Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૭૦
કાળને આશ્રયીને સંનિકર્ષ
૧ સમયમાં નિરંતર સિદ્ધ થનારા
કાળ
જઘન્ય
ઉત્કૃષ્ટ ૪ સમય
૧ સમય
૧ સિદ્ધ ર સિદ્ધ
૪ સમય
૧ સમય
૪ સમય
૧ સમય
૨૫ સિદ્ધ ૨૬ સિદ્ધ ૨૭ સિદ્ધ
૩ સમય
૧ સમય
૩ સમય
૧ સમય
૩ સમય
૧ સમય
૫૦ સિદ્ધ ૫૧ સિદ્ધ પર સિદ્ધ
૨ સમય
૧ સમય
૨ સમય
૧ સમય
૧૦૮૧ સિદ્ધ
૨ સમય
૧ સમય
૧. પૂર્વે દ્રવ્ય પ્રમાણમાં અનુસમય દ્વારમાં કહ્યું છે કે, “૧ થી ૩૨ જીવો નિરંતર ૮ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૩૩ થી ૪૮ જીવો નિરંતર ૭ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૪૯ થી ૬૦ જીવો નિરંતર ૬ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૬૧ થી ૭૨ જીવો નિરંતર ૫ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૭ર થી ૮૪ જીવો નિરંતર ૪ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ જીવો નિરંતર ૩ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ જીવો નિરંતર ર સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૧૦૩ થી ૧૦૮ જીવો નિરંતર ૧ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.” અહીં કાળને આશ્રયીને સંનિકર્ષદ્વારમાં કહ્યું છે કે, “નિરંતર ૧