Book Title: Anekantjaipataka Part 04
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 301
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११३२ -> इत्यादिवचनात् ।( २८०) न चात्रोपादाननिमित्तभावो ज्यायान्, कस्यचित् क्वचित् सहकारित्वायोगादिति विर्लोठितं प्रपञ्चेन ॥ (२८१) अनन्तरविज्ञानशक्तिपक्षे तु न नीलाच्छुक्लजन्म, तथाऽनुभवभावेऽपि .................. વ્યારા .. न बाह्यार्थव्यपेक्षया इत्यादिवचनात् कारणात् । न चात्रोपादाननिमित्तभावो ज्यायान् । कुत इत्याह-भवत्पक्षे कस्यचित् क्वचित् सहकारित्वायोगादिति एतन्निर्लोठितं प्रपञ्चेन અધતાત્ अनन्तरेत्यादि । अनन्तरविज्ञानशक्तिपक्षे पुनस्तस्यैवैषा शक्तिरित्यस्मिन् न नीलाद् અનેકાંતરશ્મિ તેનું કારણ એ જ કે, કોઈકને નીલજનનશક્તિ જ, અંતર્ગત નિલાકારવાસનાને ઉત્પન્ન કરે છે... કોઈકને શુક્લજનનશક્તિ જ, અંતર્ગત શુક્લાકાર વાસનાને ઉત્પન્ન કરે છે... આવું હોવાથી જ નીલશુક્લાદિ બુદ્ધિ-આકારોનું નિયમન છે, બાકી બાહ્યર્થને લઈને તેમનું નિયમન છે – એવું નથી. ફલિતાર્થ એ કે, શુક્લાકાર વાસનાને જાગૃત કરવાનું સામર્થ્ય, અન્ય શક્તિમાં છે, માત્ર નીલબોધમાં નહીં (એટલે નીલબોધ દ્વારા શુક્લબોધની ઉત્પત્તિ થવી બિલકુલ સંગત નથી.) (૨૮૦) બૌદ્ધ : અહીં અમે ઉપાદાન-નિમિત્તભાવ માની લઈશું. (અર્થાત્ શુક્લબોધનું ઉપાદાનકારણ નીલબોધ અને અન્યશક્તિ એ નિમિત્તકારણ.) સ્યાદ્વાદી : પણ તમારા મતે ઉપાદાન-નિમિત્તભાવ પણ જરાય સંગત નથી. કારણ કે તમારા મતે કોઈ કોઈનું સહકારી બની શકતું નથી, એવું અમે ત્રીજા અધિકારમાં વિસ્તારથી બતાવી ગયા... (હવે સહકારી ન બને, તો ઉપાદાન-નિમિત્ત બંને ભેગા મળીને કાર્યને શી રીતે ઉત્પન્ન કરે ?) એટલે તમારી આ વાત પણ તર્કસંગત નથી. (સાર એ કે, માત્ર નીલજ્ઞાનથી શુક્લજ્ઞાનની ઉત્પત્તિ થવી બિલકુલ સંગત નથી. એટલે તેનું ઉદાહરણ લઈને ક્લિષ્ટબોધથી અલિષ્ટબોધની ઉત્પત્તિ માની શકાય નહીં.) (૨૮૧) બૌદ્ધઃ નીલજ્ઞાનમાં જ એવી શક્તિ છે કે જેથી તે પોતાના પછી તરત જ શુક્લજ્ઞાનને ઉત્પન્ન કરી દે છે... તો પછી નલજ્ઞાનથી શુક્લજ્ઞાન થવામાં વાંધો શું?) 162. अनन्तरविज्ञानशक्तिपक्षे इति । नीलज्ञानस्यैवेदृशी शक्तिर्येन तदनन्तरं शुक्लज्ञानमुत्पद्यते ડુત્યસ્મન્ | इत्याह-कस्यचिज्ज्ञानस्य गजाद्याकारस्य किञ्चिदेवज्ञानमन्तर्वासनायाः समनन्तरप्रत्ययान्तरवतिन्या नियतज्ञानाजननयोग्यतालक्षणायाः, प्रबोधकं कार्योत्पादनाभिमुख्यकारकम् । ततः प्रबोधकवशात् धियां नियताकारतया विनियमः, न ૨. “ન્યા' ત ટુ-પ: 1 ૨. “નૌત્રાદ્રિજ્ઞાનાતુ' ત -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366