Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૬૬
દ્રવ્યપ્રમાણને આશ્રયીને સંનિકર્ષ
વ્યાપ્તિ જાણવી - ૧૦૮ માંથી ૮ કાઢતા ૧૦૦ રહે. તેના ૪ ભાગ કરવા. પહેલા ચોથા ભાગમાં સંખ્યાતગુણહાનિ છે, બીજા ચોથા ભાગમાં અસંખ્યગુણહાનિ છે, પછી છેલ્લે સુધી અનંતગુણહાનિ છે. તે આ પ્રમાણે -
સિદ્ધો ૧ સિદ્ધ ૨ સિદ્ધ
અલ્પબદુત્વ
સૌથી વધુ સંખ્યાતગુણહીન
૨૫ સિદ્ધ ૨૬ સિદ્ધ ૨૭ સિદ્ધ
સંખ્યાતગુણહીન અસંખ્યગુણહીન અસંખ્યગુણહીન
૫૦ સિદ્ધ ૫૧ સિદ્ધ પર સિદ્ધ
અસંખ્યગુણહીન અનંતગુણહીન અનંતગુણહીન
૧૦૮ સિદ્ધ
અનંતગુણહીન
જ્યાં જયાં ૧ સમયમાં ૨૦ સિદ્ધ થાય છે ત્યાં ત્યાં વ્યાપ્તિ આ પ્રમાણે જાણવી - ૨૦ ના ૪ ભાગ કરવા. પહેલા ચોથા ભાગમાં સંખ્યાતગુણહાનિ છે, બીજા ચોથા ભાગમાં અસંખ્યગુણહાનિ છે, ત્યાર પછી છેલ્લે સુધી અનંતગુણહાનિ છે. તે આ પ્રમાણે -