Book Title: Vishanima Vanik Gnatino Itihas Author(s): Mahasukhram Prannath Shrotriya Publisher: Vadilal Mansukhram Parekh View full book textPage 8
________________ શ્રો કુળદેવ શ્રી દેવ ગદાધરરાય (શામળાજી) પ્રભુજીની સ્તુતિ અષ્ટક (સમશ્લોકી અનુવાદ ગુજરાતિમાં ) શાર્દૂલ વિક્રિડિત છંદ. લક્ષ્મિ સેવિત પાદ પદ્મ રૂપમાં, કદ્રુપ કેાટિ પ્રભુ, જે છે શાશ્વત નિત્ય સત્ય, જીવના કલ્યાણકારી મહા; શક્રાદિ સુર, વ્યાસ, યાગી મુનિએ સેવે સદા ભાવથી, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને પૂજું સદા પ્રેમથી ૧ જેનાં દન માત્રથી મળી જતા પાાદ્ય જે ક્રિમિમાં, સંસારી તરતા ભવાબ્ધિ કલિના, ફિલ્મીષ જે કાપતા; વૈકુંઠાધિપતિ ચતુર્ભુજ હરિ, વિશ્વેશ જે નિ`ણુ, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, વંદું સદા માધવ૦ * જે લઇ વિવિધાવતાર જગમાં, સામ્રાજ્ય સ્થાપે રૂડું, જેનામાં વળી જે થકી સકળ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યું; તે બ્રહ્માંડ વળી મહાપ્રલયમાં, આપ સ્વરૂપે શમ્યું, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, ભકતા ભાવે નમુ ં ૩ દીનાના હિરનાથ દક્ષ ભવનાં દુ:ખે। સુનિવારવા, ચારે વેદ થકી પ્રસન્ન હૃદયે, ભકતા કરે પ્રાર્થના; જે પિતાંબર ધારી મુરરપુને, પાપ તણા દાહક, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, પૂજું ઘનશ્યામલ॰ ૪Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 390