમિતિના સભ્યોને મીટીંગમાં જવા આવવા સારૂ બીજા વર્ગનું ભાડું આપવું તે સિવાય બીજું કાંઈ ખર્ચ આપવામાં આવશે નહિ. ર૬. સ્પેશીઅલ કમિટી. કાર્યવાહી કમિટી ઉપરાંત, મંડળ સ્પેશીયલ કમિટી નીમી શકશે ને તે કમિટીને મંડળ યોગ્ય લગે તેવી સત્તાઓ સાંપી શકશે અને તેટલાં પુરતી કાર્યવાહી કમિટીની સત્તા કમી થયેલી ગણાશે. ર૭. પ્રમુખ અગર ચેરમેનની ગેરહાજરી. કોઈપણ કારણસર પ્રમુખ અગર ચેરમેન હાજર ન રહી શકે તે માત્ર તે દિવસની સભાના કામકાજ માટે કામચલાઉ પ્રમુખ અગર ચેરમેનની ચૂંટણી કરી કામ શરૂ કરવું. કામ ચાલુ હોય તે દરમિઆન પ્રમુખ અગર ચેરમેને હાજર થાય તે સદર ચુંટાયેલા કામચલાઉ પ્રમુખ અગર ચેરમેને હાજર થનાર પ્રમુખને (ચેરમેનને) પોતાની બેઠક ખાલી કરી આપવી અને બાકી રહેલું કામકાજ આવનાર પ્રમુખ અગર ચેરમેનના અધ્યક્ષપણા નીચે કરવું. ૨૮, વકતા તથા પ્રમુખની સત્તા, વકતા-સભામાં એક વખતે એકજ સભ્ય બેલશે. બેલનાર પિતાનું કહેવું પુરૂં કરે નહીં ત્યાંસુધી બીજા કોઈ સભ્ય વચમાં બેલી ઉઠવું નહીં. બેલશે તેને પ્રમુખ રોકી શકશે અને તેને બેસાડી દેશે. પરંતુ જે કઈ કાનુની પ્રશ્ન હોય તે તે માટે કોઈ પણ સભ્યને વચ્ચે બેલી પ્રમુખને તે માટે ખુલાસે પુછવાને અધિકાર રહેશે, પરંતુ પ્રમુખ ત્યારબાદ જે કરે તે પ્રમાણે વરતવું પડશે. દરેકને પોતાના વિચારો સ્વતંત્રપણે ને સભ્યતાથી, વિનયથી, એ શબ્દોમાં અને સભ્ય ભાષામાં રજુ કરવાનો અધિકાર છે. પ્રમુખ -એક કરતાં વધુ બેલનાર હોય તે પ્રમુખ જેને કહે તેને પ્રથમ બોલવું ને પછી બીજાએ બોલવું. પ્રમુખના હુકમને પુરેપુરૂં માન આપવું ને હુકમ માન્ય ક. પ્રમુખ બેલવા માટે જેટલો વખત આપે તેટલા વખતમાં પોતાનું બેલનું પુરૂં કરવું. પ્રમુખ બેલનારને, વચમાં પણ, બોલવા માટે મનાઈ કરી શકશે ને બેસી જવાનું કહેશે તે તે મુજબ પ્રમુખના હુકમને માન્ય કરે, અને વકતાએ બેસી જવું જોશે. ૨૯, પ્રમુખની રજા, સંમેલનની સભા સિવાયની સમિતિઓની સભાનું કામકાજ ચાલતું હોય ત્યારે પ્રમુખને જણાવી કોઈપણ સભ્ય બહાર જઈ શકશે. Page #368 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૧ ૩૦. દરખાસ્ત અને દરખાસ્તમાં સુધારે. (૧) દરખાસ્ત મુક્યા બાદ પ્રમુખની રજા સિવાય પાછી ખેંચી શકાશે નહિ. (૨) ટેકા સિવાયની દરખાસ્તની નેંધ લેવામાં આવશે નહિ. (૩) મૂળ દરખાસ્ત ઉપર સુધારે (amendment) આવે તે સુધારા (amendment) ઉપર મત લેવા અને તેમાં વધુ મત મળે તો તે સુધારા (amendment) સાથેની દરખાસ્ત ફરીથી મત જ ગણત્રી (Voting) માટે મુકવામાં આવશે. ૩૧. સભા મુલતવીની દરખાસ્ત સભા મુલતવી રાખવાની દરખાસ્ત (adjournment motion) સૌથી પહેલી હાથ ધરવામાં આવશે અને તે વધુમતે પસાર થયેલી ગણાશે. ૩ર, ઠરાવની નેટીસ. સંમેલનમાં મુકવાના ઠર (resolutions) વિગેરેની લેખીત નેટિસ, સંમેલનની તારીખના પંદર દિવસ અગાઉ, પ્રેસીડેન્ટને અગર જનરલ સેક્રેટરીને આપવી પડશે. પ્રમુખ પિતે સમેલનમાં કંઈપણ ઠરાવ કોઈપણ વખતે મુકી શકશે તથા બીજા કોઈને ઠરાવ મુકવા પરવાનગી આપી શકશે. ૩૩, કાસ્ટીંગ વોટ, દરેક પ્રમુખ અગર ચેરમેનને પિતાને પરસનલ એક મત ઉપરાંત સરખા મત પડે તે બીજે એક વધુ મત એટલે કે કાસ્ટીંગ વોટ (casting vote), એમ બે મત આપવાને અધિકાર રહેશે. ૩૪. પ્રમુખ અગર ચેરમેનની હકુમત, પ્રમુખ અગર ચેરમેનનો નિર્ણય છેવટને ગણાશે. તે ઉપર ટીકા થઈ શકશે નહિ. પરંતુ તે સામે સંમેલનમાં અપીલ કરી શકાશે. અને તે સંબંધમાં સંમેલન યોગ્ય ઠરાવ કરી શકશે. ૩પ. બંધારણમાં ફેરફાર (અ) આ બંધારણમાં કઈપણ સુધારે વધારે યાને ફેરફાર કરવાની સંમેલનને સત્તા છે. - (બ) તેવો સુધારે, વધારે યાને ફેરફારની વિગત સાથેની લેખીત નેઢીસ સંમેલન ભરાવવાના ત્રીસ દિવસ પહેલાં પ્રમુખે દરેક પ્રતિનિધિને આપવી. (ક) તે ઠરાવ મંડળની ખુલ્લી બેઠકમાં મુકે. (ડ) હાજર રહેલા પ્રતિનિધિઓ પૈકી ઝું પ્રતિનિધિઓની બહુમતિથી ઠરાવ યાને સુધારે, વધારે, અગર ફેરફાર, પસાર થયેલું ગણાશે. પરંતુ ડું બહુમતિમાં કોઇપણ ત્રણ એકમેના ઓછામાં ઓછા એકમ દીઠ બે પ્રતિનિધિઓના મત હોવા જોઈએ. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ૩૬. જનરલ સેક્રેટરી. મંડળ એક જનરલ સેક્રેટરી નીમશે. મંડળના તમામ કાગળો તથા ચોપડા પ્રમુખ તથા સેક્રેટરી પાસે રહેશે. તેમને હદ ત્રણ વરસને રહેશે. ૩૭. કામચલાઉ સેક્રેટરી. (૧) કાર્યવાહી કમિટી તેના કામ માટે એક બીજા ગ્ય સેક્રેટરી નમશે અને કાર્યવાહી કમિટીનું કામ તથા તેમણે નીમેલી પિટા કમિટીઓનું કામ તે સેક્રેટરી કરશે. અને કાર્યવાહી કમિટીઓનું કામ પુરૂ થયેથી તેનું તમામ દફતર તથા મીત જનરલ સેક્રેટરીને સોંપી દેશે. (૨) દરેક એકમ પિતાના એકમ પુરતા એક સ્થાનીક સેક્રેટરી નીમશે, અને તે સેક્રેટરી પિતાના એકમને લગતે બધે પત્રવહેવાર કરશે. ૩૮. કેઝરર મંડળ એક કોશાધ્યક્ષ (Treasurer) નમશે. ૩૯. ક્રેઝરરની ફરજ. બે હજાર સુધીની રકમ ટ્રેઝરર પિતા પાસે રાખી શકશે. તેથી ઉપરાંતની રકમ માટે બેન્કમાં શ્રી વિસાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળના નામનું ખાતું ખોલી તેમાં જમા મુકશે અથવા સંમેલનમાં જે જે પ્રમાણે સત્તાઓ આપવામાં આવે તેવે તેવે ઠેકાણે રોકશે. - ૪૦. ખરચ માટે ફાળે. સંસ્થા અગર મંડળના કાયમી ચાલુ ખર્ચ (running expenses) માટે વસ્તી પ્રમાણે દરેક એકમ ઉપર જરૂરી ફાળે (cess) સંમેલન નાંખી શકશે. કા, બંધારણને અમલ. આ બંધારણ તા. ૨૯-૧૨-૪૫ થી અમલમાં આવેલું ગણાશે. ૪૨. પેટા કાનુનઆ બંધારણને અનુરૂપ અને બંધારણને ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પેટા કાનુને ઘડવા મંડળને સત્તા રહેશે. Page #370 -------------------------------------------------------------------------- ________________ સામાજીક અને ધાર્મિક કામમાં સદા તત્પર, સહૃદયથી સેવા આપનાર અનન્ય સેવક. દેસી પુનમચંદ પાનાચંદ વર્તમાન કાળે શ્રી ચિંતામણજી પાર્શ્વનાથજીના દેરાસરજીના જીર્ણોધ્ધારના પ્રાણ સમા. Page #371 --------------------------------------------------------------------------  Page #372 -------------------------------------------------------------------------- ________________ કપડવણજમાં હાલમાં ઉદ્ભવેલાં થોડાં જાણવા જેવા કામો. જ્ઞાન મંદિરની સ્થાપના. જ્યારે કેઈપણ વસ્તુ યા આદર્શ આગળ આવે છે ત્યારે તેને કંઈપણ આલંબન જરૂર હોય છે. આ સમય હતો સંવત ૧૮૮૯ યાને સને ૧૮૪૩, જ્યારે સ્વ. ભાઈચીમનલાલ ડાહ્યાભાઈએ શ્રી પૂજ્યપાદ્ આગમ ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીની નિશ્રામાં, પરમારાધ્યસ્વરૂપ નવપદજીની આરાધના નિમિત્તે ચૈત્ર માસની આંબેલની ઓળી કપડવંજ મુકામે રૂપીયા ૬૦ થી ૭૦ હજારના ખર્ચે કરાવી; તે સમયે ઘણું મુનિવર તેમજ સાધ્વીજીઓ, તેમાં ખાસ કરીને આપણી જ્ઞાતિનાં તમામ દિક્ષીત, જેની સંખ્યા ૭૦-૮૦ના અંદાજે થવા જાય, તે બધાની હાજરી પડવંજમાં હતી. સ્વ. ભાઈ ચીમનલાલે આ બધાને આ જગાએ એકત્રિત કરવામાં, અથાગ શ્રમ લઈને ગામે ગામ આમંત્રણ મોકલેલાં. સ્વભાવીક છે કે ગામના અને જ્ઞાતિના દિક્ષીત સાથે સંપર્ક સાધવામાં દરેક જ્ઞાતિ જણને સુલભતા હોય, તેવી રીતે આપણી જ્ઞાતિના શ્રી વાડીલાલ મનસુખરામને આ પ્રસંગે દિક્ષતાને સંપર્ક સાધવાને મે મળ્યો. આ પ્રસંગે સાધુ મુનીરાજે પાસેના પુસ્તકોના સંગ્રહને જ તેમના જેવામાં આવ્યું. વાતચીત પરથી તેમને એમ લાગ્યું કે સાધુ મુનિરાજને પુસ્તક સાચવવાનાં અમુક ચોકકસ ઠેકાણુ સિવાય, તેમજ તેમની સગવડો સાચવી શકાય તેવી નિયમીત વ્યવસ્થાવાળી સંસ્થાના અભાવે, સાધુ મુનીરાજેને પિતાને પુસ્તક-સંગ્રહ ઘણે ભાગે, તેમના નિત્યના કાર્યક્રમમાં ઓછાવત્તા અંશે આડે આવતા હતા. આ દૂર કરવા માટે કંઈપણ કરવુ જોઈએ તેમ તેમને લાગેલુ; આ વિચારે તેમનામાં ઘર કીધુ, અને અવસર આવે તેએાએ તે વિચારથી ઉદભવેલી વિચાર શ્રેણીના આધારે, જ્ઞાન મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો, અને રૂપિયા ૬૦ હજારની રકમનું ટસ્ટ બનાવ્યું. આ રકમ સને ૧૯૪૫ માં કાઢવા છતાં તેઓ તાત્કાલીક તે રકમનો ઉપયોગ કરી શકયા નહિ; કારણ કે તે માટે જોઇતી જમીન નહિ હોવાથી, તેમજ આ નાની શી રકમમાંથી જમીન વેચાતી લે શકે તેમ ન હોવાથી. તેમજ ટસ્ટની અંદર રૂા. ૩૦ હજાર વહિવટ માટે અલગ રાખવાની જોગવાઈ હવાથી, અને બાકી રહેલી રૂા. ૩૦ હજારની રકમમાંથી જમીન અને મકાન શક્ય ન હોવાથી આ વિચાર અમલમાં આવતાં ઘણો વખત લાગે. હર હંમેશ આ જમીનની બાબત તેમના મન ઉપર રહેતી હતી, જે આસ્તે આસ્તે નિશ્ચીત રૂપને પકડતી ગઈ ઘણી જગાઓ મળતી હતી પણ તેમને એવો નિર્ણય હતો કે આ જ્ઞાન મંદિર સર્વ જૈનેને (જૈન સંધને) એક સરખુ ઉપયોગી થાય તથા કોઈ પણજાતના વાડાના બંધનમાંથી મુક્ત રહે તેથી,તે સબંધી હમેશાં સાવચેત રહેતા. જે વસ્તુ જ્યારે નિમિત્ત હોય ત્યારેજ બને છે, તેવી રીતે આમાં પણ બન્યું. ચૌમુખજીના દહેરાસરના વહિવટમાં શ્રોત્રીવાડામાં આવેલી જમીન, જે વેટર વર્કસની ટાંકીમાંથી સદભાગ્યે જાણે આ જ્ઞાન મંદિર માટે બચેલી ન હોય તેમ, ભાઈ વાડીલાલે તે જગા માટે શ્રી ચૌમુખજીના વહિવટદારોને વિનંતી કરી. વહિવટદારને, જેમ બધે બને છે તેમ, કેટલીક બાબતોને વાંધો લાગ્યા કરતો હતો. જેમાં પ્રથમ ૮૮ વર્ષના પટાની બાબત હતી. આટલે મોટે પટે જમીનની વપરાશ બીજાને સેંપવી તે જરૂર લાંબો વિચાર તે માગે છે, પરંતુ સ્વર્ગસ્થ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈની દરમીનગીરીથી સૌને સમજાવી અને ધર્મની ઉન્નતીનું એક કામ થતું હોવાથી અને ભાઈ વાડીભાઈને પ્રોત્સાહન મળે તે માટે, Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જમીન મળી જાય તેમ ગોઠવણ કરી, ભાઈ વાડીભાઇને સંતોષ થાય તેવી રીતની ભાડા ચિઠ્ઠી કરી આપી અને તે પણ દર વર્ષે રૂ. ૩૦૧ ના ભાડાથી કરી આપી. વાંચક ભાઈઓને એટલું સમજવાની જરૂર છે કે આ જમીન વેચાતી લેવા જાય તે રૂપિયા અડધે લાખથી ઓછું મળે નહિ, અને ટ્રસ્ટ પાસે તેટલા રૂપિયા પિતાનાં પણ ન હતા. વહીવટદારોને અને સ્વ. ભાઈશ્રી ચીમનભાઈને આ કામને સરાડે ચઢાવ્યું તે માટે ભાઈ વાડીભાઈ સર્વ સંધની વતી આભાર માને તે તદન વ્યાજબી છે. જૈન સંઘને આ એક અદવીતીય ધર્મ સ્થાન મળે એ કંઈ નાની સૂની વાત નથી. આ જગા મળ્યા પછી ભાઈ વાડીભાઈના ઉત્સાહમાં વધારે થયે અને તેમણે જે કે પ્લાન વિગેરેમાં થોડો વખત લીધે, પરંતુ તેના ઉપર ઇમારત બાંધવાની શરૂઆત કરી છે અને તે ચાલુ વર્ષ સંવત ૨૦૦૯ ના આશે વદી અમાસ પહેલાં પૂરેપૂરી બંધાઈ જાય તેવો સંભવ પણ છે. આ જ્ઞાન મંદિરની સાથે બે પાઠશાલાઓ જોડવામાં આવી છે. એક બહેને ત્યા સાધ્વીજીઓને માટે ત્યાં બીજી ભાઇઓ ત્થા મુનીરાજેને માટે. પાઠશાળાના બેઉ રૂમ ઉપર એક એક માળ લેવામાં આવ્યું છે. એકમાં ઓફીસ અને બીજામાં અધ્યયન, સંશોધન, લેખન, પાઠન કરવાની સગવડ રાખવામાં આવશે. જ્ઞાનમંદિરનો હોલ લગભગ ૪૨ ૪૨૮’ ફૂટ = ૧૧૬૨ ચો. ફૂટ ક્ષેત્રફળ ન થશે. નીચેથી ૪ ફૂટ ઉપર ત્રણ બાજુ ગેલેરી લેવામાં આવી છે. ગેલેરીની ઉપર ભીંતે લાગીને હાલ તુરત કબાટો ગોઠવવામાં આવશે. જરૂર પડે ભેંય તળીએ બીજા કબાટો ગોઠવી શકાય તે પ્રબંધ કરવામાં પણ આવશે ભાઈ વાડીલાલના પૂર્વના પુણ્યના ઉદયે આ જ્ઞાન મંદિર સાથે, પૂજ્યપાદ્ ૧૦૦૮ શ્રી નવઅંગના ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજીનું પ્રાતઃ સ્મરણીય નામ જોડી “શ્રી અભયદેવસૂરીશ્વરજી જ્ઞાન મંદિર” નામ રાખવા તેમને નિર્ણય કર્યો. શ્રી અભયદેવસૂરીશ્વરનું ખ્યાન આ પુસ્તકના પુષ્ટ ૧૬૭–૧૬૮ માં આપેલું છે. આ પુસ્તકના પાના ૧૫૩ માં જણાવ્યા પ્રમાણે શ્રી પૂજ્યપાદ્ આચાર્ય, આગામોધ્ધારક શ્રી સાગરાનદસુરીશ્વરજીના સંસારી પિતાશ્રી ગાંધી મગનલાલ ભાઈચંદભાઈએ પિતાની સઘળી દૌલત શુભ કામને અંગે ખર્ચવા સુર્પત કરી, જેમાં શેઠ પાનાચંદ કુબેરદાસ વહીવટદાર હતા. સંવત ૧૮૫૦ ના શ્રાવણ સુ. ૭ને દિવસે બનારસ શહેરમાં શ્રી વિજયધર્મસૂરીશ્વર ત્થા શ્રી હેમવિજયસૂરીશ્વરના ઉપદેશથી પાઠશાલા સ્થાપવામાં આવવાની છે તેના સમાચાર સાંભળીને પાનાચંદ ભાઇએ પડવંજમાં રૂપિયા ૧૦૦૧ સંધને આપી, જૈન પાઠશાળાનો પાયો નાખ્યો. આટલી નાની રકમમાં પાઠશાળા લાંબા વખત ન ચાલે તે સ્વભાવીક છે. પ્રવૃત્તિ નરમ પડી ગઈ તે