Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
લિંગ
૧૬૬
લિંગ, ચારિત્ર અને બુદ્ધ દ્વારોમાં કાળ ૬) લિંગ -
નિરંતર કેટલા સમય
સુધી સિદ્ધ થાય?
ઉત્કૃષ્ટ | જઘન્ય ગૃહીલિંગ
૨ સમય | ૧ સમય અન્યલિંગ
૪ સમય | ૧ સમય સ્વલિંગ
૮ સમય | ૧ સમય ૭) ચારિત્ર - ચારિત્ર
નિરંતર કેટલા સમય
સુધી સિદ્ધ થાય?
ઉત્કૃષ્ટ | જઘન્ય સામાયિક-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત ચારિત્ર, ૮ સમય ૧ સમય સામાયિક-છેદોપસ્થાપનીય-સૂક્ષ્મસંપાયયથાખ્યાત ચારિત્ર સામાયિક-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય- | | ૪ સમય | ૧ સમય યથાખ્યાત ચારિત્ર, સામાયિક- છેદોપસ્થાપનીયપરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત ચારિત્ર ૮) બુદ્ધ - જીવો
નિરંતર કેટલા સમય
સુધી સિદ્ધ થાય?
ઉત્કૃષ્ટ | જઘન્ય સ્વયંબુદ્ધ
૨ સમય | ૧ સમય
૧. સિદ્ધપ્રાભૃતની ટીકામાં અહીં ૪ સમય કહ્યા છે.