Book Title: Anekantjaipataka Part 04
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 311
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता गम्भीरदेशनायोग्यतापादनाय विनेयानुगुण्यत उक्तमिति युक्तम्, प्रमाणाभावात्, तद्विवक्षाया अप्रत्यक्षत्वात् तथाऽनुभवाभावात्, तथापि तत्कल्पने अतिप्रसङ्गादिति । જ બાબા सञ्चययोर्भेदप्रतिपत्तिरित्याह- समूहः सञ्चय इति चानर्थान्तरमेव । न चेदं संञ्चितालम्बना इत्यादि गम्भीरदेशनायोग्यतापादनाय, विज्ञानदेशनायोग्यतापादनायेत्यर्थः, , विनेयानुगुण्यतःशिष्यानुगुण्येन उक्तमिति युक्तं वक्तुम् । कुत इत्याह- प्रमाणाभावात्, तद्विवक्षायाः-आप्तविवक्षाया अप्रत्यक्षत्वात्-परोक्षत्वात् । अप्रत्यक्षत्वं च तथाऽनुभवाभावात्-तद्विवक्षाग्रहणतयाऽनुभवाभावात् । तथापि - एवमपि तत्कल्पने - विनेयानुगुण्यत उक्तमिति कल्पने, * અનેકાંતરશ્મિ ११४२ -> પ્રશ્ન ઃ પૂર્વે તો તમે સમૂહનું અસ્તિત્વ સિદ્ધ કરવા યુક્તિ બતાવી હતી, તો તેના આધારે સંચયની સિદ્ધિ શી રીતે થાય ? ઉત્તર ઃ અરે ભાઈ ! સમૂહ-સંચય એ બધા એક જ અર્થના પર્યાયવાચી શબ્દો છે. એટલે સમૂહ સિદ્ધ થવાથી સંચય પણ સિદ્ધ થાય જ. આમ, આપ્તવચનથી પણ બાહ્યાર્થની સિદ્ધિ થાય છે. (૨૯૧) બૌદ્ધ : ‘સંચિત-આલંબનવાળા પાંચ વિજ્ઞાનો છે' એ કથન તો, ગંભીર દેશનાની યોગ્યતા ઊભી કરવા, માત્ર શિષ્યને અનુસરીને અર્થાત્ તેની યોગ્યતાનુસારે કર્યું છે. બાકી હકીકત તેવી નથી. – આશય એ કે, જ્ઞાનાદ્વૈત જ વાસ્તવિક છે, તે સિવાય બાહ્ય-અર્થ કોઈ છે જ નહીં - એવું કહેવું તે ગંભીર દેશના છે. પણ આ દેશના પહેલેથી જ આપી દેવાય, તો શિષ્ય, તેનો અનુભવ ન હોવાથી સમજી શકે નહીં. એટલે તે ગંભીર દેશનાની યોગ્યતા ઊભી કરવા, પહેલા તો તેને બાહ્યાર્થવિષયક વિજ્ઞાનનો જ ઉપદેશ અપાય (પછી યોગ્યતા આવ્યે જ્ઞાનાદ્વૈતનો ઉપદેશ અપાય...) એટલે તે આપ્તવચન, શિષ્યના અનુસરણ પૂરતું જ હોવાથી, તેનાથી વાસ્તવમાં બાહ્યવિષયક વિજ્ઞાન સિદ્ધ થાય નહીં. સ્યાદ્વાદી : આવું કહેવું યોગ્ય નથી, કારણ કે તે વાતમાં કોઈ પ્રમાણ નથી. જુઓ - આપ્તપુરુષની વિવક્ષા આપણને તો અપ્રત્યક્ષ જ છે. તેનું કારણ એ કે આપ્તની વિવક્ષાનું ગ્રહણ થતું હોય એવો અનુભવ આપણને કદી થતો નથી.• હવે આપ્તને કહેવાની ઈચ્છા, તેનું જ જ્યારે પ્રત્યક્ષ થતું નથી, ત્યારે શી રીતે કહી શકાય ? કે તે આપ્તનું વચન માત્ર શિષ્યનાં અનુસરણ પૂરતું જ છે, વાસ્તવમાં નહીં. પ્રશ્ન ઃ વિવક્ષા અપ્રત્યક્ષ હોવા છતાં પણ, શિષ્યના અનુસારે જ તેમણે તેવું કહ્યું છે, એવું માની લઈએ તો ? ૨. ‘સવિતાલમ્નિના' રૂતિ -પાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366