દરમ્યાન અમારા કેમના રક્ષક શેઠ શામળભાઈ નથુભાઈ તરફથી આ પાઠશાળાને ઉતેજન આપી ચાલુ રાખવા માટે દરેક રીતે મદદ કરવામાં આવી, ત્યારથી આ પાઠશાળા સજીવન થઈ તેમજ શ્રી મીઠાભાઈ ગુલાબચંદના ઉપાશ્રયે બેસતા સર્વ ભાઈની મદદથી તેમજ શેઠ મીઠાભાઈ કલાણચંદની પેઢીના વહીવટદારના સહકારથી, તેમજ શેઠ શામળભાઈ નથુભાઈ તરફની મદદથી, આજ દિન સુધી તે પાઠશાળાને અડચણ પડી નથી. પણ મકાનને અભાવ સાલતો હતો. આ જ્ઞાન મંદિરનું મકાન ખુલ્લું મુકાયે તેની પાઠશાળાઓમાં બેસવાનું શરૂ થશે. પરંતુ બંને પાઠશાળાઓ શેઠ મણિભાઈ શામળભાઈના નામથી જ ચાલુ રહેશે. આવી રીતે પાઠશાળાને માટે આજ દિન સુધી મકાનની જે અગવડતા હતી તે હવે રહેશે નહિ. આ પાઠશાળાઓમાં સંસ્કૃત અને અર્ધ માગધીનું શિક્ષણ આપવાને પ્રબંધ થાય તેમજ કલાસીકલ ધાર્મિક શિક્ષણ પણ અપાય એવું ભાઈ વાડીલાલ સર્વ સંધની સહાનુભૂતિ અને મદદ મળે તે કરવા માગે છે. સર્વ સંધની મદદથી મેટાં મોટાં કામ પાર પડે છે તે આતે એક નાનું કામ છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ કપડવણજના કપ્રિય દાનવીર શાહ કેશવલાલ શેમાભાઈ (નૉન-ફેરસ મેટલના શાહ સોદાગર ) જેઓએ શ્રી. મોદીના દેરાસરજીના જીર્ણોધ્ધારમાં તન મન અને ધનથી બનતુ કરી, પ્રતિષ્ઠા મટી ધામધુમથી કરાવી આ જીવન સફળ કીધું છે. આ પુસ્તક છપાવવામાં પણ તેઓએ રૂા. ૫૦૧] ની મદદ આપી ઉત્સાહ પ્રેર્યો છે. Page #375 --------------------------------------------------------------------------  Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ભાઈ વાડીલાલની એમ ઈચ્છા છે કે જે બધા ટ્રસ્ટી ભાઈઓની સંમતી હશે તે, જે જે ભાઈઓને ખર્ચના પૈસા આપવાની ઉમેદ હશે, તેઓના નામની આરસની તકતીઓ પૈસા લઈને, તેઓના નામ તે તે હાલમાં ઉચીત જગાએ હંમેશને માટે લગાવવામાં આવશે. તેમજ જે જે કબાટ (સ્ટીલના કે લાકડાના) બનાવવામાં આવશે તે દરેકને માટે પણ આવી જ વ્યવસ્થા કરી તેના ઉપર પણ હંમેશને માટે દાન આ નામ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, આને માટે સાધારણ ખરડો તૈયાર કરવામાં આવ્યો છે. જે યોગ્ય સમયે ટ્રસ્ટીઓ સમક્ષ રજુ કરવામાં આવશે, જે તેઓના પાસ કર્યા પછી જાહેરમાં મુકવામાં આવશે, જેથી સર્વે ભાઈઓ પોતાની ઈચ્છા ટ્રસ્ટીઓને જણાવી શકે અને બધા ભાઈઓને જોઇને ને જણાવી શકે અને બધા ભાઈઓને જોઇને લાભ મળે, તેવી બધી વ્યવસ્થા કરવામાં આવશે. આ જ્ઞાન મંદિર હસ્તીમાં આવેથી સંધ જરૂર તેને અપનાવી લેશે અને સર્વ ભાઈઓ થા બહેને સહકાર આપી પિતાનાથી બનતી સર્વ મદદ તેની ઉન્નતિમાં આગળ કરશે. આ ઉપજના પૈસા નિભાવ માં ઉમેરવામાં આવે તેવી ભાઈ વાડીલાલની મરજી છે. મોદીઆના દેરાસરજીને જીર્ણોધ્ધાર, આ દેરાસર ક્યારે અને કોને બંધાવ્યું તેને અહેવાલ હાલ મળતા નથી. પણ એટલું જાણવા મળે છે કે આ દેરાસર પહેલાં, હાલ જ્યાં ભાઈ કેશવલાલ સોમાભાઈનું નવું ઘર છે અને તેની બાજુમાં તેઓનીજ માલીકીનું જૂનું ઘર છે, જેનું બારણું મોદીની ખડકીમાંજ પડે છે, ત્યાં એક નાનું દેરાસર હતું. જ્યારે મોદી કેની ચઢતી થઈ અને બે પૈસે સુખી થયા ત્યારે, મોદી રંગજી નાનાભાઈ તેમજ મોદી ધરમચંદ લખમીદાસ (પાદશાહનું કુટુંબ) અને મોદી હરિભાઈ લખમીદાસ (હાલ કઈ વંશજ નથી), આ બધાએ મળી આ નાના દેરાસરની બદલીમાં, બીજુ બંધાવવાનો વિચાર કર્યો. અને દેરાસર ખડકીની મધ્યમાં બંધાવ્યું, આથી આ દેરાસર મેદી વંશના કુટુંબીઓએ બંધાવેલ એમ કહેવાય છે. આ દેરાસર તદન સાંકડુ અને SatsAI9060949ls%, લંબાઇમાં પણ ઓછું હતું, જગ વધુ મળે તેમ ન હતું, એટલે દેરાસરના આગલા ભાગમાં એટલા હતા તે દેરાસરની અંદર ખેંચી લેઇને દેરાસરને પહોળાઇમાં વધારી, ને શિખરબંધી બાંધવું, આવા કેડ ભાઈ કેશવલાલ સેમાભાઈ, ભાઈ વાડીલાલ સોમાભાઈ, હિરાલાલ વાડીલાલ, ભાઈ શાન્તીલાલ . ચુનીલાલ તથા ભાઇ શંકરલાલ દેલતચંદે સેવવા માંડ્યા; ભાઈ કેશવલાલ આજે બે પૈસે સુખી હોઈ આગેવાની લેઇ રૂપીઆ દસહજાર પિતાના આપવાના કરી, બધા ભાઈઓના ઉત્સાહમાં વધારે કીધે, થોડી ઘણી પૂંજી હતી, તેમાં આ વધારે છે અને બીજાઓ પાસેથી પણ યથા શક્તિ ભંડોળ મેળવ્યું; અગાડીના દેરાસરજીના વહિવટ કરતા ભાઈ ગીરધરલાલ ભોગીલાલે ત્યાંના દેરાસરજીનાં પ્રતિમાજી અત્રે લાવવાનું નક્કી કરી દેરાસરની મિલકત આ ભંડોળમાં આપી મોટી મદદ કરી.' એમ છતાં પણ ખરચના અડટ્ટા જેટલા પૈસા ભેગા થયા નહિ. તેમ ': Is III Page #377 -------------------------------------------------------------------------- ________________ છતાં ભાઇ કેશવલાલે પુરેપુરી હિમ્મત બતાવી, ભાઈ હિરાલાલે પણ તેમાં સારો જે ટેકો પુર્યો અને આમ તેઓએ જીર્ણોધ્ધારનું કામકાજ પુર ઝપટ ચાલુ કરી દીધું. તાત્કાલીક પૈસા જોઇએ તે ભાઈ કેશવલાલ આપતા ગયા. જો સારી જેવી આવક પ્રતિષ્ઠા વખતે ન થઈ હોત તે ભાઈ કેશવલાલને બીજી સારી એવી રકમ આપવી પડતે, પણ આવા કામમાં હમેશાં સાસનદેવ મદદ જ કરે છે.જેની કોઈને ખબર પડતી નથી, તેમ આમાં પણ બન્યું. જે જે લોકોને કંકોતરીઓ મળી તે બધાજ ઊત્સાહ પૂર્વક ભાગ લેવા સમયસર પધાર્યા અને ઉત્સાહમાં એટલે વધારે થયોકે ધાર્યા કરતાં ઘણી સારી ઉપજ થઈ. આ ઊત્સાહ જોતાં ભાઈ કેશવલાલ પણ ઊત્સાહમાં વધી ગયા અને બીજી સાત આઠ હજાર રૂપીઆ જેટલી રકમ ઘીની બેલી બેલીને આપવા પ્રેરાયા ભાઈ હિરાલાલે પણ સારી એવી રકમ ખરચી. વધારામાં સુરતથી ઝવેરી પ્રેમચંદભાઈ હિરાચંદ ત્યાં પધારેલા તેમને તે એટલો સારો ઉત્સાહ બતાવ્યો કે તેઓએ આપણી આખી જાતને એક બાજુએ રાખી, મોટી રકમ ઊછરામણીમાં બોલી, દેરાસરના ખરચમાં મોટો ફાળો આપ્યો. આ પ્રતિષ્ઠા કરાવવા, સુરિસમ્રાટ તિર્થોધ્ધારક આચાર્ય દેવશ્રી વિજય નેમિ સૂરિશ્વરજીના પટ્ટધર વિધવતરત્ન વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિન્યદર્શન સૂરિશ્વરજી પધારેલા અને વિધિવિધાન કરાવવા શ્રી અમદાવાદથી જૈન કેમમાં સુપ્રસિધ્ધ ભાઈ મેહનભાઈ આવ્યા હતા. આમ ચારે તરફથી કોઈપણ અગવડ વિના, બધીજ રીતે સુભમૂહુર્ત અને સુભ દીને, સંવત ૨૦૦૮ ના મહા સુદી ૧૧ના દિવસે સાડા અગિઆર વાગે પ્રભુજી મુળનાયક શ્રી આદિશ્વર ભગવાનને પ્રતિસ્થિત કરવામાં આવ્યા હતા. બધાંજ મૂહુર્તી ઘણી સારી રીતે સચવાયાં હતાં. બેલીમાં લગભગ પાંત્રીસથી ચાલીસ હજારની આવક થઈ હતી. અને બધી રીતે જયજયકાર વર્યો હતો. આ બાજુમાં છાપેલ ચિત્રમાં બતાવેલ છે તે પ્રમાણેનું નવું દેરાસર આવીરીતે આ જીર્ણોધ્ધાર ના પરિણામે ઊભવ્યું. અસ્તુ. શ્રી ચિંતામણજી પાર્શ્વનાથજીના દેરાસરજીને જીર્ણોધ્ધાર. સંવત ૧૮૬૫થી આ દેરાસરજીને વહિવટ આજદીન સુધી દોશી સંકરલાલ વીરચંદના હસ્તક છે. આના પહેલાં આ વહિવટ સમસ્ત પંચ તરફથી ચાલતું હતું. તેઓએ જ્યારે આને વહિવટ હાથમાં લીધે ત્યારે તેમને માત્ર રૂા. ૧૩૦૦) મુડી મળેલી, પણ તેઓએ પિતાની બાહોશીથી અને પ્રમાણિકતાથી વિહવટ ચલાવી, તેની પુરાંતમાં આજે એક લાખ ઉપરની મિલકત બતાવી છે. શેઠ સંકરલાલ હાલ મેજુદ છે, તેમની ઊમર આજ એંશી ઉપરની છે, તેઓ પાસેથી જે કંઈ થોડો ઘણો જુને ઇતિહાસ જાણવા મળ્યો છે તે આપતાં આનંદ થાય છે. આ દેરાસર જ્યાં આવેલું છે તેને શામ-સૈયનું ચકલું આજ પણ કહે છે, કારણ કે ત્યાં પહેલાં મુસલમાની વસ્તી હતી. તે લોકો પાસેથી દેશી જીવણલાલ સુંદરલાલ, શા. રતનજી ગોપાળ, શા. શામલદાસ રંગજી (શંકરલાલ ભૂરાભાઈના વડવાઓ) વિગેરેઓએ એક પછી એક મકાનો લેઈ મુસલમાનની વસ્તી અને તેમનાં ઘરો આઘાં કયાં અને વચ્ચે એક કોટ બંધાવી છુટાં પાડ્યાં. તે દિવાલ આજ પણ મોજુદ છે. આના બીજા પુરાવા તરીકે હાલ જ્યારે આ દેરાસરને જીર્ણોધ્ધાર કરવા માંડયો ત્યારે ખોદતાં લગભગ પંદર સોળ ફુટ ઊંડે ગયા, (ટાંકું બનાવવા આ ખેદકામ થયું હતું), બેદતાં અંદર હાડકાને માટે જ મળે; લાગે છે કે તે સમયમાં મુસલમાને રતા હશે તે લેકે ત્યાંજ હાડકાં દાટી દેતા હશે, અથવા તે હાડકાં નાંખવા માટેને ખાડે આ જગાએ હશે. ગમે તેમ પણ આ જગાએ મુસલમાની વસ્તિ હતી તે પુરવાર થાય છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ શાહ હિરાલાલ વાડીલાલ (ઇન્કમટેકસ એકસપર્ટ) મેસર્સ શાહ એન્ડ કુ. ના ભાગીદાર. જેએ એ મેદીઆના દેરાસરજીના જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠામાં પોતાનાથી બનતુ કરી ભાઈ કેશવલાલ સોમાભાઈને પુરો સાથ આપે છે. આ પુસ્તક છપાવવામાં તેઓએ રૂા. ૨૫૧] આપી ઉદાર હાથ લંબાવ્યો છે. Page #379 --------------------------------------------------------------------------  Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ અઢારમી સદીના છેવટના ભાગમાં આ દેરાસરની સ્થાપના થઈ હાય તેમ લાગે છે. હાલની મૂળનાયકજીની પ્રતિમા ખાદકામ કરતાં મળેલાં, હાલ જે માણેકબાઈ શેઠાણીનું અનાથાશ્રમ છે,તેજગાએ ખાદકામ કરતાં તે મળેલાં. આ પ્રતિમાજી નીકળ્યાં ત્યારે તે વખતના શ્રાવકાએ તેજ જગાની ખાજુમાં જે કંઈ મકાન મળી શકે તેવાં હશે તે લેઈ, તે મકાનાને દેરાસરના રૂપમાં ફેરવી, ત્યાં પ્રતિષ્ઠા કરી. આ ઉપરથી એમ લાગે છે કે આ વખતે શ્રાવકાની સ્થિતિ બહુ સારી નહિ હાય, કારણ કે મુળ દેરાસર ધણું સાંકડુ અને દેવદન માટે વારતહેવારે અગવડો પડે તેવું હતું. પ્રતિષ્ઠા થયા પછી શ્રાવકોની સ્થિતિ ઘણી સુધરી, અને આથી શ્રાવકાને આ દેરાસર પ્રત્યે બહુ ભાવ વધ્યો. શેઠ મીઠાભાઈ ગુલાલચદે આ હરકત દુર કરવા આગળની બીજી જમીનો અને ઘરે વેચાતાં લેઇ દેરાસરના વિસ્તાર વધાર્યો. જુના જે ચાકના ભાગ હતા ત્યાથી ઢેઢ શા. સકરલાલ ભૂરાભાઈના ઘર તરફના કરા સુધીના ભાગ તેમને બનાવી આપ્યા. આ વખતે પહેલા માળ પણ બંધાવ્યા અને જુના દેરાસરને પણ મરામત કરાવી આપ્યું. હાલ જે નકશીકામ, મેઘાડમરી, થાંભલા, કમાન વિગેરે જુની કારીગીરી વાળુ લાકડકામ જોવામાં આવે છે, અને જેને છ[ાર નિમિ-તે હાલ કાઢી નાખવામાં આવ્યું છે તે બધુ શેઠ મીઠાભાઈ ગુલાલચ દે બંધાવી આપેલું. નીચે શ્રી મલ્લીનાથજીના ગભારા તેમજ ઊપર શ્રી શાન્તીનાથજીના ગભારા પણ તેમણે બધાવેલા હતા. આ બધુ લગભગ સંવત ૧૮૫૦ થી ૧૮૭૫ દરમીઆન બનેલું હોય તેમ લાગે છે. કારણ કે શેઠ સંકરલાલ ભાઇના કહેવા મુજબ શ્રી શાન્તિનાથજીના દેરાસરના જીર્ણોધ્ધાર થયા પહેલાં આશરે પચાસ વરસ પહેલાં આ દેરાસરના જીર્ણધાર શેઠ મીઠાભાઇએ કરાવ્યા હતા. શ્રી શાન્તિનાથજીના દેરાસરના, જીર્ણોધ્ધાર સંવત ૧૯૦૪ ના વૈશાખ વદ ૬ ના રેાજ થયેલા તેનું પ્રમાણ પત્ર છે (આ મુકના પાને ૨૩૨). આ જીર્ણોધ્ધાર શેઠ વૃજલાલ મોતીચંદે કરાવેલ અને તેજ વખતે આજ દેરાસરમાં શ્રી આદિશ્વર ભગવાનનું દેરાસર આગલા ભાગમાં બનાવ્યું. (જીએ પા. ૧૬૧) અનુમાન થાય છે કે શ્રી ચિંતામણુજીના દેરાસરમાં વધારાની જમીન ઊમેરી ત્યારે કઈ ઊંડે સુધી. ખાદકામ કરેલું નહિ હાય, તેમજ મૂળ નાયકની પ્રતિમા તે કાયમ હતી એટલે તેવા ખાદકામની જરૂર પણ નહિ લાગી હોય. આ શ્રી ચિંતામણ પ્રાર્શ્વનાથજીની પ્રતિમા ધણાં જુનાં અને પ્રાયેકરી શ્રી સંપ્રતિરાજાનાં ભરાવેલાં બીબામાંનાં એક છે, તે પ્રતિમાજીની મુખાકૃતિ તેમજ હાથ નીચેના ટેકા તથા ઘાટથી માલુમ પડે તેવું છે. 4 આ દેરાસરની પ્રતિષ્ઠા પાદ્ પૂજ્ય સુરીશ્વર શ્રી ૧૦૦૮ શ્રી વિજય લક્ષ્મી સૂરીજીએ કરાવેલ હતી અને ત્યારથી અત્રે વસ્તા નીમા વણિક મહાજનોની સ્થિતિ કુદકે ને ભૂસ્કે સુધરતી ગઇ, પરંતુ ભાવી ભૂલાવે તેમજ આજથી પંચાવન વરસ ઉપર મૂળ ગભારાના જુના ચોરસ ઘાટના ઢાલ્લા નહિ ગમવાથી એક ભાઇએ કપાવડાવ્યા જેઓએ ધણું સહન કર્યું; તેમજ ત્યારથી નીમા મહાજનની પડતી શરૂ થઈ. જ્યારે સુધરવાના વખત આવ્યા ત્યારે વળી આજથી પદરવરસ ઉપર અમદાવાદથી એક જાણકાર માણસને ખોલાવ્યા અને તેમની સલાહ મુજબ ઢાલ્લા પાછા બેસાડવાનું નક્કી કીધું. આમાં ભાઈ પાનાચંદ લીંબાભાઇએ પણ સારી મહેનત કરેલી. આવુ બધું ખરચ સ્વ. ભાઇ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈએ આપેલું. આમ કરવ થી તેમની તેમજ નીમા મહાજનની પાછી સ્થિતિ સુધરવા માંડી. આજ વળી પાછી જરા તરા મંદી આવવા લાગી છે. શા કારણે તે તે જ્ઞાનીજ કહી શકે. આમ ચઢતી પડતી તે આવ્યાજ કરે છે પણ જૈન ધર્મ પ્રત્યેની અટળ શ્રધ્ધા જે અત્રેના શ્રાવકામાં છે, તે જેવીને તેવી કાયમ રહી છે. આ અમારી કપડવણજની ભૂમિનું પૂણ્ય છે, અને તેથીજ તે આજે પણ ગુજરાતમાં સારામાંનુ એક શેહેર ગણાય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ " કેટલાક ભાવિક અને શ્રધ્ધાળુ ભાઈઓ આ દેરાસર શિખરબંધી થવું જોઈએ, એવી ભાવના ઘણા લાંબા વખતથી સેવતા હતા, તેવામાં દેરાસરના છાપરા વિગેરેમાં વર્ષોથી પાણી વિગેરેના કારણે આસ્તે આસ્તે લાકડાં બદાવા લાગ્યાં અને કર્ણ થવા માંડ્યું. આ કારણે ભાવનામાં જોમ આવ્યું. સીલીકમાં એક લાખ રૂપીઆ જેટલો અવેજ પણ હતા, એક બે મકાન પણ વેચવા માટેની સગવડ હતી; આ બધા સંજોગો ભેગા થતાં સંધને બોલાવી વાત આગળ ચર્ચાવા માંડી અને આખરે નિર્ણય ઉપર આવ્યા કે આ દેરાસરને જીર્ણોધ્ધાર કરાવે. આ નિર્ણયમાં મોટો ભાગ ભાઈ પુનમચંદ પાનાચંદ, ભાઈ રમણલાલ નાલચંદ, ભાઈ વાડીલાલ જવર, ભાઈ વાડીલાલ શંકરલાલ, શેઠ અછતભાઈ મણીભાઈ, ભાઈ મફતલાલ રતનચંદ વિગેરે એ ભજવ્યો હતો. ટેકે આપવામાં સ્વ. ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ. ભાઈ વાડીલાલ મગનલાલ, ભાઈ મંગળદાસ ભાઈચંદ વિગેરે શ્રીમંતા હતા. આમ આ દેરાસરનો જીર્ણોધ્ધાર કરવાનું નકકી કરવામાં આવ્યું. તેમ છતાં શિખર બંધી દેરાસર બાંધતાં જગાના અભાવે ઘણું ઘણું વિચાર કરવા પડયા અને જગા મેળવવા માટે દેરાસરની પછીતે આવેલ ભાઈ છોટાલાલ લલુભાઇનું ઘર વેચાવાનું હતું તે રૂા. ર૯૫૦૦૧ માં ખરીદી લીધું. આમ કરવાથી શિખર બંધી અને ભમતિ સહિત દેરાસર બાંધવાની સગવડતા મળી અને તે પ્રમાણે બાંધવાના પ્લાન વિગેરે બનાવી કામ ચાલુ કરી દીધું છે. આ બધા કામમાં ઉપર જણાવેલ ભાઈઓની સાથે ભાઈ કસ્તુરલાલ શંકરલાલ, ભાઈ રતીલાલ પુનમચંદ તથા ભાઈ જેશીંગલાલ ચુનીલાલ વિગેરે ભાઈઓએ પિતાને મોટા ભાગના ટાઈમનો ભોગ આપી કામકાજ બારીકાઈથી શોચસમજથી માથે જોખમદારી લઈ કરી રહ્યા છે. આ કામ કાઢતાં તેની અંદર જે જે આશાતનાઓ નજર બહાર હતી તે એક પછી એક નજરે પડતી ગઈ. પ્રથમ તે ઉપરના અને નીચેના ગભારાની વચમાં ભંડારીઆ જેવું હતું તેમાંથી ખંડિત પ્રતિમાઓ હાથ લાગી જેને દરિયામાં પધરાવી આશાતના દૂર કરી. વળી ખોદકામ કરતાં સાળ સત્તર ફુટ ઊડેથી હાડકાના થોકના થોક મળ્યા જે પણ વધુ ખેદકામ કરી કાઢી નાંખ્યાં. આ રીતે બધી આશાતના દુર કરવામાં આવી છે પણ આવી રીતે ખોદકામ વધી પડવાથી ઘણો ખર્ચ વધી ગયો છે. જૈન સંઘના ઉપર આધાર રાખી આ કામ આગળ ચાલ્યું જાય છે. અધિષ્ઠાયક દેવ સર્વેને શ્રધ્ધા અને સંપત્તિમાં અને ભાવનામાં મદદગાર થાઓ અને આ કામ પાર પડો તેવી અમારી અભિલાષા છે સર્વે ભાઈઓ કમર કસી કામ કરી રહ્યા છે, તેમને સર્વે રીતે સહાયતા મળે તેવી અમારી પ્રાર્થના છે અસ્તુ. શેઠ મીઠાભાઈ ગુલાલચંદ પાંજરાપોળ, આ બુકના પાને ૧૫૪ માં જણાવેલ પાંજરાપોળ અંતિસરીઆ દરવાજાની અંદર મસીદની બાજુમાં એક મોટા ઘેરાવામાં આવી છે. આવડી મટી જગાવાળી એક પણ ઇમારત આખા કપડવણજમાં મળવી મુશ્કેલ છે. સમય બદલાતાં અને રેલવે આવતાં આ જમીન જાણે ગામની મધ્યમાં આવી ગઈન હેય તેમ તેની કીમત અને ઉપયોગીતા આજે ઘણી જ વધી ગઈ છે. આથી અને સ્વ. ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ અને ભાઈ જયંતીલાલ વાડીલાલ જવેરની મહેનતથી વહેરાની સુવાવડ ખાનાની બાજુમાં એક મેટી વિશાળ જગા એક વોહરા ભાઈ પાસેથી મેળવી, આ પાંજરાપોળ તે જગેએ ખસેડી. જુની જગાને આવકનું સાધન બનાવવા ટ્રસ્ટીઓએ નિશ્ચય કર્યો છે. આને માટે જોઈત લેખંડને સામાન સ્વ. ભાઈ ચીમનલાલે ઘણો ખરે નહિ જેવા ભાવથી અથવા તદન મફત આ પાંજરાપોળને અર્પણ કર્યો છે આ કામ થોડા વખતમાં ચાલુ થઈ જશે અને એક મેટી વિશાળ પાંજરાપોળ ગામની બહાર તેને છાજતી જગાએ ચાલુ થઈ જશે.– આમીન Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ! કપડવણજના વીશાનિમા જ્ઞાતિના ભૂતકાળમાં બનેલા કેટલાક પ્રસગા જે આ ચાપડીમાં દાખલ કરવા રહી ગયા છે તેનું સંક્ષિપ્તમાં વર્ણન આ નીચે આલેખવામાં આવ્યુ' છે. પ્રથમ આપણી જ્ઞાતિના સર્વથી આગળ પડતા કુટુંબની વાત લઇએ. શેઠ શામળભાઇ નથ્થુભાઈ, શેઠ મીઠાભાઇ ગુલાલચંદ તથા રોઢ કેવળભાઇ જેચંદભાઇ આ ત્રણે ધરનાં નામ આજની વમાન પ્રજાને પણ સાંભળવામાં આવે છે. આ ત્રણે નામ શે! હીરજીભાઈ અંબાઈદાસના વેલામાંથી, એટલે કે એકજ વંશના પુત્રા હતા. શેઠ હીરજીભાઇને એ દીકરા હતા. એક શેઠે કરસનદાસ અને ખીજા શેડ ગુલાલચંદ કે જેને વિસ્તાર આજસુધી ચાલ્યા આવ્યા છે. ત્રીજા દીકરા શેઠ વૃંદાવનદાસ કરીને હતા પણ તેઓ માત્ર નાની ઉમ્મરેજ સ્વર્ગવાસ પામેલા. શેઠ કરસનદાસના વશમાં એ પુત્ર હતા શેઠ વૃજલાલભાઈ અને શેઠ મેાતીચ ંદભાઈ અને તેએ શેઠ વૃજલાલ મેાતીચ'દના નામથી કામ કરતા હતા. તે નામ ઘણું જાણીતું આજે પણ ઘણાંએને યાદ છે. શેઠ વૃજલાલભાઇના કુટુંબમાં, શેઠ જયચંદભાઈ પછી શેઠ કેવળભાઈ પછી શેઠે પ્રેમાભાઇ પછી શેઠે જેસીગભાઇ એમ ઊત્તરાઊત્તર દીકરા થયા. શેઠ જેસીગભાઇને પુત્ર સંતાન ન હેાતું પણ એ પુત્રીએ છે, જે એક વ્હેન નીર્મળા મ્હેન કે જેનુ લમ દેશી કસ્તુરલાલ નગીનભાઈ સાથે કરેલ છે અને ખીજી દીકરી વ્હેન યશેાધરા કરીને છે . તેનું સગપણુ ભાઇ કાન્તીલાલ ચુનીલાલના દીકરા ભાઈ બાબુભાઈ સાથે કરેલ છે. પુત્ર સતતિના અભાવે સૌ. વ્હેન નિર્મલા હેનના દીકરા ભાઈ દીનેશને દત્તક લેવામાં આવ્યા છે. જેથી તેએનુ નામ ભાઇ દીનેશચંદ્ર જેસીગભાઈ રાખવામાં આવેલ છે, જેઓ હાલ અભ્યાસ કરે છે. આ રીતે શેઠ શ્રી વૃજલાલ ભાઈને વંશવેલા ચાલુ છે એમ કહીએ તેા ચાલે. શેઠ મોતીચ ંદભાઇને ત્રણ દીકરા હતા પણ તેઓ બધાજ નિસંતાન સ્વર્ગવાસી થયેલા હેાવાથી તેમનેા વંશ આજ ચાલુ નથી પણ તે ભાઇઓમાં એક ભાઈ લલ્લુભાઈ કરીને હતા, તેમનાં વિધવા બાઈ માણેક શેઠાણી બહુજ બુધ્ધિશાળી અને દિદૃષ્ટિ વાળાં હતાં. તેઓએ પેાતાની પાસે જે કઇ પૂછ હશે તે બધીજ સારામાર્ગે અને કુશળતાથી વાપરેલી તેના પુરાવા આજે પણ છે. અનેેસરીએ દરવાજે એક માટી જબરજસ્ત ધરમશાળા ( તેની અદર આવેલા શ્રી નેમિનાથજીના દેરાસર સાથે ) તથા અનાથાશ્રમ, આદિશ્વરજીના દેરાસર સાધવિજીનો ઉપાશ્રય, આજ પણ માજીદ છે. સદાવ્રત પણ આજ પાસેની ઠાકવાડીમાં ચાલુ છે. ઠાકવાડીમાં મોટી ધરમશાળા જમણવાર માટે વપરાય છે, તે પણ મેાજુદ છે. આટલું તો કપડવણજ તળમાં છે. વળી જ્યાં જ્યાં તેઓ ગયેલાં અને