Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પયુ ષિત (વાસી) ભાત અથવા રૂ।ટી આદિ ઉપલક્ષણુથી પયુષિત છાશ મિશ્રિત ચણકાદિ અન્ન, સૌવીર-કાંજી અથવા જવના ધાવણુનું પાણી આ બધું મળે છે. નૌરસ નીકું—નિસ વિશ્વમ્ આ નીરસ આહાર છે. આવા નીરસ આહાર મળતા નો દારુ-નો હોયેત્ એવા વિચારથી એ સાધુએ નિદાન કરવી જોઈએ કે આ કુત્સિત અન્ન છે, આ પાણી પીવા ચાગ્ય નથ” આ પ્રકારથી પ્રાન્તકુળ ભિક્ષાચારી જે સાધુ હાય છે તેજ ભિક્ષુ છે.
ભવા—જે સાધુ પેાતાની ભિક્ષાવૃત્તિનું લક્ષ કેવળ શ્રીમંતાનાં જ ઘરને બનાવતા નથી પર`તુ રિદ્રીના ઘરામાં પણ ભિક્ષાવૃત્તિ માટે જાય છે અને ત્યાં તેને જે કાંઇ નિરસ આહાર મળે છે એને સમભાવથી ગ્રહણ કરે છે. તેજ ભિક્ષુછે. ૧૩ગા
તથા “સ” ઇત્યાદિ !
અન્વયા—કો જોજે આ સંસારમાં વિવિ-વિવિયા પરીક્ષા કરવાના નિમિત્તને લઈને અથવા તે દ્વેષ આદિ કારણેાને લઈને વિવિધ પ્રકારના સા—શા શબ્દ ત્રિવ્વા ત્રિજ્યા: દેવ સબધી, માનુશીયા માનુષ્યા મનુષ્ય સંબધી, ઉત્તિાિ-તૈત્તિા તિય ઇંચ સ’બધી મત્તિ—મયન્તિ થાય છે. જે શબ્દ મામામીમા રૌદ્ર અને મચમેવા-મવમેવાઃ અત્યંત ભયાનક હાય છે.નો-૫ જે સાધુજન આવા શબ્દોને સૌષા-જીત્યા સાંભળવા છતાં પણ ળ વિષેઝફ્—ન નિમેત્તિ ડરતા નથી—ધર્મ ધ્યાનથી વિચલિત થતા નથી. આ મિવદ્યુસ મિક્ષુઃ તે ભિક્ષુ છે. આ કથનથી એ વાતની પુષ્ટી સૂત્રકારે કરી છે કે, સિંહવૃત્તિથી વિહાર કરવામાં સાધુએ ઉપસગ સહિષ્ણુ ખનવુ જોઈએ.
ભાવા—સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રાણીઓ હાવાથી એમના વિચાર પણ ભિન્ન ભિન્ન હાય છે કાઇ પણ ભાવિકજન હોય છે કે, સાધુને જોતાંજ શ્રદ્ધાથી એમના ચરણામાં ઝુકી જાય છે અને એમના દર્શનથી પેાતાનું પરમ અહાભાગ્ય માને છે. કેટલાક એવા પણ હોય છે કે, તે એ સાધુએની પરીક્ષા કરીને પછીથી સાચા સાધુ સમજ્યા પછી જ તેમને પેાતાના ઉપાસ્ય ગુરુદેવ તરીકે માને છે. કેટલાક એવા હોય છે કે, જેમના હૃદયમાં વીતરાગ તેમજ ગુરુએના તરફ હૃદયમાં દ્વેષની અગ્નિ સળગતી રહે છે. કાઈ કાઈ દેવ પણ સાધુઓની પરીક્ષા કરતા હોય છે. વિહાર કરતાં કરતાં સાધુજન જ્યારે માર્ગ ભૂલાઇ જતાં ભય કર જગલામાં પહેાંચી જાય છે. ત્યારે તેમને સહાના પણ સામનો કરવા પડે છે. આથી સાધુઓને ચાહે દેવ સંબંધી ભયંકર રૌદ્ર શબ્દ સાંભળવા મળે ચાહે મયુખ્ય યા તે તિય`ચ સંબધી છતાં પણ એ સાધુ ધન્ય છે કે જે આવા ભયાત્પાદક રૌદ્ર શબ્દોને સાંભળીને પણ પેાતાના ધર્મ ધ્યાનથી વિચલિત અનતા નથી એવા સાધુ જ ભિક્ષુ સંજ્ઞાના અધિકારી હોય છે. । ૧૪ ।
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
U