Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ઉત્કર્ષ, અંતર અને અનુસમય દ્વારોમાં દ્રવ્યપ્રમાણ
૧૧) ઉત્કર્ષ -
જીવો
સમ્યકૃત્વથી પડ્યાને અનંતકાળ થયો હોય તેવા
સમ્યક્ત્વથી પડ્યાને અસંખ્યકાળ થયો હોય તેવા, સમ્યક્ત્વથી પડ્યાને સંખ્યાતકાળ થયો હોય તેવા
સમ્યક્ત્વથી નહીં પડેલા
૧૨) અંતર
જીવો
૧ સમયમાં કેટલા સિદ્ધ થાય ?
જઘન્ય
૧
ઉત્કૃષ્ટ
૧૦૮
૧૦
૪
૧
ઉત્કૃષ્ટ
૧૦૮
૧૬૧
૧
૧ સમયમાં કેટલા સિદ્ધ થાય ?
જઘન્ય
૧
અંતરપૂર્વક સિદ્ધ થનારા
૧૩) અનુસમય -
૧ થી ૩૨ જીવો નિરંતર ૮ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૩૩ થી ૪૮ જીવો નિરંતર ૭ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૪૯ થી ૬૦ જીવો નિરંતર ૬ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૬૧ થી ૭૨ જીવો નિરંતર ૫ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૭૩ થી ૮૪ જીવો નિરંતર ૪ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.