તકલીફ઼ા માલુમ પડી હશે ત્યાં ત્યાં ધરમશાળાઓ બંધાવેલી તેમાંની એક આજ કડી ગામમાં મેાજુદ છે. તેજ અરસામા શેઠાણી અમૃતભાઇ, શેઠ નથુભાઇ લાલચંદનાં વિધવાના બનેલા એક કિસ્સા રમુજી અને બુધ્ધિચાતુર્યની સાક્ષી સમાન છે તે જોઇએ. કહે છે કે તેએ એક વખત શ્રી સિધ્ધાચળજી જાત્રા કરવાં ગયેલાં અને મૂળનાયકજી શ્રી આદિશ્વર ભગવાનની સેવા પૂજાની ધમાલ જોઇ ઘણાં નારાજ થયાં, કારણ કે ધર્મકા ધક્કીમાં કોઈનાથી સેવા બરેોબર થતી ન હતી. તેમણે શાન્ત ચિત્તે વિચાર કરી આજ જે આપણે ચાંદીથી મઢેલી છતરી વિગેરે જોઈએ છીએ તેવી માટે તેમને વિચાર્યું અને તેવી જાતની વ્યવસ્થા પોતે પોતાના ખર્ચે કરી આપવા શેઠે આણુદજી કલ્યાણજીની પેઢી પાસે માગણી કરી. તે વખતના વહિવટદારાએ અમદાવાદના શેઠીઆએની મરજીને આધિન હાવાનું દર્શાવ્યું, જેથી શેઠાણી અમૃતંબાઈ નારાજ થયાં પણ હિમત નહિ હારતાં, પેાતે મિસ્ત્રીને ખેલાવી તેનું માપતાલ લેવડાવી અમદાવાદમાં કારીંગરા બેસાડી આખી છત્રી તૈયાર કરી ઉપર દાદાના દેરાસરની બહાર ચોકમાં પધરાવી ગયા અને પેઢીમાં ખબર આપી કે આપને યોગ્ય લાગે તેમ આને ઉપયાગ કરશેા. આને ઉયયેાગ બીજો શું થાય ? આ પવાસન બેસી ગયુ અને તેમની Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ મનોકામના પુરી થઈ. આ હતી અમારા ગર્વની અધિકારીણી તે શ્રી અમૃતબાઈ શેઠાણી. માણેકબાઈ શેઠાણી એ વધારામાં સિધ્ધાચળ) ઉપર હાથી પિળની બહાર, ગઢ ઉપરથી તે તરફ જતાં જમણા હાથે એક મેટું દેરાસર પણ બંધાવ્યું છે. હવે શેઠ કરસનદાસના નાના ભાઈ ગુલાલચંદને ઇતિહાસ તપાસીએ. શેઠ ગુલાલચંદને બે દીકરા હતા. એક ભાઈ લાલચંદ શેઠ, અને નાના ભાઈ મીઠાભાઈ શેઠ, મીઠાભાઈ શેઠને કોઈ સંતાન ન હોવાથી તેમના વંશને છેડો ત્યાં જ આવી જાય છે, પરંતુ તેમને પિતાના પૈસાને ઘણે સારે અને લાંબી દૃષ્ટિથી ઉપયોગ કર્યો છે. હાલ જે મીઠાભાઈને ઉપાશ્રય કહેવાય છે, તેજ શેઠ મીઠાભાઈ ગુલાલચંદની રહેવાની હવેલી હતી. તેઓના સ્વર્ગવાસબાદ આ મકાનને ઉપાશ્રયના રૂપમાં ફેરવી દેવામાં આવ્યું. અને તેની સારસંભાળ લેવાને તેમના નામ સાથે શુભ પરીણામવાળુ નામ કલ્યાણચંદ જોડી મીઠાભાઈ કલ્યાણચંદના નામથી પેઢી ચાલુ કીધી જે હાલ મોજુદ છે તે ઘણાં ખાતાઓ સંભાળે છે. શેઠ શ્રી મીઠાભાઈએ સરખલી આ દરવાજા બહાર એક મોટી વિશાળ ધર્મશાળા બંધાવી છે. જે હાલ હનુમાનની ધર્મશાળા તરીકે લોકો ઓળખે છે, કારણ કે તેમાં એક હનુમાનનું મંદિર બંધાવેલ છે. આ ઉપરાંત શેઠ મીઠાભાઈએ અંતિસરીઆ દરવાજાની અંદર એક વિશાળ પાંજરાપોળ બંધાવી તેમનું નામ અમર કરી ગયા છે, તે હાલ મોજુદ છે અને તેને વહિવટ હાલ તેમના ભાણેજી કુટુંબના શા. જવેરલાલ શીવભાઈના કુટુંબી ભાઈ વાડીલાલ કરે છે. તદ ઉપરાંત લુણાવડા, મહુધા, આંતરેલી વિગેરે સ્થળોએ પણ ધરમશાળાઓ બાંધી પિતાનું નામ અમર કરી ગયા છે. આવાં નર-નારી રને કપડવણજ ભૂમિમાં પાકે છે તે જાણી જરૂર આપણે ગર્વ લેઈએ અને ઈચ્છીએ કે એજ ભૂમિમાં પાકેલા આપણે તેવા થવાને પ્રયત્ન કરીએ તેવું વ્રત લેઇએ તેજ આ વિગત જણાવ્યાની સફળતા થાય. હવે આપણે શેઠ ગુલાલચંદના મેટા દીકરા શેઠ લાલચંદની વિગતે વંશાવળી તપાસીશું. તમને આજ પણ “લાલ ગુલાલ” નું નામ જીભ ઉપર ઘડી ઘડી આવ્યા કરે છે તેજ આ આપણું શેઠ લાલચદ ગુલાલચંદતેઓની હયાતિમાં અને હયાતિબાદતેઓની પેઢીએ રતલામ-મુબઈ-વડોદરા-અમદાવાદ એમ ચારે બાજુ પથરાયેલી હતી. તેમનો મુખ્ય ધધે અફીણને હતે. રતલામની દુકાનેથી ભાવ તાલની ખબર લઈને કાસદીઓ પગપાળા કપડવણજ આવતા. તેમને ત્યાં કાસદનું કામકરનાર એક કુટુંબ તો આજ પણ મેજુદ છે. તે કાસદના આડવામથી આજપણ ઓળખાય છે, રતલામ નરેશ આ પેઢીને એટલું બધુ માન આપતા કે લાલ ગુલાલની પેઢી સિવાય કોઈપણ મકાનની પેઢીના દરવાજા ગુલાલના રંગે અથવા લાલ રંગથી રંગાય નહિ, તે દરબારી વટ હુકમ હતો, જે આજ લગભગ ત્રીસ ચાલીસ વર્ષો પહેલાં સુધી ચાલુ હતું. તેમની સખાવત તદન જુદી જાતની હતી; ગામની દરેક કોમની વસ્તીની તેઓ સાર સંભાળ રાખતા, મોટાં નાનાં વાસણે, તંબુઓ, ગાડીઓ, ઘેડાઓ, પાથરણાં, દાગીના, કપડાં વિગેરે જે જે વસ્તુઓ એક માણસ સંધરી ન શકે તે બધીને સંગ્રહ તેઓ રાખતા અને સારા નરસા પ્રસંગે જે જે ચીની જરૂર પડે તે વિના અચકાયે અને કોઈપણ જાતના અવઘ વિના દરેકને મળતી; એટલે સુધી કે જે કોઈ ગાડી લેવા કે ડમણી લેવા આવે તે તેને તે આપે તે તે ઠીક, પણ સાથે માણસ માટેના રોટલા અને બળદોને ખાવા માટેનું ઘાસ વિગેરે બંધાવીને મોકલતા. આખા ગામના લોકો આજે પણ આ કુટુંબ પ્રત્યે આટલા ભાવ રાખે છે, તે તેમના ઉદાર દિલની પ્રતિતિની સાક્ષી પુરાવે છે. આટલું જ નહિ પણ વૈદ્યોને વર્ષાસને બાંધી આપેલાં જેથી તેઓ ગામના લોકોની, માદે સાજે માવજત કરે, દવાઓ આપે. આવી રીતે જનતાને પૈસાને ખરચ કર ન પડે તેની દરકાર તેઓ રાખતા. આ જમાનામાં જુવાનીઆઓને આ વાત કહીએ તે Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ વાત માનવા તૈયાર ન થાય તેવી વાતો આ શેઠીઆઓની હતી. આજ પણ તેનાં રહ્યાં સહ્યાં પ્રતિક જેવામાં આવે છે. તેથી આ વાતની ખાતરી કરવા કોઈને પુછવાની જરૂર પડે તેમ નથી. બીજી સખાવતોમાં પણ આ ઘર બીજા શેઠીઆઓ કરતાં જરા પણ ઉતરતું ન હતું, માત્ર કણ વધુ સારું કરતું હતું તે કહેવું મુશ્કેલ છે. શેઠ લાલભાઇને શેઠ નથુભાઈ કરીને દીકરા હતા અને શેઠાણી બાઈ જડાવની કુખે શેઠ શામળભાઈનો જન્મ થયો હતો. આજ જે શ્રી અષ્ટાપદજીનું દેરાસર તેમના રહેવાના મકાનની બાજુમાં છે અને જે લાંબી શેરીમાં પડે છે તે દેરાસર શેઠાણીબાઈ અમૃતબાઈએ રૂપીઆ બે લાખ ખરચી, તદ્દન સફેદ પથ્થર વાપરી, અણમેલુ નકશીકામ કરાવી, તેમના ઉત્સાહની પીછાન વંશપરંપરા ચાલે તેવું બંધાવેલું છે. આનો નમુનો આજ હિંદુસ્તાનમાં મળે તેમ નથી. શેઠાણ બાઈ અમૃતબાઇને બે દીકરા હતા, બેઉ ભાઈઓ શેડ ગિરધરભાઈ અને શેઠ નહાલચંદભાઈ સંતાન મુક્યા વિના સ્વર્ગવાસ થયા. પરંતુ નથુભાઈ શાહને શેઠાણી જડાવથી શેઠ શામળભાઈ નામે પુત્ર હતા, એ શેઠ શામળભાઇએ પણ બે વખત લગ્ન કરેલ હતાં. શેઠાણ બાઈ માણેકબાદથી તેમને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયેલું. તેમનું