Book Title: Anekantjaipataka Part 04
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 316
________________ अनेकान्तजयपताका ११४७ - चाप्तवचनतोऽपि सिद्धे बाह्येऽर्थे किमित्याह - व्यवस्थितं सदसदादित्वं घटस्य ॥ અનેકાંતરશ્મિ બની શકે નહીં. ફલતઃ આપ્તવચનથી પણ બાહ્ય-અર્થની સચોટ સિદ્ધિ થશે જ અને તો ઘટાદિ બાહ્યઅર્થનું સદ્-અસદાદિપણું નિર્બાધ વ્યવસ્થાપિત થશે... : નિષ્કર્ષ ઃ આમ, અનેક તર્કોથી ઘટાદિ બાહ્ય-અર્થનું અસ્તિત્વ નિર્બાધ જણાઈ આવે છે અને તો તે ઘટાદિનું (૧) સદ્-અસદ્, (૨) નિત્યાનિત્ય, (૩) સામાન્ય-વિશેષ, (૪) અભિલાખઅનભિલાપ્ય વગેરે સ્વરૂપ પણ નિર્બાધ સિદ્ધ થઈ શકે. તેથી પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે, - “ઘટાદિ બાહ્ય-અર્થ જ નથી, તો તમે સદસદાદિ સ્વરૂપ કોનું બતાવો છે ?’’ – તે બધું કથન નિરાકૃત થાય છે. ॥ આ પ્રમાણે બાહ્ય-અર્થનું સચોટ અસ્તિત્વ સિદ્ધ કરતા પાંચમા અધિકારનું ગુજરાતી વિવેચન સાનંદ સંપન્ન થયું ॥ ॥ કૃતિ શમ્ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366