Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society
Catalog link: https://jainqq.org/explore/022992/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જનદર્શન અને માંસાહાર. લેખક:રાજુ સા હેબ મણિલાલ વનમાળી શાહ, Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનદન અને માંસાહા લેખકઃ રાવ સાહેબ મણિલાલ વનમાળી શાહ A. I. I. A. આરકીટેકટ અને સરવેયર, માનદ્ મંત્રી શ્રી સ્થાનકવાસી જૈન સચ રાષફાટ પ્રકાશ શ્રી મહાવીર જૈન જ્ઞાનાય સેાસાયટી-રાજકાટ, મત ૧૦૦૦ કિ"સતત આના. સવત ૧૯૯૫. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાશક: શ્રી મહાવીર જૈનશાનાદય સોસાયટી. રાજકેટ. શાહ બ્રધર્સ પ્રીન્ટીંગ પ્રેસ, લલ્લુભાઇ બિલ્ડીંગ, શકે. Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. सारं, एवं खु नाणिण अहिंसा समयं चेव, जं न हिंसइ किञ्चणं । एतावतं विआणिआ || સૂયગડાંગ સૂત્ર. ૬ પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય.” મેાક્ષમાળા. અહિંસા એ જ ધમ છે, એમ શાસ્ત્રમાં ઠેકઠેકાણે પાકારી પેાકારીને કહેનાર અરે ! અહિંસા એ જ જેનેા પ્રાણ છે, એવા જૈનધર્મના આગમગ્રંથા (સૂત્ર)માં આવતાં કેટલાંક સૂત્રેા અગર ગાથાઓના અર્થે તથા મમ બરાબર નહિ સમજી શકવાથી કેટલાક અભ્યાસીઓ કે જેમણે પર પરાથી અગર તેા ગુરુગમથી શાસ્ત્રના અભ્યાસ કરેલ નથી તેઓના મનમાં એવીશકાઓ થાય છે કે, - જૈનધર્મમાં પ્રાચીન કાળમાં એટલે પ્રભુ મહાવીરના વખતમાં માંસાહાર પ્રચલિત હશે. પ્રભુ મહાવીરના વખતમાં હિંદુસ્થાનમાં મુખ્ય ૩ ધર્માં પ્રવતા હતા. ૧ વેદ ધમ ર બૌદ્ધ ધમ અને ૩ જૈનધમ, આ ત્રણ પૈકીના પહેલા વેદધમમાં તે તે વખતે પશુબલિદાન અને તેને લીધે માંસાહાર પ્રચલિત હતા. ધર્મના નામે ચાલતી આવી હિંસક પ્રવૃત્તિની સામે બંડ ઉઠાવનાર બૌધમાં પણ ગમે તે કારણે, ગમે તે વખતે એક યા બીજા સ્વરૂપમાં માંસાહાર દાખલ થવા પામ્યા, Page #5 -------------------------------------------------------------------------- ________________ અને તેથીજ તે બન્ને ધર્મની અત્યારે વિદ્યમાન શાખાઓમાંની કાઇ કોઇ શાખામાં માંસાહાર પ્રચલિત છે. જ્યારે જૈનધમની અત્યારે વિદ્યમાન કાઇ પણ શાખામાં, ક્િરકામાં, પંથમાં અગર તેા કોઇ પણ પ્રમાણિક ગણાતી જૈન વ્યકિતમાં માંસાહાર પ્રચલિત નથી. એ વાત સ્પષ્ટ બતાવી આપે છે કે, જૈનધમમાં કાઇ પણ સમયે માંસાહાર પ્રચલિત નહિ હતા. જે તે પ્રાચીનકાળમાં પ્રચલિત હત, તેના સાધુએ માંસાહાર કરતા હોત અને તેના પ્રવક ખુદ મહાવીરે માંસાહાર કરેલ હોત તેા આવા ઉતરતા કાળમાં જૈનધર્મની કોઇ પણ શાખામાં એક યા ખીજા રૂપમાં માંસાહાર અવશ્ય ઉતરી આવત. પણ તેમ અનેલ નથી એજ સ્પષ્ટ બતાવી આપે છે કે, જૈનધમ માં કાઈ પણુ કાળમાં માંસાહારનું અસ્તિત્વ હતું જ નહિં. આવું સચોટ પ્રમાણુ હાવા છતાં જ્યારે આવી શંકા થાય છે અને તેના સમર્થનમાં શાસ્ત્રીય દ્રષ્ટાંતા અપાય છે ત્યારે તે તેનું શાસ્ત્રીય રીતે સમાધાન થવું જ જોઇએ. આ શંકાનું સમાધાન કરવા અગાઉ પણ સમથ વિદ્વાનેએ કાશીશ કરેલ અને અત્યારે પણ થઇ રહેલ છે, પરંતુ આ લેખમાં તે સમગ્ર વિષયનું જે પ્રમાણે શાસ્ત્રીય રીતે સમાધાન કરવામાં આવેલ છે તે પ્રમાણેનું સમાધાન હજી સુધી થયેલ હોય તેમ મારી જાણમાં નહિ હોવાથી આ લેખ લખવા હું પ્રેરાયેàા છું. આ પ્રયાસમાં હું કેટલેા સફળ થયા છું તે તે! વાચકવર્ગ જ કહી શકે. આ લેખ લખવાની પ્રેરણા કરનાર તથા તેને અંગે કેટલીક મહત્ત્વની સૂચના કરનાર મહાપુરૂષ પૂજય શ્રી જવાહિરલાલજી મહારાજ સાહેબ હતા. તેઓશ્રીએ સંપૂર્ણ લેખ બે વખત કાળજી પૂર્ણાંક સાંભળ્યેા હતા તથા પ્રસન્નતાપૂર્વક કહેલ હતુ કે, “ લેખમાં આપવામાં આવેલ દલીàા તથા પ્રમાણા વિચારવા Page #6 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે તથા જૈનધર્મ ઉપર માંસાહારનું જે કલંક ચડાવવામાં આવે છે તે કલંક ઉતારવાનો પ્રયાસ આ લેખમાં પૂરેપૂર સફલતા પૂર્વક કરવામાં આવેલ છે.” લેખ કાળજી પૂર્વક સાંભળવા બદલ તથા તેને અંગે કેટલીક મહત્ત્વની સૂચનાઓ કરવા બદલ તેઓશ્રીનો આભાર માનવામાં આવે છે.. મારા આ પ્રયાસનું મુખ્ય સાધન તે સ્વ. ડૉકટર સાહેબ નરસિંહભાઈ ત્રિકમજી મહેતા એલ. એમ. એન્ડ એસ. ની ને અને ટિપ્પણો છે. તેમણે પણ આ દિશામાં ઘણી મહેનત કરી કેટલુંક ટિપ્પણ કરેલ હતું પરંતુ તેમની પ્રકૃતિ અનુસાર તે તેમણે પોતાની નેંધપોથીમાં લખી રાખેલ, પ્રસિદ્ધ કરેલ નહિ. આ લેખમાં તેમની સેંધનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે આ લેખથી જૈનધર્મની કંઈ પણ અંશે સેવા થશે તે તેને યશ તેમને ઘટે છે. તથા જે વાત તેમને અત્યંત પ્રિય હતી તે આમ પ્રસિદ્ધિમાં આવે છે અને તેમાં હું નિમિત્તરૂપ થાઉં છું તે મને અત્યંત આનંદ અને સંતોષ ઉપજાવનારૂં છે. સ્વ. ડૉકટર સાહેબના સુપુત્ર ડૉકટર કેશવલાલભાઈએ તેમના પિતાશ્રીન સાહિત્યને તથા તેમની નેંધ તથા ટિપણને મને છૂટથી ઉપયોગ કરવા આપ્યો તથા આ લેખના પ્રચારમાં પણ જે સહાયતા આપી તે બદલ તેમને આભાર માનવામાં આવે છે. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ, પ્રખર વિદ્વાન શ્રીમાન સંબકલાલ નંદકેશ્વર દવે એમ. એ; બી. ટી; પી, એચ. ડી. (લંડન) એ એ શ્રી પતે જૈન ન હોવા છતાં પિતાના અમૂલ્ય વખતને ભેગ આપી આખું પુસ્તક ધ્યાનપૂર્વક વાંચી વિચારી જે વિદ્વત્તાભરેલ ઉપઘાત લખી આપી જૈનધર્મની જે અમૂલ્ય સેવા બજાવી છે તે બદલ તેઓશ્રીને અંતરના અભિનંદન તથા આભાર. Page #7 -------------------------------------------------------------------------- ________________ ખીજા વિદ્વાન મુનિ મહારાજો,નિષ્ણાત પંડિતા તથા શાસ્ત્રનુ શ્રાવકો કેજેઓને આ પુસ્તકની એડવાન્સ કાપીએ માકલવામાં આવી હતી તેઓએ પુસ્તક સાદ્યંત તપાસી તેને અ ંગે પેાતાના અભિપ્રાયા આપેલ છે તે સધળા મહાનુભાવાના આ સ્થળે અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે. તેમના અભિપ્રાયા આ લેખને છેડે આપવામાં આવેલ છે, જે તરફ દ્રષ્ટિ કરવા વાચકવર્ગને વિનતિ કરવામાં આવે છે. ભાઇશ્રી ઝવેરચંદ જાદવજી કામદારે પ્રસન્નચિત્ત આ કામમાં વખતા વખત મને જે સહાયતા આપેલ છે તે બદલ તેમને પણ આભાર માનવામાં આવે છે. તેમજ શ્રી મહાવીર જૈન ઉપચાગી સાહિત્ય અહાર પાડી તે પણ ધન્યવાદને પાત્ર છે. છેવટે લેખમાં આપવામાં આવેલા અર્થી, દલીલા અને પ્રમાણા વગેરે પૂરતા લક્ષપૂર્વક વાંચવા, વિચારવા તથા વને નમ્ર વિનંતિ છે. ઘટાવવા વાચક “મલી' રાજકાટ મહાવીર જયંતી જ્ઞાનેય સાસાયટી કે જે આવું જનતાની જે સેવા કરી રહેલ છે તા. ૨-૪-૧૯૩૯ રિવવાર રાવ સાહેબ મણિલાલ વનમાળી શાહ. માનદ્ મંત્રી શ્રી સ્થાનકવાસી જૈન સંધ રાજકા ઢ. Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્દાત. પ્રે!. હુન જેકખીએ અમુક વર્ષો પહેલાં પેાતાની શેાધખાળને અંગે એવું વિધાન કરેલ કે જૈન સાધુઓને અમુક સોગામાં માંસ મત્સ્યને આહાર કરવાની છૂટ હતી. જૈન શાસનના મૂળગત અહિંસાના સિદ્દાન્ત સાથે આ વિધાનના વિરાધ આવતા હાવાથી તે ત્યાન્ય છે એમ અને એવી બીજી રીતે આ વિધાનના પ્રત્યુત્તા અપાઇ ગયા છે, પરંતુ આ પુસ્તકમાં આપેલા પ્રત્યુત્તરમાં કઇંક અંશે અપૂતા હોવાથી જૈનસમાજ અને આ સંસ્કૃતિના અનુરાગી ભાષએને એ જરૂર આદરણીય થશે, એમ ધારી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યેા છે. માંસ મત્સ્યાહારતા વિવાદ જનધર્મનાં જૂનાં ત્રણ સૂત્રેામાંથી મળી આવતાં અમુક વાકયેા અને તેના અર્થ વૈવિધ્ય ઉપર અવલખે છે. એ સૂત્રેા આચારાંગ, દશવૈકાલિક અને ભગવતી સૂત્ર છે. સદરહુ સૂત્રેામાંથી પ્રસ્તુત ચર્ચાને ઉપયાગી વાકયેા નીચે પ્રમાણે છે:(क) मंसं या मच्छं वा भज्जिज्झमाणं पेहाए तेल्लपूययं वा... [જ્ઞાનારાંન. સૂત્ર ] (ख) बहु अट्ठिय मंसं वा मच्छं वा बहुकंटकं, अस्सिं खलु હિનદ્દિતંત્તિ.... નાના હિમાયૈન્ના. [ત્રાચારાંગ સૂત્ર ૬] (ग) णं परा बहुअट्ठिएण मंसेण मच्छेण उवणिमंतेज्जा... मंसगं मच्छगं भोच्चा अट्ठियाई कंटए गाय से त માચાય પરંતુ ક્રમેન્ના | [સાચારાંગ સૂત્ર ૬૦] (घ) बहुअट्ठियं पुग्गलं, अणिमिसं वा बहुकंटयं । [ચવાણિજ સૂત્ર ૭] (ङ) से अन्ने पारियासिए मज्जारकडए कुक्कुडमंसए તમાદરાદિ પણં અઠ્ઠો [મગવતી સૂત્ર. . ] Page #9 -------------------------------------------------------------------------- ________________ આ વા પિકી પહેલા જ વાકયને પ્રસંગ એવો છે કે જ્યાં માંસ અને મત્સ્ય તળાતાં હેય, અને પૂરીઓ પણ તૈયાર થતી હોય તે ઘેર સાધુએ ઉતાવળે ઉતાવળે જ માગણી કરવી નહિ, પણ જે બીમાર સાધુ માટે વહેરવાનું હોય તે ત્યાં જવું. આ વાકયમાંથી એવો અર્થ થતો જ નથી કે સાધુએ માંસ અને મત્સ્ય માટે જવું. સાધુ પૂરીઓ માટે જઈ શકે અને સાધારણ પરિસ્થિતિમાં આવે ઘેરથી કાંઈ પણ ન લેતાં આપત્તિના સમયમાં ત્યાંથી પૂરી લાવવામાં હરકત ન હોય. આવો અર્થ આ ખંડને હેાય એ તદન સ્વાભાવિક છે. આ કારણથી આ વાકય ઉપર જણાવેલ આક્ષેપને કોઈ અંશે પ્રતિપાદન કરી શકતું નથી. (ા અને જ) આ ખંડમાં વઘુમદિઈ કંસ વા છે યા વહુર સાધુએ ભોજન માટે ન સ્વીકારવું એમ કહ્યું છે. અને તેના કારણમાં એમ બતાવ્યું છે કે આવી વસ્તુમાં ખાવા લાયક ભાગ છે અને નાખી દેવા લાયક ભાગ ઝાઝે હોય છે. તે જ વસ્તુનું પ્રતિપાદન આચારાંગના ૬૩૦ માં ખંડમાં વિસ્તારથી કર્યું છે. તેમાં કહ્યું છે કે જે કઈ માણસ સાધુને વઘુદિપ મંદ મો માટે નિમંત્રણ આપે અને કહે કે “હે આયુષ્યમ– શ્રમણજી, આપ વહુદિય મં સ્વીકારશે?” ત્યારે શ્રમણે એ જવાબ દે કે “ભાઈ કે બેન, મને વહુદિ મં ન ખપે. જે દેવું હોય તે “નારું' ને ભાગજ આપે ગદિયા નહીં.” આમ કહે છતાં જે કોઈ માણસ સાધુના પાત્રમાં વહુર્ષિ પરાણે નાખે તો તેને કંઈ કહ્યા વિના સાધુ એકાન્ત સ્થાને જઈ મંતt મ9 ને જમી મંદિર કાઢી લઈ તેને અલગ મૂકી દે. આ પ્રસંગમાં વપરાએલ શબ્દ (જેનો ઉપરના પેરેગ્રાફમાં તરજૂ ન કરતાં તેને મૂળ માગધીમાંજ લખ્યા છે) ના અર્થ Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપર આ વિવાદ આધાર રાખે છે, માટે તેને સમજવા પ્રયત્ન કરીએ. દુટ્રિય સમાસમાં ઉત્તર પદ પ્રક્રિય છે, દૃિ નહીં એ ચેખું જણાઈ આવે છે કેમકે વુિં એમ એને અસમાસી ઉપયોગ થએલ છે. ક્રિ (સં. મહિથ) એટલે હાડકું. (સં. હિથી) એટલે હાડકા જેવું કઠણ ઠળીઓ. આ અર્થો જેટલા સરળ છે તેટલાજ શાસ્ત્રીય છે એ દેખીતું છે. આમ દિ૨ નો અર્થ ઠળીઓ છે તો વઘુદ્િધં નો અર્થ બહુ કળીઓવાળુંજ થાય; અને એ શબ્દ મંf નું વિશેષણ હોઈ મi નો અર્થ આમિષ નહીં (કારણ કે તેમાં ઠળીઆનો સંભવ નથી) પણ “ફળનો ગર્ભ જ થાય, અને “ફળને ગર્ભ એ મૃણ શબ્દનો જૂને અર્થ છે, એ પ્રતિપાદન કરવામાં ર. સા. મણિભાઈએ અનેક સચોટ પ્રમાણે આપ્યાં છે. આ પ્રમાણે વદિ મંa ને અર્થ “બહુ ઠળીઓવાળે ફળને ગર્ભ” એવો થાય. હવે એજ વાકયમાં છે વા વદુર શબ્દ આવે છે, તેને અર્થ શો હોઈ શકે તે તપાસીએ. આ વાક્ય (g) માં વા શબ્દ બે વખત વપરાય છે. જા શબદ ના સંસ્કૃતમાં મુખ્ય બે અર્થો છે. (૧) વિક૯૫. (૨) ઔપચ્ચે. અને આ પુસ્તકના લેખક રા. સા. મણિભાઈએ આ બન્ને અર્થોનો ઉપયોગ કુશળતાથી કર્યો છે. વાકયના અન્વય આ પ્રમાણે છે. मच्छं वा बहुकंटगं वा बहुअट्ठियं मंसं (जो पडिगाहेज्जा) અને તેને અર્થ નીચે પ્રમાણે આપ્યો છે. માછલાં જેવો બહુ કંટક (બહુ કઠણ ભાગવાળો) અથવા બહુ ઠળીયાવાળો ફળનો ગર્ભ” (ન સ્વીકાર.) આમ પહેલા વા ને અર્થ ઔપચ્યું અને બીજા વાનો અર્થ વિકલ્પ ઘટાવવાથી, અને છે અને કંદ ના અર્થમાં ખાસ ફેરફાર કર્યા વગર રા. સા. મણિભાઈ જૈનશાસનના મૂળગત અહિંસાના સિદ્ધાન્તને અનુકૂળ Page #11 -------------------------------------------------------------------------- ________________ અ આ વાકયમાંથી લાવી શકયા છે. આગળના વિદ્વાનેાને આ અર્થ સૂઝયેા નથી એ નવાઇ જેવું છે. અને તેથીજ આ અ રા. સા. મણિલાલભાઇનેાજ અને અપૂર્વ છે એ પ્રશંસાપાત્ર છે. બાકીનાં આ ખંડનાં વાકયેામાં કોઇ ઠેકાણે એક વા આવે છે, તા કાષ્ઠમાં એકે નથી આવતા, પણ એ બધાંના અથ ઉપરોકય રીતેજ લુપ્તાપમાના ન્યાયથી કરવા સરળ છે એટલે એ બાબત ઉપર વિશેષ કહેવાનું રહેતું નથી. (૬) દશવૈકાલિક વાળું વાકય તે। આચારાંગના નિરૂપજ છે ઍટલે તેના અર્થ ઉપર જણાવેલ રીતે કરવામાં જરાય ખાધ નથી. દશવૈકાલિકવાળા પાઠમાં વદુક્રિય અને વચં શબ્દો આચારાંગનાજ છે. અનિમિત્તે (સં. અનિમિ. જે આંખના પલકારા ન મારે તેવું પ્રાણી)એ મસ્જી ને! માત્ર પર્યાય શબ્દ છે, જ્યારે પુખ્તછું શબ્દ આચારાંગમાં ૬૭૦ મા ખંડમાં મંત્ર ના પર્યાય તરીકે વપરાએલ છે. એટલે અહિં પણ તે મંત્રં “કુળના ગ’” ના અથમાં લેવામાં જરાય કાચ રહેતા નથી. આ પ્રમાણે આચારાંગ અને દશવૈકાલિક સૂત્રનાં બધાં વાકયેા ના અથૅ નિર્માંધ રીતે રા. સા. મણિલાલભાઇએ કરી બતાવ્યા છે. (૪) ભગવતીસૂત્રને લગતો ખુલાસો પણ આ સન્દર્ભમાં સપૂ` રીતે કર્યાં છે, પરંતુ તેને વિસ્તાર આચારાંગ અને દશવૈકાલિક જેટલે નથી કર્યાં; કારણ કે ભગવતી સૂત્રવાળા પ્રસંગ અને વાકયા વિષે ભૂતકાળમાં ઘણું લખાઇ અને કહેવાઇ ગયું છે, એટલે તે બધાને સાર અત્રે દર્શાવી સતાષ માન્યા છે. ધર્મેન્દ્રસિહજી કાલેજ, રાજકાટ તા. ૧-૮-૩૯ } ત્ર્ય. ન. દવે. એમ. એ; ખી. ટી; પી. એચ. ડી. (લંડન) Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને માંસા જગતના સર્વ ધર્મોના સર્વમાન્ય સિદ્ધાંતો તો એક સરખા હોય છે, પણ દરેક ધર્મમાં અમુક અમુક સિદ્ધાંત ખાસ વિશેષ રૂપે હોય છે, અને તે સિદ્ધાંતોની સ્થાપના, પ્રતિપાદન અને પાલના તે ધર્મમાં વિશેષ રૂપે કરવામાં આવેલ હોય છે. જૈન ધર્મના આવા ખાસ સિદ્ધાંતમાં અહિંસા (દયા) સ્યાદ્વાદ તથા કર્મવાદ મુખ્ય હેવાથી તે ધર્મમાં તે સિદ્ધાંતની છણાવટ અને પાલના વિશેષ રૂપે કરવામાં આવેલ છે. અહિંસા” એ જ જેનો મૂળભૂત મૌલિક સિદ્ધાંત છે એવા જૈન ધર્મના આગમ ગ્રંથમાં (સૂત્રામાં) અમુક અમુક સ્થળે અમુક શબ્દો આવતા જોઈ કેટલાકને એવી શંકા થાય છે કે, જૈનધર્મમાં પ્રાચીન કાળમાં માંસભિક્ષા અને માંસાહાર પ્રચલિત હશે. પ્રાચીન કાળમાં પણ કઈ કઈને આવી શંકા થઈ હોય તેમ જણાય છે અને અર્વાચીન કાળમાં જર્મન વિદ્વાન હર્મન જેકોબી તથા પ્રો. હાર્નેલ જેવાઓને પણ આવી શંકા થઈ હતી અને તેઓએ તે વાત તેમના તરફથી પ્રસિદ્ધ થએલ આગમ સૂત્રોના અનુવાદમાં પ્રતિપાદન પણ કરી હતી. હાલમાં ફરી તેવી કુશંકા પુંજાભાઈ ' જૈન ગ્રંથમાળાના સમ્પાદક ભાઈ ગોપાળદાસ જીવાભાઈ પટેલને પણ થઈ અને તેમણે તે ગ્રંથમાળામાં તે વાત પ્રતિપાદન કરી, એટલું જ નહિ પણ જૈનધર્મના ચરમ તીર્થંકર ખુદ મહાવીર સ્વામીએ પણ માંસાહાર કરેલ હતો તેમ પ્રતિપાદન કરવા જાહેર ચર્ચા પણ ઉપાડી. worriધનતા જાદ, . . . ”en. Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન દન અને માંસાહાર, આવી શંકા પ્રાચીનકાળમાં પણ કેટલાકાને થઇ છે. અને હાલમાં પશ્ચિમના વિદ્વાનેાને તથા આપણા અંગ્રેજી ભણેલા ભાઈઓમાંના કેટલાકાને આવા અનુવાદો વાંચીને થાય છે. એટલે તે માખત સમ્પૂ પણે ચર્ચી તેની છણાવટ કરવાની ખાસ આવશ્યકતા છે. અગાઉ પણ આ વાત ચર્ચાએલી હતી અને અત્યારે પણ તેને લગતી ચર્ચા થઇ રહી છે ત્યારે તે ચર્ચામાં હું મારા કાળા ઉમેરવા આ લેખ લખી રહ્યો છું. ૧ ધર્મને લગતા આવા મૌલિક સિદ્ધાંતાની ચર્ચામાં ઉતરવા પહેલાં આ નીચે જણાવેલી શરતા બન્ને પક્ષે અવસ્યમેવ સ્વીકારવી જોઇએ, અને જો તે સ્વીકારીને ચર્ચા કરીએ તે તે સિદ્ધાંતાના હાને સમજી શકીએ તેમજ તેના આશયને પહોંચી શકીએ. " ધર્મના મૂળભૂત સિદ્ધાંતથી બાહ્ય દૃષ્ટિએ વિરૂદ્ધ જતી વિચારસરણીને વાંચકે અને વિચારક એવી રીતે વિચારવી અને બટાવવી જોઇએ કે તે વિચારસરણી મૂળભૂત સિદ્ધાંતને ધાતક નીવડવાને બદલે પાષક નીવડે તથા ટેકા આપે. ન્યાયનું આ સમાન્ય સૂત્ર છે કે, “ વ્યાખ્યાનતા વિશેષ પ્રતિપત્તિનૈત્તિ સનેહાક્ષમ્ ” અર્થાત્ શાસ્ત્રના અર્થમાં જ્યાં સંશય ઉત્પન્ન થાય ત્યાં શિષ્ટ પુરુષો દ્વારા થએલ વ્યાખ્યાનથી વિશેષ અર્થાંને નિશ્ચય કરવા જોઇએ. શાસ્ત્રમાં સંશય ઉત્પન્ન થવાથી તે અલક્ષણ થતું નથી એટલે કે તે શાસ્ત્ર અમાન્ય થતું નથી. વળી આ બાબતમાં મહિષ મનુ કહે છે કે “ આપ સંપીત, ન તુ विघटयेत्મહિર્ષનાં વાકયાને સાંધી લેવાં પણ તેાડવાં નહિ.” ઉપનિષદો અને સ્મૃતિઓમાં વેદાંતથી વિË જતી ધણી બાહ્ય વિસંગતિ જોઇને શ્રી શંકરાચાય જેવા પ્રખર તાર્કિક પેાતાના બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને માંસાહાર, “જરાતવિધેન વેલાતા રહ્યા . તેથી વેદાંતને વિરોધ ન આવે તેવી તેની વ્યાખ્યા (નિર્ણય) કરવી” એ સૂત્ર આપેલું છે (નિર્ણયસાગર પ્રેસનું પ્રકાશન પૃ. ૩૪૬) આપણે પણ તેજ ન્યાયને અનુસરવું જોઈએ. ૪ દરેક ધર્મ પ્રવર્તકનાં જે અચળ અને શાશ્વત સિદ્ધાંત ૩૫ વચનો છે તે તે ત્રણે કાળમાં એક સરખાં જ રહે છે તે સિવાયનાં બીજ વચને તે સમયના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુલક્ષીને બોલાયેલ હોય અને લાંબા કાળ પછી તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બદલી જતાં તે વચને અત્યારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને બરાબર બંધ બેસતા ન જણાય તેવે વખતે તેના મૂળભૂત સિદ્ધાંતોને લક્ષમાં રાખી તે વચને સમજવાં અને તેના અર્થ ઘટાવવા, અને તેમ કરતાં જે અર્થ બરાબર ઘટી ન શકે તે તેટલી આપણી ઉણપ સમજી મૌન સેવવું, પણ મૂળભૂત સિદ્ધાંતને ઘાતક અર્થ તે નહિ જ કરવા જોઈએ. ગાંધીજી જેવી આદરણીય અને વિખ્યાત વ્યક્તિથી પણ ગીતાનું ભાષાંતર કરતાં તેના અમુક કે તેના મૂળભૂત સિદ્ધાંત સાથે ઘટાવી ન શકાયું ત્યારે ત્યાં આગળ તેમણે પોતાની ઉણપ કબૂલ કરી મૌન સેવ્યું છે, આપણે પણ તેમ જ વર્તવું જોઈએ. . વળી આ વાત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે, તે વખતનાં પ્રાણી, વનસ્પતિ, વસ્તુઓ વગેરે અત્યારે કેટલીક મેજુદ હેાય અને કેટલીક ન પણ હેય, તેમનાં તે વખતનાં નામે અત્યારનાં નામો સાથે બંધ બેસતાં હોય અને ન પણ હોય, તેમનાં ગુણદોષોમાં પણ લાંબા કાળના અંતરને લીધે ફેરફાર પણ જણાતો હોય, તે પ્રસંગે તે પ્રાણું, વસ્તુ અને વનસ્પતિના અર્થ Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન દ્દન અને માંસાહાર કરવામાં મૂળ પરૂપણાના કાળને તથા પ્રસંગને ધ્યાનમાં રાખી તેના મૂળ સિદ્ધાંતને ઉપકારક જણાય તેવા અર્થ કરવા જોઇએ. આટલી હકીકત ધ્યાનમાં રાખી હવે આપણે મૂળ બાબતની ચર્ચા કરીએ. પહેલાં તે। જૈન આગમ સૂત્રેામાં આવી દેખીતી રીતે શકાશીલ હકીકતા કયાં આવેલ છે અને કેવા સંજોગોમાં આવેલ છે તેને વિચાર કરી પછી તેની ચર્ચા કરીએ. આચારાંગ અને દરાવૈકાલિક સૂત્રાના પિંડેષણા (પિંડ= આહારની, એષણા દોષાદોષ નિરીક્ષણ) વાળા અધ્યયનમાં આવી હકીકત આવેલ છે, તથા ભગવતી સૂત્રમાં એક સ્થળે આવે ઉલ્લેખ મળી આવે છે. તે સિવાય બીજે સ્થળે જણાતા નથી. - પ્રાચીન કાળમાં એટલે પ્રભુ મહાવીરના વખતમાં વધર્મમાં યજ્ઞની અંદર પશુઓની આહુતિએ તથા આ પશુબલિદાનને લીધે માંસાહારે જનતામાં એટલું તેા પ્રાબલ્ય મેળવ્યું હતું કે તે જોઇને પ્રભુ મહાવીર અને બુદ્ધ જેવાના આત્મા કકળી ઉઠયા અને આ બન્ને મહાન વ્યક્તિઓએ તેની સામે પેાતાનેા પાકાર ઉઠાવ્યું। અને અહિંસા એજ પરમધર્મ હાઇ શકે એવી ઉદ્ઘોષણા કરી. પ્રભુ મહાવીરે પોતાના સાધુઓને ભિક્ષાચરી કરીને નિર્વાહ કરવાનું કરમાવેલ હોવાથી આવા કાળની અંદર ગૃહસ્થને ધેર ભિક્ષાચરી માટે જતાં ત્યાં તે। ભક્ષ્ય અને અભક્ષ્ય બન્ને ચીજો હોય તે તેવે પ્રસંગે સાધુએ કેમ વર્તવું તે ખતાવવા પૂરતા જ ઉલ્લેખ છે. અને ત્યાં આવા શબ્દો શાસ્ત્રકારે વાપરેલ છે. આ શબ્દો જ આ ભ્રમ પેદા કરવાના કારણરૂપ છે. હવે આપણે આવા દરેક પ્રસંગનું સવિસ્તાર વિવેચન કરીએ. Page #16 -------------------------------------------------------------------------- ________________ જન દર્શન અને માંસાહાર. જૈન સુત્રોમાં આવી શંકાશીલ હકીકત મુખ્યત્વે ત્રણ સ્થળે આવેલી છે. ૧ આચારાંગ સૂત્રના બીજા ગ્રુતસ્કંધના પિડેસણું નામના અધ્યયનમાં મંત્ર અને મછ ને લગતી હકીકત આવે છે. તે બાબત. ૨ દશવૈકાલિક સૂત્રના પાંચમા પિડેસણુ નામના અધ્યયનમાં પુરું તથા જિfમને લગતી હકીક્ત આવે છે તે અને, ૩ ભગવતી સૂત્રના ૧૫મા શતકમાં ભગવાન મહાવીર અને ગે શાલકનો પ્રસંગ આવે છે તે પ્રસંગે સુવે ચારા તથા મકરઃv કુદiag ને લગતી હકીકત આવે છે તે બાબત. ઉપર જણાવેલી ત્રણ બાબતો સૂત્રોમાં આવેલી જોઈ અને તે સૂત્રોના અમુક ટીકાકારેએ કરેલા અર્થોને પૂરેપૂરા સમજણ પૂર્વક વાંચ્યા વગર જેમણે પરંપરા કે ગુરૂગમ વગર પુસ્તકો દ્વારા જ જ્ઞાન મેળવેલું હોય છે તેવાઓને આ શંકા ઉભવે છે. પ્રથમ તો આચારાંગ અને દશવૈકાલિક જેવા સાધુના આચારને લગતા પ્રમાણભૂત અને સર્વમાન્ય સૂત્રોની અંદર આને