Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
વાધ્યાયોપયોગી પુસ્તકો
(સાધન ગ્રન્થો (૧) કલ્યાણ મંદિર (૨) રઘુવંશ (૧-૨ સર્ગ) (૩) કીરાતાર્જનીય (૧-૨ સર્ગ) (૪) શિશુપાલવધ (૧૨ સર્ગ) (૫) નૈષધીયચરિતમ્ (૧-૨ સર્ગ) શ્લોક, અર્થ, સમાસ, અન્વય, ભાવાર્થ સહિત. ન્યાય સિદ્ધાંત મુક્તાવલિ (ભાગ ૧-૨) ગુજરાતી વિવેચન સહિત. વ્યાતિપંચક... ચન્દ્રશેખરીયાવૃત્તિ સહિત સિદ્ધાન્ત લક્ષણ (ભાગ ૧-૨)... ચન્દ્રશેખરીયાવૃત્તિ સહિત સામાન્ય નિરુક્તિ (ગુજરાતી વિવેચન) વિચ્છેદકત્વનિરુક્તિ (ગુજરાતી વિવેચન)
આગમ ગ્રન્થો. ઓઘનિર્યુક્તિ (ભાગ ૧-૨) દ્રોણાચાર્ય વૃત્તિ + ગુજરાતી ભાષાંતર (પ્રતાકારે) ઓ.નિ. સારોદ્ધાર (ભાગ ૧-૨) વિશિષ્ટ પંક્તિઓ ઉપર વિવેચન (પ્રતાકારે) દશવૈકાલિક સત્ર (ભાગ ૧ થી ૪) હારિભદ્રીવત્તિ + ગુજરાતી ભાષાંતર આવશ્યક નિર્યુક્તિ (હારિભદ્રી વૃત્તિ - ગુજરાતી ભાષાંતર સહિત ભાગ ૧ થી ૮) ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્યયન-૧) (શાંતિસૂરિવૃત્તિ - ગુજરાતી ભાષાંતર સહિત) સિદ્ધાન્તરવિવું. (ઓઘનિર્યુક્તિની વિશિષ્ટ પંક્તિઓનું રહસ્ય પ્રગટ કરતી નવી સંસ્કૃત ટીકા)
સંયમ-અધ્યાત્મ-પરિણતિપોષક ગ્રન્થો સામાચારી પ્રકરણ (ભાગ ૧-૨) ચન્દ્રશેખરીયાવૃત્તિ ગુજરાતી ભાષાંતર સહિત (દસવિધ સામાચારી)
યોગવિંશિકા ચન્દ્રશેખરીયા વૃત્તિ સહિત મુમુક્ષઓને-નૂતનદીક્ષિતોને-સંયમીઓને અત્યંત ઉપયોગી પુસ્તકો -મુનિજીવનની બાળપોથી (ભાગ ૧-૨-૩)સંવિગ્ન સંયમીઓની નિયમાવલી • હવે તો માત્ર ને માત્ર સર્વવિરતિ. ગુરૂમાતા, વંદના, શરણાગતિ • મહાપંથના અજવાળા ! આ નવેક પુસ્તકો પ્રત્યેક વિરાટ જાગે છે ત્યારે ત્રિભુવનપ્રકાશ મહાવીર દેવ મહાભિનિષ્ક્રમણ, ઉંડા અંધારેથી, વિરાગની મસ્તી | આત્માર્થીએ અવશ્ય વાંચવા જેવા છે. •ધન તે મુનિવરા રે...(દસવિધ શ્રમણધર્મ પર ૧૦૮ કડી + વિસ્તૃત વિવેચન • વિશ્વની આધ્યાત્મિક અજાયબી (ભાગ ૧-૨-૩-૪)...(૫૦૦ આસપાસ શ્રેષ્ઠ પ્રસંગો) - અષ્ટપ્રવચન માતા...(આઠ માતા ઉપર વિસ્તૃત વિવેચન) ૦ આત્મકથાઓ • મહાવ્રતો...(પાંચ મહાવ્રતો ઉપર વિસ્તૃત વિવેચન) શલ્યોદ્ધાર (સંયમના અતિચારોની સૂક્ષ્મ નોંધ) - આત્મસંપ્રેક્ષણ...(આત્માના દોષો કેવી રીતે જોવા ? પકડવા ? એનું વિરાટ વર્ણન) • મમક્ષઓને માર્ગદર્શન...(દીક્ષા લેવામાં નડરતભૂત બનતા અનેક પ્રશ્નોનું સમાધાન.)
૩૫૦ ગાથાનું સ્તવન (ભાગ-૧-૨-૩)...પાંચ ઢાળ ઉપર વિસ્તૃત વિવેચન સહિત - સુપાત્રદાન વિવેક (શ્રાવિકાઓને ભેટમાં આપવા-સાચી સમજ આપવા મંગાવી શકશો.) • આત્મકથા (વિરતિદૂતની ૧૧ આત્મકથાઓનો સંગ્રહ) દશવૈકાલિકચૂલિકાનું વિવેચન
શલ્યોદ્ધાર (આલોચના કરવા માટે ઉપયોગી સૂક્ષ્મતમ અતિચાર સ્થાનોનો સંગ્રહ) •ઉવવૂહ (પ્રસન્નતા, પ્રશંસા, પ્રયત્નનો ત્રિવેણી સંગમ.) વિરતિદૂત માસિક ૧ થી ૧૨૦ અંકનો આખો સેટ જેને પણ જોઇએ, તે મેળવી શકે છે.... |

Page Navigation
1 ... 135 136 137 138