________________
૧૧મું
૧૨માં
ગુણ
સ્થાનકનો
ઉપાંત્ય
સમય
૧૨માં
ગુણ
સ્થાનકનો
અંત્ય
સમય
૧૩મું
૫૯ | ૨જા-૩જા સંઘયણનો ઉદયવિચ્છેદ
૫૭ |નિદ્રા ૨નો ઉદયવિચ્છેદ
૫૫ |જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫-આ ૧૪નો ઉદયવિચ્છેદ
૪૨ |જિનનામકર્મનો ઉદય વધે, ઔદારિક-૨, તેજસશરીર, કાર્યણશ૨ી૨, ૧લું સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ ૪, ખગતિ ૨,અનુરૂલઘુ ૪,નિર્માણ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ,
૯૬
ઉદયથી યથાખ્યાત ચારિત્ર મળતું નથી. તેથી સંજ્વલન ૪નો ઉદય ૧૦મા ગુણસ્થાનક સુધી જ હોય. સંજ્વલન ૩નો ઉદયવિચ્છેદ ૯મા ગુણસ્થાનકે થઇ ગયો છે. તેથી સંજ્વલન લોભનો ઉદયવિચ્છેદ ૧૦મા ગુણસ્થાનકે થાય છે.
૧૨મું ગુણસ્થાનક ક્ષપકશ્રેણિમાં જ હોય છે. ક્ષપકશ્રેણિમાં પહેલું સંઘયણ જ હોય. તેથી ૧૧મા ગુણસ્થાનકે ૨જા-૩જા સંઘયણનો ઉદયવિચ્છેદ બતાવ્યો છે.
૧૩મા ગુણસ્થાનકે કેવળજ્ઞાન થાય છે. તેથી કેવળજ્ઞાનમાં વિઘાતક જ્ઞાનાવરણાદિ ૧૪ પ્રવૃત્તિઓનો ઉદયવિચ્છેદ ૧૨મા ગુણસ્થાનકને અંતે થાય છે.
જિનનામકર્મનો ઉદય ૧૩મા ગુણ સ્થાનકે થાય છે. ઔદારિક ૨ વગેરે શરીરવિપાકી પ્રકૃતિઓ છે. ૧૪મા ગુણસ્થાનકે યોગ નથી. તેથી આ પ્રકૃતિઓનો ઉદય નથી. તેથી ૧૩ મા ગુણસ્થાનકને
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...