Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti
View full book text
________________
टीका : येन केवलज्ञानिनां भागिनेयानां भाववन्दनकं ददता केवलज्ञानमुपार्जितं
स शीतलसूरिर्जयतु ॥१०६॥ ગાથાર્થ : જેમણે કેવળી એવા ભાણીયાઓને ભાવથી વંદન કરતા
કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું તે શ્રી શીતલસૂરિમહારાજા જય पामो. (१०६)
श्लोक : पियदंसणो मुणीण वि, जो मुणिदाणप्पभावओ जाओ।
वीरसुसीसो पत्तो, मासं संलिहिय सोहम्मे ॥१०७॥ माणुस्सं सामन्नं च, पप्प कप्पे सणंकुमारम्मि । उववज्जिस्सइ एवं, बंभे सुक्के य आणयए ॥१०८॥ आरणए सव्वटे, तत्तो सिज्झिस्सई विदेहेसु ।
तमहं सुबाहुसाहुं, नमामि इक्कारसंगधरं ॥१०९॥ टीका : यो मुनिदानप्रभावतो मुनीनामपि प्रियदर्शनो जातः श्रीवीरसुशिष्यो
माससंलेखनायां (मासं संलिख्य संलेखनां कृत्वा) सौधर्मे प्राप्तः ततो मानुष्यं श्रामण्यं च प्राप्य सनत्कुमारे कल्पे उत्पत्स्यते । एवं मनुष्यभवान्तरितो ब्रह्मलोकादिषूत्पद्य विदेहेषु सिद्धिं यास्यति [तं
सुबाहुसाधू एकादशाङ्गधरं नमामि] ॥१०७-१०९ ॥ ગાથાર્થ : જેઓ મુનિને દાન આપવાના પ્રભાવથી મુનિઓમાં પણ
પ્રિયદર્શનવાળા થયા. વળી શ્રી વિરપ્રભુના શિષ્ય થઈ ૧ માસની સંખના કરીને સૌધર્મ દેવલોકમાં ગયાં. ત્યાંથી ફરી મનુષ્યભવ અને સંયમને પામી સનકુમાર દેવલોકમાં ઉત્પન્ન થશે. એ પ્રમાણે મનુષ્યભવના આંતરા વડે બીજા
SA
॥ श्रीऋषिमण्डल
ल

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114