Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
સિદ્ધોની વિચારણા માટેના ૮ ધારો, ૯ તારો અને ૧૫ દ્વારા વૈશેષિકો રૂપ વગેરે પરિણામોને દ્રવ્યથી અત્યંત જુદા માને છે. દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ આત્મપરિણામો હંમેશ રહેલા છે. પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ આત્મપરિણામો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. સિદ્ધોના આ પરિણામો અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, વક્તવ્ય-અવક્તવ્ય વગેરે બે-બે ભેટવાળા છે.” () આઠ | નવ અનુયોગકારો વડે સિદ્ધોની વિચારણા -
સિદ્ધોના બે ભેદ છે - અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધ. અનંતરસિદ્ધ - સિદ્ધપણાના પહેલા સમયે રહેલા સિદ્ધો તે અનંતરસિદ્ધ.
પરંપરસિદ્ધ - વિવક્ષિત સિદ્ધપણાના પહેલા સમયની પૂર્વે બીજા વગેરે સમયોમાં અનંત ભૂતકાળ સુધી થયેલા સિદ્ધો તે પરંપરસિદ્ધ.
અનંતરસિદ્ધોને ૮ અનુયોગદ્વારો વડે ૧૫ લારોમાં વિચારવાના છે. પરંપરસિદ્ધોને ૯ અનુયોગદ્વારો વડે ૧૫ કારોમાં વિચારવાના છે. • ૮ અનુયોગ દ્વારા આ પ્રમાણે છે – ૧) સત્પદપ્રરૂપણા
૨) દ્રવ્યપ્રમાણ ૩) ક્ષેત્ર
૪) સ્પર્શના ૫) કાળ
૬) અંતર ૭) ભાવ
૮) અલ્પબદુત્વ ૦ ૯ અનુયોગદ્વારો આ પ્રમાણે છે - ઉપરના ૮ + (૯) સંનિકર્ષ.
૧૫ દ્વારા આ પ્રમાણે છે – ૧) ક્ષેત્ર ૨) કાળ
૩) ગતિ ૪) વેદ
૫) તીર્થ
૬) લિંગ ૭) ચારિત્ર
૮) બુદ્ધ
૯) જ્ઞાન ૧૦) અવગાહના ૧૧) ઉત્કર્ષ ૧૨) અંતર ૧૩) અનુસમય ૧૪) ગણના ૧૫) અલ્પબદુત્વ.
• નયોના ચાર પ્રકાર છે - નયો બે પ્રકારના છે- (૧) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય-પૂર્વેના ભાવને