નામ શ્રી મણિભાઈ શેઠ હતું. અને શેઠાણી બાઈ રૂક્ષમણીથી શેઠ શ્રી શામળભાઈને એક દીકરી નામે બહેન મોતીબહેન કરીને હતાં જેઓનું લગ્ન મહેતા ત્રંબકલાલ મગનલાલ સાથે કરેલ હતું. તેઓ પણ તેમની પાછળ માત્ર એક દીકરીનો વિસ્તાર મુકી સ્વર્ગવાસ થયાં જેથી તે વેલે ત્યાંથી બંધ થવા છતાં, શેઠાણ બાઈ માણેકબાઈના પુત્ર શેઠ શ્રી મણિભાઈથી વેલો આગળ વધ્યો. શેઠ મણિભાઈને માત્ર વીસ વરસની ભરજુવાનીમાં દૈવે અકાળે ઝુંટવી લીધા. તેઓએ સંવત ૧૯૫૨ ની સાલમાં જ્યારે કપડવણજમાં તઈવાડામાં જન્મ પામેલી મોટી આગે દેખાવ દીધો કે જેમાં લગભગ ચારસો ઘર બળી ગયાં અને કંઇકને રસ્તા ઉપર રખડતા કર્યા અને ભિખારી બનાવ્યા, તે સમયે આ ભરજુવાનીએ પહેલા શેઠ મણિભાઈએ એવો ભાગ ભજવ્યો હતો કે તેનું વર્ણન આ કલમથી થઈ શકે તેમ નથી. પણ તે આગે તેમનાં અંગોપાંગ ઉપર મોટી અસર કરી અને તેમને પથારી વશ કરી દીધા અને કળે તેમને અકાળે ભરખી, અમારી આખી કે મને તે શું પણ અમારા આખા કપડવણજ ગામને જાણે રંડાપ આવ્યા હોય તેવો કરૂણ બનાવ બની ગયો. શેઠ મણીભાઈ તેમની પાછળ એક દીકરી બહેન ચંપાબહેન તથા શેઠાણી જડાવબાઈને મુકી સંવત ૧૮પર ના જેઠ સુદ ૯ ના રોજ સ્વર્ગવાસ પામ્યા. આ વખતે બહેન ચંપા બહેનની ઉમર ઘણીજ નાની હતી. શેઠાણી શ્રી જડાવબાઈ પણ બહુજ હોંશિયાર અને બુદ્ધિશાળી હતાં. તેમને લગામ હાથમાં લીધી અને તેમના મુનિમ ભાઈ વલ્લભરામભાઈની મદદથી પિતાનો કારભાર સારી રીતે ચલાવવા માંડયું. તેમને પણ પોતાના વડવાઓને છાજે તેવી રીતે બનતી સખાવતે કરી આ કુટુંબને ઝાંખપ આવવા દીધી નથી. તેઓએ સરકારી દવાખાનામાં ઑપરેશન હૉલ, સ્કુલમાં સાયન્સ હૉલ બંધાવી આપ્યાં તેમજ પચીસ હજાર જેવી એક મોટી રકમ આપી પૅટર વર્કસની યેજનાની શરૂઆત તેમના મુનિમ ભાઈ વલ્લભરામ છોટાલાલ પાસે કરાવડાવી. જેના પ્રતાપે આજે આપણે ઘેર ઘેર પાણીના નળ અને ગટરનાં ભૂંગળાં જોઈએ છીએ. આથીજ આપણે મેલેરીઆના ઊપદ્રવથી મોટા ભાગે બચી ગયા છીએ. આ બધા પ્રતાપ દુરંદેશી અને દીર્ઘદ્રષ્ટિવાળાં અમારા શેઠાણ બાઈ જડાવ શેઠાણીને છે. તેમની પાસેથી વારસામાં મળેલા ગુણોનો ભંડારવાળાં અમારાં બહેન ચંપાબહેન દિવસે દિવસે મેટાં થતાં ગયાં અને તેમનું લગ્ન શેઠ શ્રી જમનાદાસ કરમચંદના જેષ્ઠ પુત્ર ભાઈ વાડીલાલ સાથે કરવામાં આવ્યાં. ભાઈ વાડીલાલને પહેલાં લગ્નથી પુત્ર Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ન હતા તેટલા કારણે આ બીજું લગ્ન તેમણે કરેલું પણ વિધિએ કઇ જુદું જ નિર્માણ કીધું હશે. સૌ. વ્હેન ચંપાન્હેનને જ્યારે ચી. ભાઇ બાબુભાઇના જન્મ થયો તેજ સમયમાં તેમનાં પહેલાં પત્નિ સૌ. મ્હેન પરધાનને પણ ભાઈ જયંતિલાલ નામના પુત્ર રત્નના જન્મ થયો. શેઠ શ્રી મણિભાઇને આ એક દીકરી સિવાય બીજુ સંતાન નહિ હાવાથી ચી. ભાઈ બાબુભાઈ તેમની ગાદીએ આવ્યા ત્યારથી તેઓનુ નામ ભાઈ બાબુભાઇ મણિભાઇ તથા તેમના નાનાભાઇનું નામ ભાઇ અજીતભાઈ મણિભાઈ એમ લખાય છે. વ્હેન ચંપાન્હેન તેમની પાછળ એ દીકરા અને બે દીકરીએ મુકી ઘણી નાની ઉમ્મરે ક્ષય રાગનાં ભાગ થઈ પડયાં. વ્હેન ચંપાજ્જૈનના સમયમાં તડકા છાંયડેા ઘણા વેઢા પડયા, પણ તેમણે પેાતાની ખાનદાની અને અક્કલ હેાંશિયારીથી આ બધા સમયના સામના પુરી હિમ્મતથી કીધા. આવી રીતે આ વંશ આજ પણ આપણા લાડીલા બાબુભાઈ શેઠના વડપણ નીચે તે શેઠીઆએના અનહદ ઉપકારવૃત્તિવાળા ગુણાની કદર કરાવી રહ્યું છે, તેઓને દિર્ધાયુ ઇચ્છીએ. આવી રીતે આજ આપણાં બેઉ શેઠીઆઓનાં ધર ખુલ્લાં છે. તેને આપણી આખી જ્ઞાતિ વડા તરીકે સન્માને છે, એટલુંજ નહિ પણ આખું ગામ આ કુટુંબને માટે મેણુ માન ધરાવે છે. હવે આપણે આપણા કપડવણજના આપણી જ્ઞાતિની કેટલીક આગળ આવેલી વ્યક્તિઓની વિગત જોઇએ; પ્રથમ તે આપણે આપણા પાપૂજ્ય ૧૦૦૮ શ્રી આગમાધ્ધારક શ્રી સાગરાનંદસૂરિશ્વરજીને યાદ કરીએ. તેઓએ આખા જૈન જગતને શીલા ઉપર અને ત્રાંબાના પતરાં ઉપર આગમાના ઉધ્ધાર કરાવી ચીરકાળ માટે આગમની સામગ્રી પુરી પાડી છે. વિદ્વતાની પણ તેઓએ ઘણી મેાટી છાપ પાડી છે. તેમના વસ્તાર પણ બહુ હેાળા છે. કપડવણજને તેમણે જૈન જગતને એળખાવ્યું છે. આવા સમર્થ જ્યોતિર્ધર અમારી જ્ઞાતિમાં હોય તે અમારા ગર્વની વાત છે. તેઓનું સંસારી નામ શ્રી. હેમચંદભાઇ મગનલાલ હતુ તેના જન્મ વિ. સંવત ૧૯૩૧ ના અસાડ વદ ૦)) ના રાજ થયા હતા. તેમનાં માતાનું નામ શ્રીમતિ જમનાબાઈ હતું. તેમના પિતાજીને બે પુત્ર રત્ન હતાં. બીજા ભાઇશ્રી, મણી માઈ હતા. પિતા બહુજ ધર્મિષ્ઠ હતા અને તે પેાતાના વંશ આગળ ન ચાલે તેમ ઇચ્છતા હતા. તેથી તેમણે પોતાના ખેઊ દીકરાઓને પ્રથમ દિક્ષા અપાવી. નાનાભાઇ મણીલાલ તે આપણા પૂજ્ય શ્રી. ૧૦૦૮ મિિવજ્યજી મહારાજ જેઓએ પણ આખી જૈન કામમાં બહુ ખ્યાતી મેળવી છે. આવી રીતે એઊ દીકરાઓને દિક્ષા અપાવી પિતાજીએ પોતે પણ દિક્ષા ગ્રહણ કરી. આ દિક્ષા લેતા પહેલાં તેમને પોતાની બધી મુડી ધાર્મિક કાર્યમાં વાપરવા માટે પારી પાનાચંદ કુખેરદાસને સોંપી; જેએએ આજે ચાલતી જૈન પાઠશાળાના પાયા ભાઈ શ્રી, મગનભાઈની મુડીમાંથી નાખ્યા હતા. આપણા પૂજ્ય શ્રી. ૧૦૦૮ શ્રી. સાગરાનદ સૂરિશ્વરજીએ તેમના લાંબા કાળના દિક્ષા પર્યાયમાં ધણા સંધ કઢાવ્યા છે. એટલું જ નહિ પણ લગભગ પોણાબસે આગમિક, ઔપદેશીક, કમ- ગ્રંથિક અને સાહિત્યક ગ્રંથેનુ સંપાદન કર્યુ છે. અને લગભગ સવા બસેા નવા ગ્રંથાની રચના કરી છે. વળી તેઓએ જૈન તત્વાના ધણા આકરા અને ગુંચવાડા ભરેલા પ્રશ્નોનો એક હાથે ઉકેલ કર્યો છે. તે પાતાનુ નામ ચીરકાળ સ્મરણમાં રહે તેવુ કરી સંવત. ૨૦૦૯ ના વૈશાખ વદ ૫ ને દિવસે ધ્યાનસ્થ થઇ કાળધમતે પામ્યા. તેઓનુ નામ આગમ મંદિરોમાં અને જૈન જનતાના હૃદયમાં હંમેશને માટે કાયમ રહેશે. ૐ શાંતિ ) Page #386 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય મુનિ શ્રી ૧૦૦૮ શ્રી પૂન્ય વિજયજી જેઓએ પાટણ, ખભાત, જેસલમેર વિગેરે ઘણી જગાએઓના પુસ્તક ભંડારોના જીર્ણોધ્ધાર કરી વ્યવસ્થિત સ્થિતિમાં મુકયાં છે. છાણી (વડેાદરા પાસે) માં જ્ઞાન મંદિરની સ્થાપના કરાવી છે, આજ અમદાવાદમાં સ્થિરતા કરી ત્યાંના પુસ્તક ભંડારોના જીર્ણોધ્ધારમાં સતત્ કામે લાગેલા