લગતી જે વાત આવેલ છે તેની ચર્ચા આપણે કરીએ. આચારાંગ સૂત્ર, આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના પિંડેસણુ નામના અધ્યયનમાં ખાસ વિવાદગ્રસ્ત આ ત્રણ સૂત્ર છે. से भिक्खू वा (२) सेजं पुण जाणेजा, बहु अट्ठियं मंसं वा, मच्छं वा बहुकंटगं; -अस्सि खलु पडिगाहितंसि Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને માંસાહાર, अप्पे सिया भोयणजाए, बहु उज्झियधम्मिए तहप्पगारं बहु अट्ठियं मंसं मच्छं वा बहुकंटगं लाभे संते जाव णो पडिगाहेजा । (६२९) से भिक्खू वा (२) जाव समाणे सिया णं परो बहुअट्ठिएण मंसेण मच्छेण उवणिमंतेजा “आउसंतो समणा, अभिकंखसि बहु अट्ठियं मंसं पडिगाहेत्तए ? " एयप्पगारं णिग्धासं सेाच्चा णिसम्म से पुव्वामेव आलाएजा, आउसा-त्ति वा भइणित्ति वा णा खलु मे कप्पइ से बहु अट्ठियं मंसं पडिगाहेत्तए । अभिकखसि मे दाउं, जावइयं तावइयं पोग्गलं दलयाहि, मा अट्ठियाई । " से सेवं वदंतस्स परो अभिहट्टु अंता पडिग्गहगंसि बहु अट्ठियं मंसं परिभाषत्ता णिहर्छु दलपजा; तहप्पगारं पडिग्गहगं परहत्थंसि वा परपायंसि वा अफासूयं अणेस णिज्ज लाभे संते जाव णो पडिगाहेजा । से आहञ्च पडिगाहिए सिया, तं णो "हि" त्ति वएजा, णो "अणहि" त्ति वएजा सेत्त मायाए एगंत - मवक्कमेजा, (२) अहे आरामंसिवा अहे उवस्तयंसि वा अप्पंडए जाव अप्पसंताणए मंसगं मच्छगं भोश्चा अट्ठियाई कंटए गहाय से त मायाए एगंत-मवक्कमेज्जा । अहे ज्झामथंडिलंसि वा नाव पमजिय ( २ ) परिट्ठवेजा । (६३०) 66 से भिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा मंसं वा मच्छं वा भज्जिज्जमाणं पेहाए तेल्लपूययं वा आएसाए उवक्खडिज्जमाणं पेहाए णो खद्धं खर्द्ध उवसंकमित्तु ओभासेज्जा । णन्नत्थ गिलाणणीसाए । ( ६१९ ) (आयारांग सूत्र प्रो. हेववाणु पा १३४ - १३५ - १३१) Page #18 -------------------------------------------------------------------------- ________________ જન દર્શન અને માંસાહાર, ઉપર જણાવેલ સૂત્રમાં મુખ્ય વાંધાવાળી હકીકત તો “વહુ કદિય માં જા, અ$ વા વદુર' તથા મંત થા દિશા૬િ ઇંટા દાય............પરિણા આ બે છે, અને તેનો અર્થ જૈનધર્મના મૌલિક અહિંસાના સિદ્ધાંતને બંધ બેસત થઈ શકે તો પછી તે આખા પ્રસંગનો અર્થ તે પ્રમાણે ઘટાવી શકાય અને જે તેમ ઘટાવી શકાય તે જૈનધર્મના સાધુઓ માંસાહાર કરતા એવી જે કુશંકા ઉભી થાય છે તે દૂર થાય. પહેલાં તો આ દરેક શબ્દ શબ્દનો પૃથફ પૃથફ અર્થ કરીએ, અને તે શબ્દના જે અર્થ અહીંયાં કરવામાં આવે તે અર્થના સમર્થનમાં શબદકોષનાં કે સિદ્ધાંતનાં જે પ્રમાણે હોય તે સાથે સાથે આપીએ અને પછી તેને પૂરો અર્થ કરી તે આખા પ્રસંગને ઘટાવીએ. ઉદુઃઘણું, ઝાઝા. $= માછલું. યદિ = ઠળીયા, ગોટલી. વા=પેકે, જેમ, ના અર્થમાં. મસ = ફળને ગર, ગીર, નરમ ભાગ. દુ= ઘણું, ઝાઝા. થા = અને, અથવા. ર = કાંટા, કઠણ ભાગ. ઉપર દરેક શબ્દોના જે અર્થે કરવામાં આવ્યા છે તેનાં પ્રમાણે હવે આપીએ.. દુ = ધણું, ઝાઝા એ અર્થ સર્વમાન્ય છે. મરિથ (સં ત) = ૧. A bone હાડકું ૨. The kernel or a stone of a fruit. ગોટલી, ઠળીયો. ( આપ્ટકૃત સં. એ. ડિક્ષનેરી પાનું ૧૦૩) Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને માંસાહાર, સંસ્કૃત ભાષાના આ ગરિશ શબ્દ ઉપરથી માગધી ભાષામાં બે શબ્દો આવેલા છે. ૧ કદિ ૨ દિગં. દિ = હાડકું (જૈનાગમ શબ્દ સંગ્રહ પાનું ૩૬). મદિ = ગેટલી, ઠળ (જૈનાગમ શબ્દ સંગ્રહ પાનું ૩૬) દિ એટલે હાડકું અને મદિä એટલે ઠળીયો એવા અર્થમાં સૂત્રોમાં તે શબ્દો વપરાએલા છે તે નીચે પ્રમાણે. રાદિ = હાડકું. ૧ ભગવતીજી સૂત્ર શતક રજું ઉદ્દેશે ૫ તુંગીયા નગરીના શ્રાવક કેવા છે તે બાબત શાસ્ત્રકાર કહે છે કે, ટ્ટિ મિગ માળુરાજરત્તા હાડ હાડની મિજજાઓ જેની ધર્મ ઉપર પ્રેમરૂપી રાગે કરીને રંગાયેલ છે. ૨ જ્ઞાતાજી સૂત્ર અધ્યયન પહેલું મેઘકુમારનું શરીર કેવું છે તે કદિ જન્મ વખ (લોહી માંસ રહિત) હાડકાં તથા ચામડીથી બ. ૩ ઠાણાંગાજી સૂત્ર, ત્રીજે ઠાણે ચોથે ઉદેશે. तओ पितियंगा पन्नता तं० अठ्ठि मिजा केस મકુમ ન હાડકાં, હાડકાંની મજજા તથા કેશાદિક એ ત્રણ બાપના અંગ કહ્યાં છે. ૪ ઠાણાંગજી દશમે ઠાણે દશ પ્રકારની દારિકની અસફાય કહી છે ત્યાં દિ, મેર, તેfણપ ઇત્યાદિ. હાડકાં, માંસ, લોહી વગેરે. દિઠળીયા, ૧ પન્નવણાજી સૂત્ર વનસ્પતિનો અધિકાર Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને માંસાહાર. फलं दुविहा पन्नता तं० एगठ्ठिया (एग + अट्ठिया) बहुबीया. જીવાભિગમ સૂત્ર (બાબૂછવાળું પાનું ૫ ) रुक्खा दुविहा पन्नता तं० एगट्ठिया य बहुबीया य. ૩ આચારાંગજી સૂત્ર (પ્રો. રવજી દેવરાજવાળું સૂત્ર ૫૯૯) सअट्ठियं सकणुयं सबीयगं. ૪ દશવૈકાલિક સૂત્ર (પંજાબી ઉપાધ્યાય આત્મારામજી મહારાજા કૃત પાનું ૩૮૨) પાંચમું પિંડેસણું અધ્યયન ગાથા ૮૪. तत्थ से भुंजमाणस्स, अट्ठिअं कंटओ सिया । तणकट्ठ सक्करं वावि, अन्नं वावि तहाविहं ॥ ८४ ।। ઉપર જે લિ શબ્દ માટે સૂત્રોના ચાર દાખલાઓ આપેલા છે તેમાંનો ત્રીજો અને એથે દાખલો તો આચારાંગ અને દશવૈકાલિક સૂત્રને છે અને તે પણ વિવાદવાળા પિંડેસણુ નામના અધ્યયન માંહેને જ છે. અને ત્યાં તેનો અર્થ દરેક આચાર્યોએ તથા ટીકાકારોએ ઠળીયે એમ કરેલ છે. એટલે મદિ શબ્દ ઠળીયાના અર્થમાં આગમ ગ્રંથમાં વપરાયેલ છે એમ જરૂર સિદ્ધ થાય છે. માંસ (સંસ્કૃત) = ૧ Flesh. સ્નાયુને લાગે. The flesh of fish 710011011 Rallyal લો . ૩ The fleshy part of a fruit. ફળને ગર, ગીર અથવા નરમ ભાગ. (આકૃત સં. અં. ડીક્ષનેરી પાનું ઉ૫૩) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન દર્શન અને માંસાહાર. સંસ્કૃત ભાષાના આ માંસ શબ્દ ઉપરથી માગધી ભાષામાં મંત્ર શબ્દ બન્યો છે. મૈલ (માગધી) = ૧ માંસ, પરમાટી. ૨ ફળના ગર, નરમ ભાગ, (પાŁઅસદ્દ–મહષ્ણુવા પાનું ૮૨૪ અને ૧૨૭૪.) મત્ત એટલે કૂળના ગર, ગીર એ અર્થાંમાં સૂત્રમાં વપરાયેલ છે તે નીચે પ્રમાણે. પન્નવણાજી સૂત્ર (હૈદ્રાબાદવાળું પા. ૫૧ મે વનસ્પતિકાયના અધિકારમાં ૧૨ મી ગાથા. बिंट सकडाहं एयाइ हवंति एग जीवस्स; પત્તેય પત્તાÄ, લેસર મલેસર મિના. ॥ ૨૨ || એ આખા અધિકારમાં ફળના નરમ ભાગ–ગરને “મં” શબ્દથી જ સખાધેલ છે. ફળના નરમ ભાગ માટે આ સિવાય બીજા શબ્દો વાપરેલા હાય તેમ જણાતું નથી. માગધી કે સંસ્કૃત ભાષામાં મૂળના ગર એટલે નરમ ભાગને પ્રાણીના સ્નાયુના લેચાના નામ પ્રમાણેજ સખાધેલ છે, એટલું જ નહિ પણ અંગ્રેજી ભાષામાં, અંગ્રેજી વનસ્પતિ શાસ્ત્ર (Botany) માં તેમજ વૈદ્યક શાસ્ત્રમાં પણ તેવીજ રીતે સખાધેલ છે. અંગ્રેજી ભાષામાં. Flesh. એટલે માંસ તે શબ્દના અર્થ નીચે પ્રમાણે થાય છે. (1) The muscular part of an animal. પ્રાણીના સ્નાયુઓ. Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને માંસાહાર, (2) Soft pulpy substance of fruit. ફળનો નરમ ભાગ, ગર. (3) That part of a root, fruit &c. which is fit to be eaten. કંદ, ફળ વગેરેમાં જે ભાગ ખાઈ શકાય છે તે ભાગ. ( English Dictionary by J. Ogilvie. - L.L.D. page 292 ) અંગ્રેજી વનસ્પતિ શાસ્ત્રમાં. ફળના નરમ ભાગ-ગરને The fleshy part of a fruit એમ કહેલ છે. વૈદ્યક શાસ્ત્રમાં. વૈદ્યક શાસ્ત્રના પ્રમાણરૂપ ગણાતા “ભાવ પ્રકાશમાં આ બાબતને લગતો નીચે પ્રમાણે સ્પષ્ટ ઉલ્લેખ છે. “જેમ ગર્ભમાં અસ્થિ, માંસ વગેરે હોય છે, તેમ વનસ્પતિના ફળમાં પણ અસ્થિ, માંસ વગેરે હોય છે. જેમ આંબાના નાના ફળમાં માંસ, ઠળીયે, મજજા, છાલ, કેસર, અંકુર અને બીટીયું એકી વખતે ઉત્પન્ન થાય છે પણ ઝીણામાં ઝીણું હેવાને લીધે દેખાતાં નથી પણ જ્યારે પુષ્ટ થાય છે ત્યારે સ્કુટ દેખાય છે તેમ મનુષ્યના ગર્ભમાં સર્વ અવયવો એક વખતે ઉત્પન્ન થાય છે, પણ ઝીણામાં ઝીણું હેવાને લીધે દેખાતા નથી જ્યારે મેટા થાય છે ત્યારે જ દેખાય છે.” (ભાવ પ્રકાશ ભાષાંતર પ્રથમ ખંડ પા. ૧૫૦) Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને માંસાહાર વળી “સુશ્રુતસંહિતા'માં પૃ. ૩૨૭ મે બિજેરાના ગુણનું વર્ણન કરતાં બિજેરાના “ગરીને માટે માંસ શબ્દ વાપરેલ છે. त्वक् तिक्ता दुर्जरा तस्य वात कृमि कफापहा । स्वादु शीतं गुरु स्निग्धं मासं मारुतपित्तजित् ।। ઉપર જણાવ્યા પ્રમાણે સથિ અને માંસ શબ્દ પ્રાણું તથા વનસ્પતિ બન્ને શાસ્ત્રમાં સરખા અર્થોમાં વપરાયેલ છે. શાસ્ત્રકારોએ પ્રાણું કે તેના અમુક ભાગને અમુક નામથી સંબોધ્યા પછી તેવાં લક્ષણ, રૂપ કે ગુણ વાળી વનસ્પતિ કે તેના તેવા ભાગને સંબોધવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેઓએ નવો શબ્દ નહિ જતાં સમજણ પૂર્વક તેજ શબ્દ વનસ્પતિ માટે પણ વાપરેલા છે, કારણ કે તેજ કહેવાનો આશય બરાબર સાચવી શકાય અને સમજાવી શકાય. સંસ્કૃત કે માગધી ભાષામાં આમ સમાન લક્ષણ, ગુણ કે રૂ૫ ઉપરથી એકજ શબ્દ જુદે જુદે સ્થળે વપરાયેલ છે એમ નહિ, કિન્તુ દરેક ભાષામાં તે પ્રમાણે ઉપયોગ થયેલ છે. દષ્ટાંત તરીકે;Stone=પત્થર તે ઉપરથી 1 Stone of a mango કેરીની ગોટલી. 2 Stone in bladder પથરી અથવા પાણવી. Skeleton=હાડકાંનું પિંજર, હાડપિંજર તે ઉપરથી 1 Skeleton of a leaf 12110710. 2 Skeleton of a Building મકાનનું ખોખું. Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન દ્દન અને માંસાહાર, ગ = મત્સ્ય = ૧૩ સ્ત્રીને ગર્ભ. તે ઉપરથી કૂળના ગર, રોટલાને ગરલ.. મત્સ્યગંધા = ૧ માછલાના જેવી ગધ છે જેની તેવી સ્ત્રી, ૨ જળપીપર. માલું. તે ઉપરથી મત્સ્યગંધા, મત્સ્યાક્ષી, મત્સ્યડી. મત્સ્યાક્ષી = ૧ માછલાના જેવી આંખા છે જેની તેવી સ્ત્રી, ૨ એક જાતની પ્રેા. કાંટા મત્સ્ય ડી = ૧ માછલાનાં ઈંડાં, ર્ માછલાનાં ઈંડાં જેવા જેને રગ અને આકાર છે તે એટલે ખાંડ. કટક, મૂળ. તે ઉપરથી તાળવાનેા કાંટા, ઘડીયાળના કાંટા. = આ ઉપરથી એટલું જરૂર સિદ્ધ થાય છે કે મંસ શબ્દ જેમ પ્રાણીના સ્નાયુના લોચા માટે વપરાય છે તેમ ફળના ગર, ગીરને માટે પણ વપરાય છે. અને તે યથાર્થ છે. ૧ અને ૨ અથવા. આ અથ સમાન્ય છે. વાક મō = માલું. આ અ` પણ સર્વમાન્ય છે. વા= ૧ સમુચ્ચય, ૨ માફક, પેઠે, જેમ, વના અમાં. (આપ્યુંકૃત સ. અ. ડીક્ષનેરી પા. ૮૩૯) (જૈનાગમ શબ્દ સંગ્રહ પાનું ૬૮૦) (અમરકાષ પા. ૨૮૮ ક્ષેાક ૨૪૮) વા શબ્દને પહેલે અથ સમુચ્ચય તે સૂત્રમાં ૧૪ સ્થાનકના સચ્છિમ મનુષ્યેાના નામેાની પાછળ વપરાયેલ છે उच्चारेसु वा, पासवणेसु वा. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ कंटक कंटय જૈન દશન અને માંસાહાર, ખીજો અ માક, પેડે, જેમ, શ્ર્વ ના અર્થમાં સૂત્રમાં નીચે પ્રમાણે વપરાયેલ છે. . અધ્યયન ૪૧ મી ગાથા. મચ્છું યા = માછલાની પેઠે, માછલાની જેમ. વહુ = ઘણા, ઝાઝા, આ અસમાન્ય છે. જેંટTM (સંસ્કૃત) = ૧ Athorn કાંટો. ૨ A fish-bone માલાના કાંટા. સંસ્કૃત ભાષાના આ અંજ શબ્દ ઉપરથી માગધી ભાષામાં ટ, જૈન તથા જંય એ ત્રણ શબ્દો આવેલા છે. ૧ ઉત્તરાધ્યયનજી સૂત્ર ૧૪ મું नाहं रमे पक्खिणि पञ्जरे वा ૨ સૂયગડાંગ સૂત્ર છ ું અધ્યયન. હવેનુ થા, વેસુ વા, પુત્તુ થા, નાગેકુ વા. કાંટા અથવા કહેણુ ભાગ ( જૈનાગમ શબ્દ સંગ્રહ પાનું ૨૨૧ ) ( પાઇઅ—સદ્દ–મહષ્ણુવા પાનું ૨૬૪ ) હવે તે પદનું પદચ્છેદ કરી ઉપર જણાવેલા અર્થો પ્રમાણે તેના અર્થ કરીએ. बहु अट्ठियं मंसं वा, मच्छं वा बहुकंटगं. તથા આ પદમાં મૈલું એ નામ છે અને વધુ દુષ્ટ, વધુ ટર્ન એ એ મંત્તના વિશેષણા છે. અને મચ્છું વા એ વહુ ટન જે વિશેષણ છે તેનું દૃષ્ટાંત તરીકે ઉપમાન વિશેષ છે, ઉપર પ્રમાણે લેતાં તે પદના અથ` નીચે પ્રમાણે થાય. Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને માંસાહાર ૧૫ “ફળના ગર (ગીર અથવા નરમ ભાગ) કે જેમાં ઘણા ઢળીયા છે અથવા માછલાની પેઠે જેમાં ઘણા કાંટા અથવા કહેણું ભાગ છે.” અને આ અસ્વીકારીએા વિવાદવાળા સૂત્ર ૬૨૯ ના અર્થ નીચે પ્રમાણે થાય. હું ભિક્ષુ કે ભિક્ષણી! વળી એટલુ પણ જાણજો કે, જે ફળના ગરમાં ઘણા ઠળીયા હાય અથવા માછલાની પેઠે જેમાં ઘણા કાંટા એટલે કઠણ ભાગ હેાય આહાર મળે તેા તેમાં ખાવા લાયક ભાગ થાડા અને ફૂંકી દેવા લાયક ભાગ ઘણા છે એમ જાણી તે ગ્રહણ કરવા નહિ.” એવે ઉપરના ૬૨૯મા સૂત્રમાં વર્ણવેલા આહાર અચેત, કામુક ( નિર્દોષ ) તથા એષણિક છે પણ તેમાં ખાવા અને ફેંકી દેવા લાયક ભાગ ઘણા હોવાને લેવાથી પશ્ચાત્ દોષ લાગે તે કારણે તેને લેવાની આજ્ઞા શાસ્ત્રકારે આપી છે, પરંતુ ાસુક અને એણિક હાવાથી કાઇ દાતાર તેવા આહાર આપવા માગે અને સાધુએ ના સાધુના પાત્રમાં તે આહાર નાખી દે તો તેને પ્રસંગે વવું તથા તે આહારનું શું કરવું તે વિધિ આ ૬૩૦ મા સૂત્રમાં વધ્યું વેલ છે. લાયક ભાગ થેાડે લીધે તેને આહાર અપ્રાસુક ગણી નહિ તે આહાર અચેત, બહુજ આગ્રહપૂર્ણાંક કહેવા છતાં દાતાર સાધુએ કેમ હવે આપણે ૬૩૦મા સૂત્રના અ કરીએ. આ સૂત્ર ઉપરના ૬૨૯મા સૂત્રના અનુસંધાનમાં જ આવેલું શબ્દો તા એજ છે. અને હાવાથી હવે ફરી કરવા શબ્દોને જે રીતે આ સૂત્રમાં છે અને તે બન્ને સૂત્રેામાં વાંધા વાળા તે શબ્દોને શબ્દા ઉપર કરેલ આવશ્યકતા રહેતી નથી, પણ તે Page #27 -------------------------------------------------------------------------- ________________ 1 જૈન દર્શન અને માંસાહાર. મૂકવામાં આવેલ છે, તેને લગતે થેડે ખુલાસો કરવાની જરૂર છે તે કરીને પછી આપણે તે આખા સૂત્રને અર્થ કરીશું. આ સૂત્રની અંદર વાંધા વાળા શબ્દો જેની નીચે લીટી દોરેલ છે તે નીચે પ્રમાણે મૂકવામાં આવેલ છે. बहु अठिएण मंसेण मच्छेण उवणिमंतेज्जा 'आउसंतो समणा, अभिकंखसि बहु अट्ठियं मंसं :पडिगाहेतए ?' ઉપરના ૨૯મા સૂત્રના અનુસંધાનમાં આ સૂત્ર હોવાથી મંત્રનું જે વિસ્તારથી સ્વરૂપ તે સૂત્રમાં વર્ણવેલ છે તે આમાં નહિ વર્ણવતાં ફકત વાળિ મળ છે એટલા શબ્દો