Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૮૮
ઉત્કર્ષ દ્વારમાં સંનિકર્ષ
| સિદ્ધો
અલ્પબદુત્વ
વિશેષાધિક
સમ્યક્ત્વથી પડ્યા પછી અભવ્ય કરતા અનંતગણ કે સિદ્ધના અનંતમાં ભાગ પ્રમાણ કાળ (યવમધ્ય) પછી સિદ્ધ થયેલા સમ્યક્ત્વથી પડ્યા પછી યવમધ્ય + ૧ સમય કાળ પછી સિદ્ધ થયેલા
વિશેષહીન
વિશેષહીન
અલ્પબદુત્વ
સમ્યકત્વથી પડ્યા પછી ઉત્કૃષ્ટ કાળ પછી સિદ્ધ થયેલા પરંપરોપનિધાસિદ્ધો સમ્યક્ત્વથી પડ્યા પછી જઘન્ય અનંત કાળ પછી સિદ્ધ થયેલા સમ્યકત્વથી પડ્યા પછી અભવ્ય કરતા અનંતગુણ કે સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ કાળ પછી સિદ્ધ થયેલા
અલ્પ
દ્વિગુણ
સમ્યક્ત્વથી પડ્યા પછી યવમધ્ય કાળ પછી સિદ્ધ થયેલા
દ્વિગુણ • અજ્ઞાન અને મોહના અંધારામાં સદ્ગતિના સીધા માર્ગે ક્યાંથી ચાલી શકશો ?