Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 153
________________ આવરે છે. આ ગુણો ક્યારેય પણ આંશિક રીતે પ્રગટ થતા નથી અને એ ગુણોની માત્રામાં ક્યારેય વધ-ઘટ થતી નથી. તેથી અઘાતી કર્મોનો ક્ષયોપશમ થતો નથી. ૪૭ ઘાતી પ્રકૃતિઓમાં ૧. કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ અને નિદ્રા ૫ - આ ૭ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થતો નથી. ૨. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને અંતરાય પ આ ૮ પ્રકૃતિઓનો ક્ષયોપશમ હંમેશા હોય છે. ૩. અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને મોહનીય ૨૮-આ ૩૨ પ્રકૃતિઓનો ક્ષયોપશમ ક્યારેક થાય છે. આમ ૮ + ૩૨ = ૪૦ ઉત્તર પ્રવૃતિઓનો ક્ષયોપશમ થાય છે. હg૧૩૨D) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180