________________
1 જૈન દર્શન અને માંસાહાર. મૂકવામાં આવેલ છે, તેને લગતે થેડે ખુલાસો કરવાની જરૂર છે તે કરીને પછી આપણે તે આખા સૂત્રને અર્થ કરીશું.
આ સૂત્રની અંદર વાંધા વાળા શબ્દો જેની નીચે લીટી દોરેલ છે તે નીચે પ્રમાણે મૂકવામાં આવેલ છે.
बहु अठिएण मंसेण मच्छेण उवणिमंतेज्जा 'आउसंतो समणा, अभिकंखसि बहु अट्ठियं मंसं :पडिगाहेतए ?'
ઉપરના ૨૯મા સૂત્રના અનુસંધાનમાં આ સૂત્ર હોવાથી મંત્રનું જે વિસ્તારથી સ્વરૂપ તે સૂત્રમાં વર્ણવેલ છે તે આમાં નહિ વર્ણવતાં ફકત વાળિ મળ છે એટલા શબ્દો શાસ્ત્રકાર વાપરે છે. અહીંયા શંકા એ થાય કે, ઉપરના ૨૯ મા સૂત્રમાં તો મારું પછી આવતા વા શબ્દને રુવ ના અર્થમાં લઈ મઘા એટલે માછલાની પેઠે એમ અર્થ ઘટાબે પણ અહીંયાં મછેક જ શબ્દ છે તેના પછી વા શબ્દ નથી તો તે માછલાની પેઠે એમ કેમ ઘટાવી શકાય ? આ શંકાનું સમાધાન એટલે કે ઉપરના સૂત્રમાં વિસ્તારથી વર્ણન કરેલ હોવાથી અને તે સૂત્રના અનુસંધાનમાં જ આ સૂત્ર હોવાથી અહિયાં ફરી વર્ણન કરવા જરૂર રહેતી નથી. એટલે શાસ્ત્રકારે ટુંકમાં જ મઝેન શબ્દ વાપરેલ છે. તથા શબ્દના અંતમાં આવી રીતે વાત ન લીધેલ હોય તે પણ તે લઈ શકાય છે તેવો વ્યાકરણને નિયમ પણ છે. પુર્વજ્ઞાતિ નામના સૂત્ર ઉપરના ભાષ્યમાં મહા ભાષ્યકાર પતંજલિ કહે છે કે- મંતળrg વતિ ત ારે અથા अब्रह्मदत्तं ब्रह्मदत्तमीत्याह तेन गम्यते ब्रह्मदत्त वदयमમાતાત્તિ.
શબ્દ કે પદને છેડે “a” ન વાપરેલો હોય છતાં પણ લઈ શકાય છે. જેમકે, આ બ્રહ્મદર છે એટલે ખરેખરે બ્રહ્મદત્ત