________________
પૂર્વધર મહાત્માને પૂર્વશ્રુતના આધારે જુદા જુદા દ્રવ્ય-પર્યાયોનું શબ્દ, અર્થ અને યોગની પરાવૃત્તિવાળુ ધ્યાન તે. ૨) એકત્વવિતર્ક અવિચાર – એકત્વ = દ્રવ્યનો એક પર્યાય. પૂર્વધર મહાત્માને પૂર્વશ્રુતના આધારે દ્રવ્યના એક પર્યાયનું શબ્દ, અર્થ અને યોગની પરાવૃત્તિ વિનાનું ધ્યાન તે. ૩) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી - કેવળજ્ઞાનીને મનોયોગ, વચનયોગ અને શ્વાસોચ્છવાસનો નિરોધ થયા પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાહર કાયયોગનો વિરોધ કરતા આ ધ્યાન હોય છે. ૪) ચુપરતક્રિયા અનિવૃત્તિ – ત્રણે યોગોથી રહિત કેવળજ્ઞાનીને
શૈલેશી અવસ્થામાં આ ધ્યાન હોય છે. ૬) કાયોત્સર્ગ મન-વચન-કાયાની અન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને
અમુક નિશ્ચિત પ્રમાણવાળા ધ્યાનમાં રહેવું તે.
EET
E
વિશ્વસંચાલનનો મૂલાધાર
વિશ્વસંઃ
વાર
૮૧