Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
અંતરને આશ્રયીને સંનિકર્ષ
૭૩
કાળ
નિરંતર ૧ સમયમાં સિદ્ધ થનારા
ઉત્કૃષ્ટ | જઘન્ય ૮ સિદ્ધ
૨ સમય | ૧ સમય જ્યાં ૧ સમયમાં ૪ સિદ્ધ થાય છે ત્યાં કાળ આ પ્રમાણે જાણવો – નિરંતર ૧ સમયમાં સિદ્ધ થનારા
ઉત્કૃષ્ટ જઘન્ય ૧ સિદ્ધ
૩ સમય ૨ સિદ્ધ
૩ સમય ૧ સમય ૩ સિદ્ધ
૨ સમય ૧ સમય ૪ સિદ્ધ
૨ સમય ૧ સમય |
૧ સમય
કાળ.
જ્યાં સમયમાં ૨ સિદ્ધ થાય છે ત્યાં કાળ આ પ્રમાણે જાણવો – નિરંતર ૧ સમયમાં સિદ્ધ થનારા
ઉત્કૃષ્ટ જઘન્ય ૧ સિદ્ધ
૨ સમય ૧ સમય ર સિદ્ધ
૨ સમય ૧ સમય એ પ્રમાણે ક્ષેત્ર, સ્પર્શના વગેરે દ્વારોમાં પણ સંનિકર્ષ જાણવો. (૩) અંતર -
અહીં બે શ્રેણિ છે અનંતરોપનિધા અને પરંપરોપનિધા (i) અનંતરોપનિધા - પછી પછીના સ્થાનોની વિચારણા તે અનંતરોપનિધા.
(i) પરંપરોપનિધા - અમુક અંતર પછીના સ્થાનની વિચારણા તે પરંપરોપનિધા.