Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
દ્રવ્યપ્રમાણને આશ્રયીને સંનિકર્ષ
૬૭
સિદ્ધો ૧ સિદ્ધ ૨ સિદ્ધ
અલ્પબદુત્વ
સૌથી વધુ સંખ્યાતગુણહીન
પ સિદ્ધ ૬ સિદ્ધ ૭ સિદ્ધ
સંખ્યાતગુણહીન અસંખ્યગુણહીન અસંખ્યગુણહીન
૧૦ સિદ્ધ ૧૧ સિદ્ધ ૧૨ સિદ્ધ
અસંખ્યગુણહીન અનંતગુણહીન અનંતગુણહીન
૨૦ સિદ્ધ
અનંતગુણહીન
જ્યાં જ્યાં ન સમયમાં ૧૦ સિદ્ધ થાય છે ત્યાં ત્યાં વ્યાપ્તિ આ પ્રમાણે જાણવી - ૧૦માંથી ૨ કાઢતા ૮ રહે. તેના ૪ ભાગ કરવા. જે ર કાઢ્યા હતા તેમાંથી ૧ પહેલા ભાગમાં અને ૧ ત્રીજા ભાગમાં નાખવો. આમ ૩, ૨, ૩, ૨ એ પ્રમાણે ૪ ભાગ થાય. પહેલા ભાગમાં સંખ્યાતગુણહાનિ છે, બીજા ભાગમાં અસંખ્યગુણહાનિ છે. ત્યારપછી છેલ્લે સુધી અનંતગુણહાનિ છે. તે આ પ્રમાણેસિદ્ધો
અલ્પબદુત્વ ૧ સિદ્ધ
સૌથી વધુ