Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 20
________________ श्लोक : इक्खागुरायवसहो, पडिबुद्धी नाम कोसलासामी । तह नेया अंगाए, चंदच्छाए निरुवमाए ॥१५ ॥ संखो कासीराया, कुणालदेसाहिवो तहा रुप्पी । कुरुवइ अदीणसत्तू, पंचालपहू य जियसत्तू ॥१६॥ संजायजाइसरणा, पव्वइया छप्पि मल्लिजिणपासे । चउदसपुव्वी एए, जयंतु अपुणब्भवं पत्ता ॥१७॥ : इक्ष्वाकुराजवृषभः प्रतिबुद्ध (द्धि) नामा कोशलास्वामी अयोध्याधिपतिस्तथा नेता नायकोऽङ्गजनपदस्य चन्द्रच्छायो राजा निरुपमाको निर्गतोपमानः ॥१५ ॥ टीका शङ्खाभिधानः 'कासी०' वाणारसीनाथः, कुणालदेशाधिपः स्वामी. श्रावस्तीनाथस्तथा रुक्मी राजा, कुरुपतिर्हस्तिनागनायकोऽदीनशत्रुरिति नृपतिः, पञ्चालप्रभुश्च काम्पिल्याधीशो जितशत्रुनरेन्द्रः ॥ ॥ सञ्जातजातिस्मरणाः प्रव्रजिताः षडपि मल्लिजिनपार्श्वे एते चतुर्दशपूर्विणो जयन्तु अपुनर्भवं प्राप्ताः ॥१५-१६-१७॥ : ગાથાર્થ ઈક્ષ્વાકુ વંશના રાજાઓમાં વૃષભ સમાન પ્રતિબુદ્ધિ(દ્ધ?) રાજા અયોધ્યાના સ્વામી, તથા અંગદેશના રાજા અને જેમને કોઈ ઉપમા ન ઘટે તેવા ચંદ્રચ્છાય રાજા. (પ્રતિબુદ્ધિ અને ચંદ્રછાય રાજા) વારાણસી નગરીના શંખરાજા, કુણાલદેશના સ્વામી રુક્મીરાજા, કુરુપતિ હસ્તિનાગના નેતા એવા અદીનશત્રુ રાજા, પંચાલદેશના સ્વામી અને કાંપિલ્યપુરીના રાજા જિતશત્રુ. આ છએ મિત્ર રાજાઓ કે જેમને જાતિસ્મરણ જ્ઞાન થયુ હતું અને શ્રી મલ્લિનાથ ભગવાન પાસે દીક્ષા સ્વીકારી જેઓ ચૌદપૂર્વી થઈને, જેઓ મોક્ષસુખને પામ્યા છે તેઓ જય પામો. (૧૫१६-१७) स्तवप्रकरणम् ॥ ૯

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114