શાસ્ત્રકાર વાપરે છે. અહીંયા શંકા એ થાય કે, ઉપરના ૨૯ મા સૂત્રમાં તો મારું પછી આવતા વા શબ્દને રુવ ના અર્થમાં લઈ મઘા એટલે માછલાની પેઠે એમ અર્થ ઘટાબે પણ અહીંયાં મછેક જ શબ્દ છે તેના પછી વા શબ્દ નથી તો તે માછલાની પેઠે એમ કેમ ઘટાવી શકાય ? આ શંકાનું સમાધાન એટલે કે ઉપરના સૂત્રમાં વિસ્તારથી વર્ણન કરેલ હોવાથી અને તે સૂત્રના અનુસંધાનમાં જ આ સૂત્ર હોવાથી અહિયાં ફરી વર્ણન કરવા જરૂર રહેતી નથી. એટલે શાસ્ત્રકારે ટુંકમાં જ મઝેન શબ્દ વાપરેલ છે. તથા શબ્દના અંતમાં આવી રીતે વાત ન લીધેલ હોય તે પણ તે લઈ શકાય છે તેવો વ્યાકરણને નિયમ પણ છે. પુર્વજ્ઞાતિ નામના સૂત્ર ઉપરના ભાષ્યમાં મહા ભાષ્યકાર પતંજલિ કહે છે કે- મંતળrg વતિ ત ારે અથા अब्रह्मदत्तं ब्रह्मदत्तमीत्याह तेन गम्यते ब्रह्मदत्त वदयमમાતાત્તિ. શબ્દ કે પદને છેડે “a” ન વાપરેલો હોય છતાં પણ લઈ શકાય છે. જેમકે, આ બ્રહ્મદર છે એટલે ખરેખરે બ્રહ્મદત્ત Page #28 -------------------------------------------------------------------------- ________________ જનદર્શન અને માંસાહાર, નથી, પરંતુ બ્રહ્મદત્ત જેવો છે. અહિં બ્રહ્મદત્ત પછી વા શબ્દ નહિ વાપરેલ હોવા છતાં વ્યાકરણના ઉપરના નિયમ પ્રમાણે વાં લઈ શકાય છે. તેમ મા શબ્દ પછી વા શબ્દ નહિ આવેલ હોવા છતાં તે લઈ શકાય છે, તેમ લઈએ તો દુટ્ટિપળ કંઇ मच्छेण उवणिमंतेज्जा “आउसंता समणा, बहुअट्ठियं मंसं જિત્તg? એ સૂત્રનો અર્થ નીચે પ્રમાણે થાય. | હે આયુષ્યમાન શ્રમણ ! બહુ ઠળીયાવાળો અથવા માછલાંની પેઠે બહુ કઠણ ભાગ વાળો ફળને ગર છે તે તમે ગ્રહણ કરશે? અહીંયાં એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, શાસ્ત્રકાર વદિvણ શબ્દ બંનેના ના વિશેષણ તરીકે વાપરે છે આ ટ્રિપ શબ્દ ક્રિય શબ્દની ત્રીજી વિભક્તિના એવચનનું રૂપ છે નહિ કે ટ્ટિ શબ્દનું અને મક્રિ એટલે ઠળીયો એમ આપણે ઉપર સિદ્ધ કરેલ છે એટલે અહીંયાં પણ વદુઝદ્દિપ સેજ એટલે બહુ ઠળીયાવાળો ફળનો ગર એમ અવશ્ય સિદ્ધ થાય છે. - બીજે ખુલાસે – તે આહારનો ઉપભોગ કરતી વખતે મંસ માં મેશ દિગડું રણ દાય........... પદ્ધિા એમ જે શાસ્ત્રકાર કહે છે તેને લગતો કરવાની જરૂર છે તે કરી પછી આપણે આખા સૂત્રને અર્થ કરીએ. દાતાર જયારે નિમંત્રણ કરે છે ત્યારે મને મજા શબ્દ વાપરે છે અને ખાવાની આજ્ઞા આપી છે ત્યારે મંત્ર મરછ શબ્દો વાપરેલા છે. અહીંયાં મંન તથા મકછે શબ્દો નહિ વાપરતાં તે શબ્દને " પ્રત્યય લગાડેલ છે તે શા માટે? અને તે શું સૂચવે છે? આ જ પ્રત્યય ઉપરથી થયેલ ના પ્રત્યય પ્રતિકૃતિ કે સ્વરૂપના અર્થમાં વપરાયેલ છે. એટલે કે, હાડકાવાળા માંસમાં તથા કાંટાવાળા માછલાંમાં જેમ ખાવા લાયક ભાગ માંસ હોય છે અને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈનદર્શન અને માંસાહાર, ફેંકી દેવા લાયક ભાગ હાડકાં તથા કાંટા હોય છે તેમ આ ફળના ગરની અંદર જે ખાવા લાયક ભાગ માંસ રૂપે ગર છે તે ખાઈને તથા ફેંકી દેવા લાયક ભાગ કાંટા રૂપે જે ઠળીયા તથા કઠણ ભાગ છે તે ફેકી દે. એમ શાસ્ત્રકારનું સૂચન છે. શાસ્ત્રકારને આમ કહેવાનું પ્રયોજન એટલું જ કે સાધુજીએ તે ફકત પુ૮િ (ગર) નીજ માગણી કરી હતી, પરંતુ દાતારે ઠળીયા તથા કઠણ ભાગ મિશ્રિત ગર તેના પાત્રમાં નાખી દીધો તો તેનું હવે શું કરવું તે શંકા સાધુને અવશ્ય થાય તેના ખુલાસા રૂપે ઉપર પ્રમાણે ગર ખાવાનું અને ઠળીયા તથા કઠણ ભાગ પરઠવાનું–ફેંકવાનું શાસ્ત્રકાર ફરમાવે છે. અહીંયાં શા શબ્દનો અર્થ બાહ્ય પરિભેગા કરીને એમ નહિ લેતાં તેનો પ્રચલિત અર્થ “ખાઈને એમ લેવામાં આવેલ છે. ત્રીજો ખુલાસો – જે પદાર્થને થોડો ભાગ ઉપયોગમાં આવી શકતો હોય અને મેટો ભાગ ત્યાજ્ય હોય અને તે બન્ને ભાગને સંબંધ અવિનાભાવી સંબંધ ન હોય, પરંતુ સંગી સબંધ અગર તે નાન્તરીયક સંબંધ હોય, તેવા પદાર્થ તરીકે ભસ્ય (માછલાં) નું ઉદાહરણ પ્રાચીન સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન પુરૂષોએ આપેલ છે. પતંજલિ કૃત “મહાભાષ્યમાં ભાષ્યકાર આ પ્રમાણે ઉદાહરણ આપે છે. कश्चित् मांसार्थी मत्स्यान् सशकलान् सकण्टकान आहरति नान्तरीयकत्वात् स यावदादेयं तावदादाय शकलकण्टकानि કસ્તૂતિ . . (૪–૧–૯૨) તેમજ એમના પછી ઓછામાં ઓછા ૯૦૦ વર્ષ બાદ થએલા વાચસ્પતિ મિશ્ર પણ બન્યાય સૂત્ર ઉપરની તેમની તાત્પર્ય મીમાંસા' નામની ટીકામાં આજ ઉદાહરણનો પ્રયોગ કરે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જેનદન અને માંસાહાર. तस्मात्मांसा व कण्टकान् उद्धृत्य मांसमश्नन्नानर्थ कण्टकजन्यमाप्नोतीत्येवं प्रेक्षापान दुःखमुद्धृत्येन्द्रियादिसातं પુર્ણ માસ. | (૪–૧–૫૪). આ ઉપરથી એમ સ્પષ્ટ સમજાય છે કે આ મસ્ય (માછલાં)નું ઉદાહરણ તે વખતના કાળમાં કહેવત રૂપ (Proverbial) થઈ પડેલું હોવું જોઈએ અને તેથી જ જૈન વાડ્મયમાં જૈન શાસ્ત્રકારોએ પણ આચારાંગ તથા દશવૈકાલિક સૂત્રની આ વિવાદવાળી ગાથાઓમાં તેજ મત્સ્યના ઉદાહરણનો પ્રયોગ કરેલ છે. ચેાથે ખુલાસો:– આ બન્ને ૬૨૯ અને ૬૩૦મા સૂત્રોમાં જે શબ્દો વપરાએલ છે તે અલંકારિક અર્થમાં ઉદાહરણ રૂપમાં વપરાએલ છે. ગૃહસ્થ જ્યારે નિમંત્રણ કરે છે ત્યારે કહે છે કે યહુદિ માં વિજ્ઞg? ત્યારે સાધુજી તેનાજ અલંકારિક શબ્દોમાં જવાબ આપે છે કે વસ્તુ કે પૂરુ ? વહુક્તિ એણે હિiાર. મને તેવું લેવું કલ્પ નહિ. હવે જે ગૃહસ્થ ખરેખર માંસ (flesh)જ આપવા માંડયું હોત તો સાધુજી એમજ કહેત કે એ મને નહિ જોઈએ, કેમકે હું માંસાહારી નથી. પરંતુ આમ ન કહેતાં તેઓ એમ કહે છે કે મિણિ જે વાઉં. जावइयं तावइयं पोग्गलं दलयाहि, मा अट्ठियाई." - અહીં એ વાત તરફ ખાસ ધ્યાન ખેંચવું ઉચિત જણાય છે કે ગૃહસ્થ જ્યારે નિમંત્રણ કર્યું ત્યારે અલંકારિક શબ્દોને પ્રયોગ કરેલ, અને સાધુએ તેને જવાબ તેનાજ શબ્દમાં આપેલ હતે ખરે, પરંતુ જ્યારે ભિક્ષા તરીકે તેઓ શું ગ્રહણ કરી શકે તે સૂચવવાનો વખત આવ્યો ત્યારે તે તે અલંકારિક શબ્દોનો પ્રયોગ નહિ કરતાં વસ્તુવાચક પારું શબ્દનો પ્રયોગ કરેલ છે. આમ ભિન્ન શબ્દ વાપરવાનું પ્રયોજન એ છે કે ગૃહસ્થ આમત્રણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જેનદન અને માંસાહાર. કરતી વખતે જે શબ્દ પ્રયોગ કરેલ તે અલંકારિક હેવાથી ગેરસમજ ઉત્પન્ન કરે તેવો હતો એમ તેઓ જાણતા હોવાથી તે ગેરસમજ ન થાય તે ખાતર ખરું શદ વાપરેલ હતો. પાંચમે ખુલાસે- સાધુજીની માગણી તે ફકત જરું એટલે ગર–ગીર-નરમ ભાગ આપવાની હતી, નહિ કે ઠળીયા કે કઠણ ભાગ આપવાની. છતાં જ્યારે દાતાર સાધુજીના પાત્રમાં બને ચીજ મિશ્રિત છે તેવો ગર નાખી દે છે ત્યારે સ્વાભાવિક તે પ્રસંગે સાધુજીને રોષ થાય. ગોચરી પ્રસંગે આવા પ્રસંગે બને ત્યારે સાધુએ કેમ વર્તવું તે બતાવવા શાસ્ત્રકાર ફરમાવે છે કે, તે છે હિ” ત્તિ વપsiા, “દિ ત્તિ વપઝાહે મુનિ ! તું ભલું કર્યું કે ભલાથી અનેરું એટલે બૂરું કર્યું" એમ કશું બોલીશ નહિ. પણ ખામોશ પકડજે. ઉપરના ખુલાસાઓ લક્ષમાં રાખીને હવે આપણે તે આખા સૂત્રને અર્થ કરીએ જે નીચે પ્રમાણે થાય છે. વળી કદાચ મુનિને કોઈ નિમંત્રણ કરે કે “હે આયુષ્યમાન શ્રમણ ! તમને બહુ ઠળીયાવાળે અથવા માછલાંની માફક બહુ કઠણ ભાગ વાળે ફળને ગર (ગીરનરમ ભાગ) જોઈએ છે? આવું વાક્ય સાંભળીને મુનિએ તરત જ જવાબ આપે કે, “હે આયુષ્યમાન યા બહેન ! મને બહુ ઠળીયાવાળે ગર નથી જોઈતા પરંતુ તમે મને તે દેવાજ ચાહતા હે તે તેની અંદર જેટલો ગર છે, તે આપે, પરંતુ ઠળીયા ન આપો” એમ કહ્યા છતાં પણ ગૃહસ્થ પિતાના વાસણમાંથી તે બહુ ઠળીયાવાળે ગરુ લાવીને આપવા માંડે તે મુનિએ તેના હાથમાંથી કે વાસણમાંથી તે ગ્રહણ કરવો નહિ, Page #32 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન અને માંસાહાર. અગર કદાચ તે ગૃહસ્થ તે આહર મુનિના પાત્રમાં ઝટ નાંખી દે તો મુનિએ તે ગૃહસ્થને છે તે ભલું કર્યું અગર તે ભલાથી અનેરૂં એટલે ભૂરું કર્યું ? એમ કશું કહેવું નહિ, કિન્તુ તે આહાર લઈ, એકાંત સ્થળમાં જઈ જીવ જંતુ રહિત આગ કે ઉપાશ્રયના અંદર બેસીને ગર ખાઈને ઠળીયા અને કઠણુ ભાગ નિર્જીવ સ્થડિલ (પૃથ્વી-જમીન) પર પાંજી પ્રમાઈ, પાઠવી આવવા. (૬૩૦) ઉપરનો અર્થ સ્વીકારીએ તો એટલું નક્કી થાય છે કે, આ આખો પ્રસંગ વનસ્પતિના આહારને લગતો છે. પણ માંસ કે માછલાંના આહારને લગતો નથી. અને તે અર્થ જૈન ધર્મના અહિંસાના મૌલિક સિદ્ધાંતને પોષક હોવાથી સ્વીકાર્ય છે, પરંતુ તેમ સ્વીકાર કરવા પહેલાં અહીંયાં એ પણ શંકાનું સમાધાન કરવું જોઈએ કે, ઉપર ૬૨૯ મી અને ૬૩૦ મી ગાથામાં વર્ણન કરેલ છે તે બહુ ઠળીયા વાળ અગર બહુ કાંટા એટલે કે ખાઈ ન શકાય તેવા કઠણ ભાગ એટલે કે છાલ કે છોતરાં વાળો ગર જે જે વનસ્પતિમાં હોય તે વનસ્પતિનાં ઉદાહરણ આપો. અને તે વનસ્પતિ પણ સાધુ વર્ગને ગ્રહણ કરી શકાય તેવી ફાસુક, એષણિક તથા અચેત હેવી જોઈએ. નીચે આપેલા દાખલાઓથી સ્પષ્ટ થશે કે, તે દરેક ચીજોમાં ગરની સાથે ઠળીયા અગર તો ખાઈ ન શકાય તેવો કઠણ ભાગ, છાલ કે છોતરાં છે, અને તે ફેકી દેવા લાયક છે, પરંતુ તે દરેક ચીજ તે ફાસુક, એણિક તથા અચેત હેવાથી સાધુ વર્ગને ગ્રહણ કરી શકાય તેવી છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર. મોટાં પાકેલાં બોરનું શાક. • તેમાં ઠળીયા છે. ગુંદાનું શાક. .. ... .. તેમાં ઠળીયા છે. શરગવાની શીંગનું શાક. ... તેમાં છેતરાં છે. ગુંદાનું અથાણું. . .. તેમાં ઠળીયા છે. ખારેકનું અથાણું. . . તેમાં ઠળીયા છે જાળીવાળી કેરીનું અથાણું . ... કઠણ છોતરું છે. શેકેલી મગની, ચેળાની, તુવેરની અગર વાલની શીંગ. . .. .. તેમાં છતાં છે. શેકેલું બાજરાનું ડુંડું. .. . .. તેમાં ડુંડું છે. શેકેલ મકાઈનો ડડે. ... ... ... ... તેમાં ડુંડું છે શેકેલા શીંગડા. .. • તેમાં છાલ તથા કાંટા છે. છાલ સહિતનું પાકું કેળું . . .. . તેમાં છોલ છે છાલ સહિતની કેરીની ચીર. .... ... ... તેમાં છાલ છે. તરબુચ, પપૈયું, મોસંબી, નારંગી, વગેરેની બી વગરની છાલ સહિતની ચીર. .. . ... તેમાં છાલ છે. ફણસ તથા બારમામાં થતા દુરીઅનની બી વગરની છાલ સહિતની ચીર. ... ... તેમાં છાલ તથા કાંટા છે. શેરડીના માદળીયા (નાના ટુકડા) .. .. . તેમાં છોતરાં છે. ટોપરા કાચલી સહિતને ટુકડો. . .. તેમાં કઠણ કાચલી છે. ઉપરના દાખલાઓથી શાસ્ત્રકાર આવી વનસ્પતિ માટે આ વાત કહે છે, તે સ્પષ્ટ સમજાય તેમ છે. હવે આપણે પ્રાણવાચક અર્થ અત્રે કેમ ઘટી શકતા નથી તે પણ જરા તપાસવું જોઈએ જેથી તે વાતનું પણ સમાધાન થાય. - ૧ ઉપરના સૂત્રમાં મંત્તનું વિશેષણ વદુર્માિં વપરાયેલ છે અને માગધી ભાષામાં દ્ધિ એ શબ્દ હાડકા માટે વપરાય છે વાલી મનની Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જૈનદર્શન અને માંસાહાર. અને દિગં એ ઠળીયા માટે વપરાય છે. કયાંય પણ રાષ્ટિ એ હળીયા માટે કે દિલ એ હાડકા માટે વપરાયેલ નથી એટલે રાદિ (ઠળીયા) એ વિશેષણ જે મને લાગે છે તે મંત્ર પરમાટી નહિ, પણ ફળને ગર એમજ નક્કી થાય છે, કાણુ કે ઠળીયા પરમાટીમાં હોતા નથી, પણ કુળમાં જ હોય છે. આ ઉપરથી આ વનસ્પતિના અધિકારની વાત છે એમ નક્કી થાય છે. - ૨ હવે તે વાત બીજા દષ્ટિબિંદુથી વિચારીએ. ખાવા માટે તૈયાર કરેલાં માંસ કે માછલાંમાં હાડકાં તથા કાંટા થોડા અને માંસ ઝાઝું હોય તે વાત તો માંસ ખાનાર સૌ કોઈ કહે છે, પણ અહીંયાં તો વહુદ્ધિાં અને વહુર એવા શબ્દ શાસ્ત્રકાર વાપરે છે. જે પ્રાણીના માંસની આ વાત હોય તે ઉપર જણાવ્યા પ્રમાણે તે શબ્દો બંધ બેસતા નથી. મદિરા ને બદલે સક્રિશ વાપરવું જોઈતું હતું, પરંતુ પ્રાણુને બદલે ઉપર જે વનસ્પતિના ઉદાહરણો આપેલા છે તે વનસ્પતિની વાત લઈએ તે વસ્તુમાં શબ્દ બરોબર ઘટી શકે છે. ૩ વળી સાધુજી ગૃહસ્થને વહોરાવવાનું કહે છે ત્યારે “મારું યદિ માં સક્રિય” એમ કહે છે. જે આ માછલાંની વાત છે એમ સ્વીકારીએ તે માછલાંમાંથી કાંટા અલગ થઈ શકતા નથી, તે તે સાથે જ રહે છે અને ચૂસીને જ ખવાય છે એટલે ક પ દ ? એ વાત ઘટી શકતી નથી. પરંતુ વનસ્પતિના અધિકારની વાત લઈએ તો ઉપર આપેલાં ઉદાહરણ વાળી વનસ્પતિના ઠળીયા અગર કઠણુ ભાગ જરૂર અલગ પાડી શકાય તેમ છે. તે ઉપરથી પણ આ વનસ્પતિની વાત છે એમ નક્કી થાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર. ૪ આ આખું અધ્યયન આહાર અને પાણીને જ લગતું છે, અને તેના વર્ણનમાં વિવાદવાળા સૂત્રનાં પહેલાંનાં બધાં સૂત્રોમાં વનસ્પતિનાજ આહારની વાત આવે છે. આ દશમા અધ્યયનના અગિયારે ઉદ્દેશામાં ધોક માર્ગની એટલે કે હમેશાં લેવાતા આહાર અને પાણીની તથા અપવાદ માર્ગની ચર્ચા કરવામાં આવી છે. જે આહાર લેવામાં સાધુને વિચાર થઈ પડે, ભૂલ થવાનો સંભવ જણાય, જે લેવાથી પિતાના સંયમધર્મને બાધા પહેચે તેવી વિચારવા યોગ્ય આહારને એમાં વિચાર કરવામાં આવ્યો છે. અને તેવા શંકાશીલ પ્રશ્નોના ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે, કે જે ખુલાસાઓ સાધુ સાધ્વીને પોતાની હમેશની દિનચર્યામાં માર્ગ દર્શક થાય. જે સાધુને માંસ અને માછલાં લેવાં કલ્પતાં હોત તો જેમ પાણી, વિનસ્પતિ, ફળ, કંદ વગેરે માટે જુદા જુદા ઉદ્દેશ આપેલા છે તેમ આને માટે પણ એકાદ ઉદ્દેશો આપવામાં આવત. અને તે ઉદ્દેશામાં તેનું સવિસ્તર વર્ણન કરવામાં આવત. પહેલાં તો તેને હંમેશના લેવાના આહાર તરીકે અને પછી તેના અપવાદ રૂપ પ્રસંગેનું વર્ણન શાસ્ત્રકાર કરત. પણ આમ અચાનક વનસ્પતિના અધિકારમાં મૂકી દે છે તેમ મૂકત નહિ. વળી હમેશને માંસ અને માછલાં ખાવાનો રિવાજ હોત અને તેવાં હમેશના પ્રસંગની આ વાત હેત તે આ ૬૨૯-૬૩૦માં સૂત્રમાં માંસનું જે વર્ણન કરવામાં આવેલ છે તેવું વર્ણન કરવાની જરૂર રહેતી નહિ. કારણ હમેશા વહેરાવવાની ચીજોનું વર્ણન સાધુજી પાસે કરવામાં આવતું નથી. એટલે આ કઈ ખાસ પ્રસંગની વાત છે અને તે વનસ્પતિ વાળા અધ્યયનમાં આવતી હોવાથી વનસ્પતિને જ લગતી છે. ૫ વળી એ પણ ખ્યાલ કરવો