છે. આપણી કામના ગણ્યા ગાંઠ્યા રત્નેમાંના તેઓ એક આગળ પડતા રત્ન સમાન છે. Page #387 --------------------------------------------------------------------------  Page #388 -------------------------------------------------------------------------- ________________ વળી પરમપૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી. પૂન્ય વિજ્યજી મહારાજ પણ આપણાજ ગામના છે, તે ભાગ્યે કેાથી અજાણ્યું હશે. તે શાહ ભૂદરજી ગોરધનદાસના કુટુંબના છે. (કુટુબ નં ૨૫, પાને ૨૧૭) તેઓના પિતા શ્રી. ડાહ્યાભાઇ મનસુખભાઈ અંદરજી ભૂદરજી, આ એકના એક દીકરાને અને તેમની પાછળ વિધવાને છેડી ભર જુવાનીમાં સ્વર્ગવાસ પામેલા, તેમનાં માતુશ્રીને ધર્મ પ્રત્યેની લાગણી ઘણી હતી. તેઓએ પોતાના દીકરામાં પણ આવી લાગણીની સંભાવના જોઇ. પોતાના એકના એક દીકરાને દિક્ષા આપવાને નિશ્ચય કરી દિક્ષા અપાવી અને ત્યાર પછી પોતે પણ દિક્ષા ગ્રહણ કરી. તેએનું નામ શ્રી રતન શ્રીજી છે. શ્રીપૂન્ય વિજ્યજી મહારાજે તો આખી જૈન ક્રામ ઉપર ઉપકાર કર્યો છે એમ કહીએ તે તેમનુ અપમાન કર્યા બરાબર જરૂર લાગે, ખરી રીતે તેમણે તે આ જગત ઉપર અનહદ ઉપકાર કીધા છે, કારણ કે આ જૈન ફીલૉસારી કે જે અસલ થી કાના માત્રાના ફેરફાર વિના આજદીન સુધી જેમને તેમ સચવાઇ રહી છે તેને ખુણે ખુણેથી કાઢી તેની જાળવણી માટે, તેના જીર્ણોધ્ધાર કરવાને માટે, અને તેને જેમ બને તેમ પ્રકાશમાં લાવવા માટે જાણે આ જન્મ ધારણ ન કર્યો હૈાય તેમ રાતને દિવસ તન અને મનથી મહેનત કરી છે. તેમજ તે કરતાં તેમના ઉપર કાઇપણ જાતના દોષારોપ પણ લોકો લગાડે તો પણ તેની પોતાના ઉપર અસર થવા દીધા વિના આગળ કામકરતાજ જાય છે. આ કામ જેટલું અમુલ્ય છે, તેટલુજ અગત્યનું છે, એ વાત તે જગજાહેર છે. પણ સાથે સાથે તેમના આત્મા ને જ્ઞાનમય બનાવતા જાય છે તેની પણ તેમને અસર થતી હોય તેમ દેખાતું નથી. તે તેમની નિલે પવૃત્તિની નિશાની છે. આ પણ આપણા કપડવણજના વીશાનિમા વાણીઆના કુળમાં પાકેલાં રત્નેામાંનુ એક છે. તેને માટે અમાને ગર્વ છે. હજુ તેઓ જૈન જગતને કેટલું ઉપયોગી કામ કરી આપશે તે કળવું મુશ્કેલ છે. તેમને હમેશાં શાન્તિ અને વધુને વધુ શક્તિ મળેા તેવી પ્રાર્થના અમેા સહૃદયે કરીએ તે તે અસ્થાને નથી. કપડવણજના દિક્ષિત ભાઇઓ તથા વ્હેનેાના સસારી તથા દિક્ષિત નામાની યાદી: મુનિ મહારાજો: દિક્ષિત નામ ૧. આનન્દ સાગરજી ર. મણિ વિજયજી ૩. જીવવિજયજી ૪. લક્ષ્મી સાગરજી ૫. ચારિત્ર સાગરજી ૬. વિજય સાગરજી ૭. ચંદ્રોદય સાગરજી ૮. શ્રુત સાગરજી ૯. લૈંબ્ધિ સાગરજી ૧૦. બુધ્ધિ સાગરજી ૧૧. પ્રમાધ સાગરજી ૧૨. જનક સાગરજી સંસારી નામ હેમચંદભાઈ મણીલાલ મગળભાઇ ૩૨૩ ચુનીલાલ વાડીલાલ ચંપકલાલ સામાભાઈ ચંદુલાલ બાલુભાઈ પોપટલાલ બાબુભાઈ દિક્ષિત નામ ૧૩. યશોભદ્ર સાગરજી ૧૪. પ્રમોદ સાગરજી ૧૫. સુમન સાગરજી ૧૬. જિતેન્દ્ર સાગરજી ૧૭. વિષ્ણુધ સાગરજી ૧૮. ચિદાનંદ સાગરજી ૧૯. હિત સાગરજી ૨૦. ક્ષેમ’કર સાગરજી ૨૧. સૂર્યાધ્ય સાગરજી ૨૨. કંચન વિજયજી ૨૩. પુણ્ય વિજયજી ૨૪. કિર્તિ વિજયજી સસારી નામ મુકુ લાલ પોપટલાલ જયંતિલાલ વાડીલાલ ચંદુલાલ હરજીવનદાસ કસ્તુરલાલ હસમુખભાઇ કાન્તિલાલ ચંદુલાલ કેશવલાલ Page #389 -------------------------------------------------------------------------- ________________ સાધ્વિજી મહારાજ :દાનશ્રીજીના શિષ્યા પરિવાર : દિક્ષિત નામ ૧. દમયંતી શ્રીજી ૨. તિલક શ્રીજી ૩. કુસુમ શ્રીજી ૪. પ્રધાન શ્રીજી ૫. નંદા શ્રીજી ૬. વિદ્યા શ્રીજી ૭. વિનય શ્રીજી ૮. પ્રીતિ શ્રીજી ૯. ભદ્રા શ્રીજી ૧૦. સુધર્મા શ્રીજી ૧૧. પ્રવીણ શ્રીજી ૧૨. જશ શ્રીજી ૧૩. સુજ્ઞાન શ્રીજી ૧૪. સુબુધ્ધિ શ્રીજી ૧૫. કાંતા શ્રીજી ૧૬. કંચન શ્રીજી ૧૭. ઉપશાંત શ્રીજી ૧૮. સુશીલા શ્રીજી ૧૯. કનક પ્રભા શ્રીજી ૨૦. સ્વયં પ્રભા શ્રીજી ૨૧. પ્રોધ શ્રીજી ૨૨. ધન શ્રીજી ૨૩. સુદના શ્રીજી ૨૪. હેમેન્દ્ર શ્રીજી રપ. રમણીક શ્રીજી ૨૬. આંકાર શ્રીજી સંસારી નામ શાંતામેન તારાકેન કમળાબેન પરધાનમેન શાંતાએન કમળાબેન સુંદરમેન પુષ્પાબેન ભદ્રાઅેન સુંદરમેન વિમલાબેન શાંતાબેન વિમલાબેન સુંદરએન કાંતાબેન કંચનબેન પરધાનમેન સુશીલાબેન કુચનમેન નીમુબેન પદ્માબેન ધીરજબેન મેાતીએન સુશીલાબેન રૂખીબેન ભદ્રાબેન ૩૨૪ સાધ્વિજી મહારાજ :હીરશ્રીજીના શિષ્યા પરિવાર : દિક્ષિત નામ ૧. પુષ્પા શ્રીજી ૨. મનહર શ્રીજી ૩. સુમયા શ્રીજી ૪. વિચક્ષણા શ્રીજી ૫. સૂર્ય કાંન્તા શ્રીજી ૬. પદ્મલતા શ્રીજી ૭. નિરૂપમા શ્રીજી ૮. શુભેાયા શ્રીજી ૯. પ્રભજના શ્રીજી ૧૦. કનકપ્રભા શ્રીજી ૧૧. ચન્દ્ર ગુપ્તા શ્રીજી ૧૨. નિયોધ્યા શ્રીજી ૧૩. તિલક શ્રીજી ૧૪. તારક શ્રીજી ૧૫. મનક શ્રીજી ૧૬. તિલોત્તમા શ્રીજી ૧૭. સ્નેહપ્રભા શ્રીજી ૧૮. નિરંજના શ્રીજી સંસારી નામ પ્રધાનમેન મહાકાએન ચંદનબેન ૨૫. કુસુમ શ્રીજી ૨૬. સુન’દા શ્રીજી વિમલાબેન સુંદરએન પ્રભાવતીબેન નિમ ળાએન શશિકલાએન પ્રભાવતીબેન કંચનબેન ચંદનમેન કાન્તાબેન વિમલાબેન તારાબેન ર્માણક્ષેન તારાબેન ભદ્રાબેન શાંતાબેન ચપામેન ૧૯. ક્યા શ્રીજી ૨૦. તી શ્રીજી ૨૧. રાજેન્દ્ર શ્રીજી ૨૨. કિર્તિલતા શ્રીજી કાન્તામેન ૨૩. રતન શ્રીજી (પૂન્ય વિજયજીનાં સંસારી માતુશ્રી) ૨૪. ચંદ્રોદયા શ્રીજી ચપામેન ચંદનબેન કમળામેન કુસુમબેન વિમલાબેન Page #390 -------------------------------------------------------------------------- ________________ આપણી આખી શ્વેતાંબર જૈન વિશાનિમાં કામના ગૃહસ્થની સહૃદય સહાયથીજ અમે આ પુસ્તક પાંચે ગામના સર્વે ભાઈઓને લાણાદીઠ એક પડી વિના મૂલ્ય પહોંચાડવા શકિતશાળી થયા છીએ. જેને ન મળી હોય તેઓએ શ્રી વિશાનિમા યુવક મંડળ ગુલ લવાડી મુંબઈના શીરનામે લખી મંગાવી લેવી. આ પુસ્તકની એક હજાર નકલ પ્રસિદ્ધ કરી છે. દરેક સહાયકને રૂ. 2500 દીઠ પાંચ નકલ પહોંચાડતાં તેમજ લાણાદીઠ એક નકલ આપતાં બાકી રહેલી પ્રતા રૂ. 3) ના ભાવથી વિચવા માટે ઉપર જણાવેલ સં થાને સોંપી છે. આ પુસ્તકના વેચાણના પૈસા બાળકોની ફી તથા ચોપડીઓના ભંડળમાં જશે. આમીન પ્રકાશક,