SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ કહ્યું કે તમે લોકો કેવી રીતે એ હકીકતને જાણો છો (જાણી)? તે બંનેએ કહ્યું કે : અવધિજ્ઞાનવડે, ત્યારપછી પોતાની વાસ્તવિકતા, શક્ર વડે કરાયેલી પ્રશંસા વિગેરે હકીકતને કહીને તે બંને દેવો પાછા ગયા. આ બાજુ સનસ્કુમાર ચક્રી પણ તે વાસ્તવિકતાને સાંભળીને આ પ્રમાણે વિચારતાં છતાં વૈરાગ્યના પ્રકર્ષને પામ્યા. (પ્રશ્ન : શું વિચાર્યું?) ઉત્તર : “જે આ શરીર સઘળીય શ્રદ્ધાનું મૂળ છે (અર્થાત્ જેના માટે અને જેના આધારે આપણે બધા સાંસારિક કાર્યો કરી રહ્યા છે, તે શરીર પણ અત્યંત તીણ એવા ઘામ = બાફ અને ગરમીથી ત્રાસી ગયેલ એવા પક્ષીના ગળા જેવું ચંચળ છે (અર્થાત્ તરસને કારણે પક્ષીનું ગળુ જેમ ઉંચ-નીચું થયા કરે, એક ઠેકાણે સ્થિર ન રહે તેમ શરીર પણ કોઈ એક અવસ્થામાં સ્થિર રહેનારું નથી. પ્રત્યેક ક્ષણે બદલાયા જ કરે છે. ક્યારેક વિશિષ્ટરૂપવાળુ અને ક્યારેક રુપવગરનું.)” આ પ્રમાણે વિચાર કરતાં તેઓ વૈરાગ્યના પ્રકર્ષને પામ્યા અને ત્યારબાદ (કપડા પર આવી પડેલ) ઘાસના તણખલાની જેમ રાજ્યને છોડીને દીક્ષા લઈ લીધી.” આ પ્રમાણે આ દૃષ્ટાંત દ્વારા કેટલાક હળુકર્મી જીવો થોડાક જ નિમિત્તને લઈને બોધ પામી જાય છે એ વાત સ્પષ્ટપણે જણાવી. |૨૭ || லலல तदेवं रूपस्यानित्यतोक्ता, अधुना सर्वस्योच्यते तदाह - जइ ता लवसत्तमसुर - विमाणवासी वि परिवडंति सुरा । चिंतिजंतं सेसं, संसारे सासयं कयरं ।। २८ ।। जड़ ता० गाहा : मानं माः सम्पदादेराकृतिगणत्वात् क्विप्, सप्तभिरपूर्यमाणैर्माः परिच्छेदः प्राप्यतया मोक्षगमनयोग्यानामायुष्कस्य येषां तानि सप्तमानि, लवैः कालविशेषैः सप्तमानि लवसप्तमानि, कानि? सुरविमानानि अनुत्तरविमानानीत्यर्थः, तेषु वासः स्थानं, स विद्यते येषां ते लवसप्तमसुरविमानवासिनः, तेऽपि, यदि तावत्प्रतिपतन्ति स्वस्थितिक्षये च्यवन्ते सुरा देवाः, चिन्त्यमानं शेषं वस्तु संसारे शाश्वतं नित्यं कतरत्? न किञ्चिद् दृष्टान्तमात्रेणाप्यस्तीति भावः । अथवैवं व्याख्यायते - मानं माः परिच्छेदः सम्पदादेराकृतिगणत्वात् क्विप्। सप्त च ते माश्च सप्तमाः, एकपदव्यभिचारेऽपि समासः, लवः कालविशेषः, लवानां सप्तमा: लवसप्तमाः, अविद्यमाना लवसप्तमाः येषां ते अलवसप्तमाः, यतिर्मुनिः यते वो यतिता मुनिता, पूर्वभवे यतितायामलवसप्तमाः यतिताऽलवसप्तमाः, यतितालवसप्तमाश्च ते सुराश्च यतिताऽलवसप्तमासुराः विशेषणान्यथानुपपत्त्याऽनुत्तराः, ते पूर्वभवे यतो यतयो मुक्तिप्राप्तियोग्याः सन्तो न्यूनसप्तायुर्लवत्वाद्
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy