Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 117
________________ ૧૧મું ૧૨માં ગુણ સ્થાનકનો ઉપાંત્ય સમય ૧૨માં ગુણ સ્થાનકનો અંત્ય સમય ૧૩મું ૫૯ | ૨જા-૩જા સંઘયણનો ઉદયવિચ્છેદ ૫૭ |નિદ્રા ૨નો ઉદયવિચ્છેદ ૫૫ |જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫-આ ૧૪નો ઉદયવિચ્છેદ ૪૨ |જિનનામકર્મનો ઉદય વધે, ઔદારિક-૨, તેજસશરીર, કાર્યણશ૨ી૨, ૧લું સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ ૪, ખગતિ ૨,અનુરૂલઘુ ૪,નિર્માણ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, ૯૬ ઉદયથી યથાખ્યાત ચારિત્ર મળતું નથી. તેથી સંજ્વલન ૪નો ઉદય ૧૦મા ગુણસ્થાનક સુધી જ હોય. સંજ્વલન ૩નો ઉદયવિચ્છેદ ૯મા ગુણસ્થાનકે થઇ ગયો છે. તેથી સંજ્વલન લોભનો ઉદયવિચ્છેદ ૧૦મા ગુણસ્થાનકે થાય છે. ૧૨મું ગુણસ્થાનક ક્ષપકશ્રેણિમાં જ હોય છે. ક્ષપકશ્રેણિમાં પહેલું સંઘયણ જ હોય. તેથી ૧૧મા ગુણસ્થાનકે ૨જા-૩જા સંઘયણનો ઉદયવિચ્છેદ બતાવ્યો છે. ૧૩મા ગુણસ્થાનકે કેવળજ્ઞાન થાય છે. તેથી કેવળજ્ઞાનમાં વિઘાતક જ્ઞાનાવરણાદિ ૧૪ પ્રવૃત્તિઓનો ઉદયવિચ્છેદ ૧૨મા ગુણસ્થાનકને અંતે થાય છે. જિનનામકર્મનો ઉદય ૧૩મા ગુણ સ્થાનકે થાય છે. ઔદારિક ૨ વગેરે શરીરવિપાકી પ્રકૃતિઓ છે. ૧૪મા ગુણસ્થાનકે યોગ નથી. તેથી આ પ્રકૃતિઓનો ઉદય નથી. તેથી ૧૩ મા ગુણસ્થાનકને જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180