Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
દ્રવ્યપ્રમાણને આશ્રયીને સંનિકર્ષ
૧૯૫
જીવો
સિદ્ધોનું અલ્પબદુત્વ
સૌથી વધુ અસંખ્યગુણહીન
૧ સિદ્ધ ૨ સિદ્ધ ૩ સિદ્ધ ૪ સિદ્ધ
અનંતગુણહીન
અનંતગુણહીન
જ્યાં ૧ સમયમાં ર સિદ્ધ થાય છે ત્યાં ત્યાં આ વ્યાપ્તિ
જ્યાં જાણવી -
જીવો ૧ સિદ્ધ ૨ સિદ્ધ
સિદ્ધોનું અલ્પબદુત્વ
સૌથી વધુ અનંતગુણહીના
આમ અહીં દ્રવ્યપ્રમાણમાં વિસ્તારથી સંનિકર્ષની વિચારણા કરી. શેષ દ્વારોમાં સંનિકર્ષની વિચારણા સિદ્ધપ્રાભૂતની ટીકામાંથી જાણી લેવી. આમ પરંપરસિદ્ધોને ૯ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચાર્યા.
શ્રસિદ્ધપંચાશિકાનો પદાર્થસંગ્રહ સમાપ્ત
આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ નિરૂપણ થયું હોય તો તેનું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિદુક્કડ દઉં છું.
આત્મા ખરાબ ચાલવાળો, અસંયમી, સ્વચ્છંદી, સ્વેચ્છાચારી બને તો પોતે જ દુ:ખભાર નોતરી શત્રનું કામ કરે છે. આત્મા સારી ચાલવાળો, સંયમી, જ્ઞાનીને સમર્પિત, સદાચારી બને તો સુખ નક્કી કરી પોતે પોતાના મિત્રનું કાર્ય કરે છે.