Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૭૬
ગતિ દ્વારમાં સંનિકર્ષ
અલ્પબદુત્વ સંખ્યાતગુણ
સિદ્ધો અવસર્પિણીના ૩જા આરાના જે સમયે ઋષભપ્રભુનું નિર્વાણ થયું તે સમયે સિદ્ધો (યવમધ્ય) ત્યાર પછીના ૧લા સમયે સિદ્ધો ત્યાર પછીના રજા સમયે સિદ્ધો
વિશેષહીન વિશેષહીન
આ પ્રમાણે દરેક તીર્થકર માટે સમજવું. (૩) ગતિ - નરકગતિ - અનંતરોપનિધા -
ક્યાંથી આવીને સિદ્ધ થયેલા? ૧૦,000 વર્ષના આયુષ્યવાળા નારકી | ૧૦,૦૦૦ વર્ષ + ૧ સમયના આયુષ્યવાળા નારકી
અલ્પબદુત્વ સૌથી વધુ વિશેષહીન
ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકી
વિશેષહીન
પરંપરોપનિધા -
ક્યાંથી આવીને સિદ્ધ થયેલા?
અલ્પબદુત્વ ૧૦,000 વર્ષના આયુષ્યવાળા નારકી
સૌથી વધુ ૧૦,૦૦૦ વર્ષ + પલ્યોપમપૃથફત્વના
દ્વિગુણહીન આયુષ્યવાળા નારકી ૧૦,૦૦૦ વર્ષ + (૨૪૫લ્યોપમપૃથકૃત્વ)ના આયુષ્યવાળા નારકી | દ્વિગુણહીન
ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકી
Mવાળા નારકી
દ્વિગુણહીન