Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ રાજાએ કહ્યું કે તમે લોકો કેવી રીતે એ હકીકતને જાણો છો (જાણી)? તે બંનેએ કહ્યું કે : અવધિજ્ઞાનવડે, ત્યારપછી પોતાની વાસ્તવિકતા, શક્ર વડે કરાયેલી પ્રશંસા વિગેરે હકીકતને કહીને તે બંને દેવો પાછા ગયા. આ બાજુ સનસ્કુમાર ચક્રી પણ તે વાસ્તવિકતાને સાંભળીને આ પ્રમાણે વિચારતાં છતાં વૈરાગ્યના પ્રકર્ષને પામ્યા. (પ્રશ્ન : શું વિચાર્યું?) ઉત્તર : “જે આ શરીર સઘળીય શ્રદ્ધાનું મૂળ છે (અર્થાત્ જેના માટે અને જેના આધારે આપણે બધા સાંસારિક કાર્યો કરી રહ્યા છે, તે શરીર પણ અત્યંત તીણ એવા ઘામ = બાફ અને ગરમીથી ત્રાસી ગયેલ એવા પક્ષીના ગળા જેવું ચંચળ છે (અર્થાત્ તરસને કારણે પક્ષીનું ગળુ જેમ ઉંચ-નીચું થયા કરે, એક ઠેકાણે સ્થિર ન રહે તેમ શરીર પણ કોઈ એક અવસ્થામાં સ્થિર રહેનારું નથી. પ્રત્યેક ક્ષણે બદલાયા જ કરે છે. ક્યારેક વિશિષ્ટરૂપવાળુ અને ક્યારેક રુપવગરનું.)” આ પ્રમાણે વિચાર કરતાં તેઓ વૈરાગ્યના પ્રકર્ષને પામ્યા અને ત્યારબાદ (કપડા પર આવી પડેલ) ઘાસના તણખલાની જેમ રાજ્યને છોડીને દીક્ષા લઈ લીધી.” આ પ્રમાણે આ દૃષ્ટાંત દ્વારા કેટલાક હળુકર્મી જીવો થોડાક જ નિમિત્તને લઈને બોધ પામી જાય છે એ વાત સ્પષ્ટપણે જણાવી. |૨૭ || லலல तदेवं रूपस्यानित्यतोक्ता, अधुना सर्वस्योच्यते तदाह - जइ ता लवसत्तमसुर - विमाणवासी वि परिवडंति सुरा । चिंतिजंतं सेसं, संसारे सासयं कयरं ।। २८ ।। जड़ ता० गाहा : मानं माः सम्पदादेराकृतिगणत्वात् क्विप्, सप्तभिरपूर्यमाणैर्माः परिच्छेदः प्राप्यतया मोक्षगमनयोग्यानामायुष्कस्य येषां तानि सप्तमानि, लवैः कालविशेषैः सप्तमानि लवसप्तमानि, कानि? सुरविमानानि अनुत्तरविमानानीत्यर्थः, तेषु वासः स्थानं, स विद्यते येषां ते लवसप्तमसुरविमानवासिनः, तेऽपि, यदि तावत्प्रतिपतन्ति स्वस्थितिक्षये च्यवन्ते सुरा देवाः, चिन्त्यमानं शेषं वस्तु संसारे शाश्वतं नित्यं कतरत्? न किञ्चिद् दृष्टान्तमात्रेणाप्यस्तीति भावः । अथवैवं व्याख्यायते - मानं माः परिच्छेदः सम्पदादेराकृतिगणत्वात् क्विप्। सप्त च ते माश्च सप्तमाः, एकपदव्यभिचारेऽपि समासः, लवः कालविशेषः, लवानां सप्तमा: लवसप्तमाः, अविद्यमाना लवसप्तमाः येषां ते अलवसप्तमाः, यतिर्मुनिः यते वो यतिता मुनिता, पूर्वभवे यतितायामलवसप्तमाः यतिताऽलवसप्तमाः, यतितालवसप्तमाश्च ते सुराश्च यतिताऽलवसप्तमासुराः विशेषणान्यथानुपपत्त्याऽनुत्तराः, ते पूर्वभवे यतो यतयो मुक्तिप्राप्तियोग्याः सन्तो न्यूनसप्तायुर्लवत्वाद्

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138