Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
કાળને આશ્રયીને સંનિકર્ષ
૬૯
સિદ્ધો
| ૭ સિદ્ધ ૮ સિદ્ધ
અલ્પબહુવ અનંતગુણહીન અનંતગુણહીન
જ્યાં જ્યાં ન સમયમાં ૪ સિદ્ધ થાય છે ત્યાં ત્યાં વ્યાપ્તિ આ પ્રમાણે જાણવી - ૪ના ૪ ભાગ કરવા. પહેલા ૨ ભાગમાં અસંખ્યગુણહાનિ છે. પછીના ૨ ભાગમાં અનંતગુણહાનિ છે. ત્યાં સંખ્યાતગુણહાનિ નથી. તે આ પ્રમાણે
સિદ્ધો
૧ સિદ્ધ ર સિદ્ધ ૩ સિદ્ધ ૪ સિદ્ધ
અલ્પબદુત્વ સૌથી વધુ અસંખ્યગુણહીન અનંતગુણહીન અનંતગુણહીન
જ્યાં જયાં ૧ સમયમાં ૨ સિદ્ધ થાય છે ત્યાં ત્યાં વ્યાપ્તિ આ પ્રમાણે જાણવી – ત્યાં માત્ર અનંતગુણહાનિ છે.
સિદ્ધો
અલ્પબદુત્વ ૧ સિદ્ધ
સૌથી વધુ ર સિદ્ધ
અનંતગુણહીન આ પ્રમાણે બધા ક્ષેત્રોમાં સંનિકર્ષદ્વાર જાણવો. (૨) કાળ -
જ્યાં ૧ સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે ત્યાં કાળ આ પ્રમાણે જાણવો -