Book Title: Anekantjaipataka Part 04
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 312
________________ अनेकान्तजयपताका (પશ્ચમ: ( २९२ ) न च "चित्तमात्रं भो जिनपुत्र यदेतत् त्रैधातुकम्" इत्यादि बाधकं वचनमेव प्रमाणमत्र, तंदनाप्ततापत्तेः विरुद्धार्थाभिधानात् तुल्ययोगक्षेमत्वात्, अस्यैव चान्यार्थत्वादिति । ( २९३ ) तथाहि - इदमेव युक्तं यदास्थानिवृत्त्यर्थमस्य संयोगवियोगाभ्यां ११४३ – * બાબા किमित्याह-अतिप्रसङ्गादिति । न च "चित्तमात्रं भो जिनपुत्र यदेतत् त्रैधातुकं”-कामरूपाऽरूपधातुरूपमित्यादि बोधकं वचनमेव प्रमाणमत्र विनेयानुगुण्यत उक्तमिति कल्पनायाम्। कुत इत्याह-तदनाप्ततापत्तेः आप्तस्यानाप्ततापत्तेः । आपत्तिश्च विरुद्धार्थाभिधानात् । तथा तुल्ययोगक्षेमत्वात् । एतदेवाह - अस्यैव-चित्तमात्रमित्यादेर्वचनस्य अन्यार्थत्वादिति । इदमेव ... અનેકાંતરશ્મિ : ઉત્તર ઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, બધા પોતપોતાનો મનોઘટિત અર્થ કરવા લાગશે ! (કારણ કે આપ્તવિવક્ષા જાણ્યા વિના પણ, જેમ તમે તમારો અર્થ કરો છો તેમ બીજા પણ પોતાના અર્થો કરશે.) એટલે તે બાહ્યાર્થસાધક આપ્તવચન; શિષ્યનાં અનુસરણ પૂરતું જ છે - એવું કહેવામાં કોઈ પ્રમાણ નથી. (૨૯૨) બૌદ્ધ : અમારી પાસે પ્રમાણ છે. જુઓ અમારા આપ્ત પુરુષનું જ વચન; “હે જિનપુત્ર ! જે આ (૧) કામ, (૨) રૂપ, અને (૩) અરૂપ - એમ ત્રણ ધાતુઓ છે, તે માત્ર ચિત્તરૂપ છે. (જ્ઞાનરૂપ છે, બાહ્યાર્થરૂપ નહીં.)’ આ વચન જ બાહ્યાર્થની સિદ્ધિ માટે બાધક છે અને એટલે જ અમે પૂર્વોક્ત આપ્તવચન શિષ્યને અનુસરવા પૂરતું કહીએ છીએ. (આશય : આ વચનથી આપ્તપુરુષે કામાદિ બધાને જ્ઞાનરૂપ કહીને બાહ્યાર્થનો નિષેધ કર્યો છે. એટલે આ વચનના આધારે માનવું જ રહ્યું કે, પૂર્વોક્ત વચન પણ બાહ્યાર્થસાધક નહીં; પણ માત્ર શિષ્યને અનુસરવા પૂરતું જ છે.) સ્યાદ્વાદી : અરે ! આવું કહેવાથી તો, તમારા આપ્તપુરુષને ‘અનાપ્ત' માનવાની આપત્તિ આવશે. તેનું કારણ એ કે, તે આપ્ત પૂર્વાપર વિરુદ્ધ અર્થનું કથન કરે છે. (‘સગ્નિતા.’ એના દ્વારા બાહ્યાર્થને જણાવ્યો અને ‘ચિત્તમાત્ર.’ એના દ્વારા બાહ્યાર્થનો નિષેધ કર્યો – આ કથન તો પૂર્વાપર વિરુદ્ધ જ થયું કહેવાય.) બીજી વાત, યોગક્ષેમ તો બંને વચન વિશે તુલ્ય જ છે. અર્થાત્, જેમ તમે ‘સગ્નિતા.’ પંક્તિનો (અર્થ, બાહ્યાર્થ૫૨ક નહીં, પણ શિષ્ય-અનુસરણપ૨ક) બીજો અર્થ કરી દો છો, તેમ ‘ચિત્તમાત્ર.’ એ પંક્તિનો પણ (અર્થ જ્ઞાનમાત્ર૫૨ક નહીં, પણ શિષ્ય-અનુસરણપરક) બીજો અર્થ કરી જ શકાય છે. ૨. ‘તવનાસતાતે:’ કૃતિ -પાટ: । Jain Education International ૨. ‘અથૈવાનાર્થ॰' કૃતિ T-પાટ: I રૂ. ‘વોધ’ કૃતિ જ-પાટ: I For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366