Book Title: Anekantjaipataka Part 04
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 309
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११४० स्मिन्नपरिकल्पिते तद्योगात् क्लिष्टता तद्वियोगाच्च परमार्थत एव शुद्धिरित्युपपद्यते भवापवर्गविशेषो नान्यथा । एवं च तस्य कर्मणः सत्त्वादचेतनत्वाद् बाह्यसिद्धिरेवेत्यलं प्रसङ्गेन ॥ ___ (२८९) इतश्च बाह्यप्रतिक्षेपोऽयुक्तः, आप्तवचनविरोधात्, 'सञ्चितालम्बना पञ्च - વ્યારહ્યા છે....... परिकल्पिते-कर्मलक्षणे क्लेशे तद्योगात्-कर्मलक्षणक्लेशयोगात् क्लिष्टता तद्वियोगाच्चअपरिकल्पितक्लेशवियोगाच्च परमार्थत एव शुद्धिरिति-एवमुपपद्यते । किमित्याहभवापवर्गविशेषो नान्यथा । एवं च सति तस्य कर्मणः क्लेशरूपस्य सत्त्वादचेतनत्वाद् बाह्यसिद्धिरेव बोधभेदेन इत्यलं प्रसङ्गेन ॥ इतश्च बाह्यप्रतिक्षेपोऽयुक्तः । कुत इत्याह-आप्तवचनविरोधात् । विरोधश्च सञ्चिता અનેકાંતરશ્મિ આવો અપરિકલ્પિત (=વાસ્તવિક) કર્મરૂપ ક્લેશ વિદ્યમાન હોય, તો બોધની ક્લિષ્ટતા... અને તે કર્મરૂપ ક્લેશનો વિયોગ થાય, તો બોધની પરમાર્થથી શુદ્ધિ... આમ, બોધની ક્લિષ્ટ-શુદ્ધતા પણ સંગત થઈ જાય અને તેને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા પણ સંગત થઈ જાય. (કર્મસંયોગે ક્લિષ્ટ બોધ રહે ત્યાં સુધી સંસાર અને કર્મવિયોગે શુદ્ધબોધ થયે મોક્ષ - એમ સંસાર-મોક્ષની વ્યવસ્થા યથાર્થપણે ઘટી જાય.) પણ આવું બધું ત્યારે જ ઘટે, કે જયારે જ્ઞાનથી અતિરિક્ત કર્મ જેવાં તત્ત્વનું અસ્તિત્વ હોય, અન્યથા નહીં. અને એટલે જો તે કર્મ માનશો, તો તે ક્લેશરૂપ કર્મ વસ્તવિક અને અચેતનરૂપ હોવાથી, જ્ઞાનથી જુદા કર્મ નામના બાહ્યભાવની જ સિદ્ધિ થશે. નિષ્કર્ષ ક્લિષ્ટ-અક્લિષ્ટ બોધને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા પણ, કર્મ જેવા બાહ્યભાવને માનવાથી જ સંગત થાય છે, અન્યથા નહીં. એટલે બાહ્યર્થનું અસ્તિત્વ માનવું જ રહ્યું. હવે આ પ્રસંગથી સર્યું. (હવે ગ્રંથકારશ્રી, બાહ્યર્થને સિદ્ધ કરવા તેમના જ આપ્તપુરુષનાં બાહ્યાર્થસાધક વચનનો ઉલ્લેખ કરે છે ...) - બાલાર્થનિરાકરણમાં આપ્તવચનનો વિરોધ - (૨૮૯) આ (=આગળ કહેવાતા) કારણથી પણ બાધાર્થનો નિરાસ યુક્ત નથી, કારણ કે તેમાં આપ્તવચનનો વિરોધ સ્પષ્ટપણે જણાઈ રહ્યો છે. જુઓ તમારા આખપુરુષનું બાહ્યાર્થસાધક વચન : * કર્મને “વાસ્તવિક કહીને તેનું નિબંધ અસ્તિત્વ જણાવ્યું અને અચેતનરૂપ' કહીને જ્ઞાનથી જુદા રૂપે તેનું અસ્તિત્વ સૂચિત કર્યું. ૨. ‘પ્રતિક્ષેપો યુp.' તિ વ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366