Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૨૮
ક્ષેત્ર દ્વારમાં અંતર
૧૧) ઉત્કર્ષ - જીવો
નિરંતર કેટલા સમય
સુધી સિદ્ધ થાય?
ઉત્કૃષ્ટ | જઘન્ય સમ્યક્ત્વથી પડ્યા ન હોય તેવા
૨ સમય ૧ સમય સમ્યક્ત્વથી પડ્યાને સંખ્યાતકાળ
૪ સમય
૧ સમય થયો હોય તેવા, સમ્યક્ત્વથી પડ્યાને અસંખ્યકાળ થયો હોય તેવા સમ્યત્વથી પડ્યાને અનંતકાળ થયો હોય તેવા | ૮ સમય ૧ સમય
૧૨) ૧૩) ૧૪) ૧૫) અંતર, અનુસમય, ગણના, અલ્પબદુત્વ
આ દ્વારોનો અહીં અવતાર થતો નથી. (vi) અંતર - સામાન્યથી-સિદ્ધોનું જઘન્ય અંતર ૧ સમય છે.
સિદ્ધોનું ઉત્કૃષ્ટ અંતર ૬ માસ છે. વિશેષથી -
૧) ક્ષેત્ર -
ક્ષેત્ર
સિદ્ધોનું અંતર
ઉત્કૃષ્ટ | જઘન્ય જંબૂદ્વીપ, ધાતકીખંડ,
વર્ષપૃથ૮/૧ સમય જંબૂદ્વીપ-ધાતકીખંડના ૩ મહાવિદેહક્ષેત્ર પુષ્કરવરાર્ધદ્વીપ, તેના ૨ મહાવિદેહક્ષેત્ર | સાધિક વર્ષ ૧ સમય