જોઇએ કે, જે શાસ્ત્રકાર સચેત, કાચો પાક કે દેશવાળો એવો વનસ્પતિનો આહાર ગ્રહણ Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર ૫ વસ્તુના નકામા ભાગને થાય, તેવી શાસ્ત્રકાર થતાં માંસ કરવાની પણ સખ્ત મના કરે છે તથા પરવવામાં પણ કોઇ એકેન્દ્રિય જીવને પણ પીડા ન રીતે પાંજી પ્રમાઈને ફેંકવાની આજ્ઞા આપે છે, તેજ તેજ સ્થળે અરે તેજ પદમાં પંચેન્દ્રિય જીવના વધથી અને માછલાં ખાવાની આજ્ઞા આપે તે વાત શ્રદ્દાને તેા શું પણ બુદ્ધિને પણ ગ્રાહ્ય થઇ શકે તેમ નથી. શાસ્ત્રકાર અપવાદ રૂપ પ્રસગામાં પણ એવેા આહાર ગ્રહણ કરવાની છૂટ આપેજ નહિ અને આપેલ પણ નથી. જો છૂટ હોય તે રિસહ ખમવાની જરૂરજ ન રહે. અને ‘પિરસહ’' નામનું જે અધ્યયન આપેલ છે તેની પણ શી જરૂર? વળી શાસ્ત્રકાર જે માંસને અશુચી રૂપ ગણી તેની અસઝાય ગણે છે, તેજ માંસને લેવાની તથા ખાવાની આજ્ઞા આપે તે સંભવીજ કેમ શકે? હવે આનાજ અનુસંધાનમાં મંન્ન અને મસ્જી ને લગતી હકીકત દશવૈકાલિક સૂત્રમાં આવે છે તે અહીંયાં ચર્ચી લઈએ કે જેથી ખન્નેના અના સંપૂર્ણ ખુલાસા થઇ જાય. દશવૈકાલિક સૂત્રની હકીકત. દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનમાં શાસ્ત્રકારે આચારાંગ સૂત્રના આ આખા ૧૦મા પિંડેસણા અધ્યયનને નવા ફેરફાર સાથે વર્ણવેલ છે. આચારાંગ સૂત્રના વિવાદવાળા ૬૨૯-૬૩૦ મા સૂત્રમાં જણા વેલ મૈસ તથા મચ્છ વાળી હકીકત તથા ૬૧૩મા સૂત્રમાં જણાવેલ અસ્થિમં તથા સિઁપુન વાળી હકીકત શાસ્ત્રકારે દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનની ૭૩ અને ૭૪મી ગાથામાં આ પ્રમાણે ગુ થેલ છે. बहुअट्ठियं पुग्गलं, अणिमितं वा बहुकंटयं । અસ્થિય તિનુ* વિક, ૩ઝુલૈંડ ય વિધિ | ૭રૂ II Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર, ૨૬ अप्पे सिया भायणजाए, बहुउज्झियधम्मिए । दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥ ७४ ॥ આચારાંગ સૂત્રમાં આવતા મત્ત શબ્દને બદલે અહિંયાં પુનછું અને મચ્છ ને બદલે નિમિત્તે શબ્દ વાપરેલ છે. અને આચારાંગ સૂત્ર પ્રમાણેજ વદુષ્ક્રિય તથા વડુચ એ એ વિશેષણા લગાડેલાં છે. આ ગાથામાં પુનરું તથા અનિમિનું એ એ શબ્દો નવા આવેલા હેાવાથી પ્રથમ તેના શબ્દાર્થ કરીએ. પુTS ( સ’સ્કૃત ) = પરમાણુ. (આપ્યુંકૃત સ. અ, ડીક્ષનેરી પા. ૬૨૩) આ પુદ્ગલ શબ્દ ઉપરથી માગધી ભાષામાં પુનજી તથા તેમજ શબ્દો આવેલા છે. पोग्गल । ૧ વણુ, ગંધ, રસ, સ્પર્શવાળું પુદ્ગલ નામનું એક पुग्गलं મૂર્ત દ્રવ્ય. (જૈનાગમ શબ્દ સંગ્રહ પા. ૫૫૨ તથા ૫૬૫) ૨ રૂપવાળા પદાર્થ (પાઇઅ-સદ્-મહષ્ણુવા પા. ૭૬૨.) અનિમિત્ત = માલું. (આપ્યુકૃત સ. અ. ડીક્ષનેરી પા. પ૯ અને પાઇઅ–સ ્–મહષ્ણુવા પા. ૪૦.) વા = પેઠે, માફક, જેમ ડ્વ ના અથમાં. અનિમિત્તે ય = માલાની પેઠે, પુખ્તજ શબ્દના મૂળ અથ તેા રૂપ, ગંધ, રસ, સ્પર્શવાળા પદાર્થ એટલેાજ થાય. એટલે તે ગમે તે પદાર્થને માટે કહી શકાય. કૂળના ગર માટે, પ્રાણીના માંસ માટે કે ગમે તે ચીજ માટે તે શબ્દ વાપરી શકાય. ત્યારે તે કયા અર્થમાં વપરાએલ છે એ શા ઉપરથી નક્કી કરી શકાય ? તેના નિર્ણય તા તેને લાગેલા વિશેષણુ ઉપરથી કરી શકાય. અહિંયાં પુનરૂં શબ્દને વટ્ટુડ્ડિય તથા યહુ ંફ એ એ વિશેષણમાં લાગેલાં છે. અને વહુ ટચ Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર. ૨૭ 66 '' "" જે વિશેષણ છે તેને અનિમિનું વા દૃષ્ટાંત તરીકે ઉપમાન વિશેષણ લાગેલ છે, દિન એટલે ઠળીયા એ વિષે વિવેચન અગાઉ થઇ ગયું છે. એટલે તે સ્વીકારીને ઉપરના વદુષ્ક્રિય ઘુમ્મરું, સનિમિત્ત વાવતુ ંટચ એ સૂત્રને અકરીએ તેા એટલે થાય કે, બહુ ઠળીયાવાળું અથવા માછલાંની પેઠે બહુ કાંટાવાળુ પુદ્ગલ ” એ તા નિર્વિવાદ વાત છે કે ઠળીયા હંમેશાં ફળના ગરમાંજ હાય છે એટલે તે પુદ્ગલ તે કુળના ગર એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. આવા ગર કોઇ દાતાર બહેન આપવા માગે તે સાધુએ કહેવું કે न मे कप्पइ तारिसं " “ મારે માટે તે લેવા લાયક નથી. શા માટે લેવા લાયક નથી તે પ્રશ્ન ઉપસ્થિત થાય તેા શાસ્ત્રકાર કહે છે કે, અલ્પે સિયા મેવાનાપ વટુંાિય ધમ્મપ એટલે તેમાં ખાવા લાયક ભાગ થાડા છે અને ફેકી દેવા લાયક ભાગ ઘણા છે માટે લેવા લાયક નથી. શાસ્ત્રકારે આટલું કહીને આ વાત છેાડી દીધી નથી, પણ કે જેમાં આવા બહુ ઠળીયાવાળા કે બહુ કહેણુ હાય છે તે જણાવવા ખાતર તેજ ગાથાની ખીજી લીટીમાં તેનાં સ્પષ્ટ ઉદાહરણા પણ આપેલ છે. જેવાં કે, ગ્રન્થિયું, તિવ્રુઙ્ગ વિષ્ણુ, ૩ વંદું ય શિવહિ આ બધાં વનસ્પતિનાં જ નામેા છે. એટલે આ વનસ્પતિના અધિકાર છે એમ સ્પષ્ટ સિદ્ધુ થાય છે. એવાં કળા કયાં ભાગ વાળા ગર અહિંયાં એમ શંકા કરવામાં આવે કે, આ ક્ળાનાં નામેા દૃષ્ટાંત તરીકે વપરાયેલ છે તેવા દૃષ્ટાંતવાચક સ્પષ્ટ શબ્દ ગાથામાં નથી. એટલે પહેલા પદના દૃષ્ટાંત તરીકે તેને નહિ લેતાં તેના અનુસંધાનમાં સ્વતંત્ર શબ્દો તરીકે લેવા જોઈએ. આમ સ્વતંત્ર શબ્દો તરીકે લેવાથી પણ અર્થમાં જરા પણ ફરક પડતા નથી. પરંતુ દૃષ્ટાંત તરીકે લેવાથી અ વધારે મજબૂત થાય છે. વળી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જેનદર્શન અને માંસાહાર, બીજા પદમાં વર્ણવેલા ફળમાં પહેલા પદમાં વર્ણવેલા ગરના જેવોજ ગર અથવા કઠણ ભાગ હોવાથી તેને દષ્ટાંત તરીકે લેવાનું સબળ કારણ મળે છે તથા આ ગાથાઓ પદ્યમાં હોવાથી અને પદ પૂર્ણ થવાથી તેવો દૃષ્ટાંતવાચક શબ્દ મૂકેલ પણ ન હોય. गिरिं नहेहिं खणह अयं दन्तेहिं खायह ।. जाय तेय पाएहि हणह जे भिक्खु अवमन्नह ।।. (ઉતરાધ્યયન સૂત્ર અ. ૧૨ ગાથા ૨૬ મી.) ઉપરની ગાથામાં દષ્ટાંતવાચક સ્પષ્ટ શબ્દ નહિ હોવા છતાં તે લેવામાં આવેલ છે. તેમ અહીંયાં પણ લેવો જોઈએ. અને તેમ લેવાથી અર્થ વધારે સ્પષ્ટ તથા મજબૂત થાય છે. આવા સ્પષ્ટ ખુલાસાવાળો અર્થ હોવા છતાં અને શાસ્ત્રકાર ઉદાહરણો સાથે વનસ્પતિને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે છતાં તેને માંસ અને માછલાંની વાતે કલ્પવી તે નરી અજ્ઞાનતા નહિ તે બીજું શું કહેવું? - આચારાંગ તથા દશવૈકાલિક સૂત્રોમાંનો આ વિવાદવાળા અધિકારના ખુલાસાની ચાવી બે શબ્દોમાં જ છે ૧ દિ એટલે ઠળીયે અને ૨ મgછે તથા મમિ પછી આવતો વા એટલે પેઠે, જેમ. આ બે શબ્દોના અર્થ બરાબર પકડાય તે પછી આખી ગાથાને વનસ્પતિવાચક અર્થ બંધ બેસત થઈ જાય છે, અને તે બે શબ્દોના જે અર્થ અત્રે કરવામાં આવેલ છે તે શાસ્ત્રોકત તથા કોષના પ્રમાણયુક્ત પણ છે એટલે તે સ્વીકાર્ય છે. આવા સ્પષ્ટ અર્થે હોવા છતાં અત્યાર સુધીના આચાર્યો કે ટીકાકારેને તે કેમ ન સૂઝયા અને તમને અત્યારે કેમ સુઝે છે? તેમ ગણીને આ વાત ગૌણ ગણવાની કે ઉડાવી મૂકવાની નથી Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર. ૨૯ પણ વિચારણીય છે. દુનિયાની આવી ધણી ગુંચાના ઉકેલ આમ સામાન્ય માણસથી પણ ઘણી વખત મહાન શાધ સામાન્ય માણસથી અને નજીવા થઇ હતી એટલે આ બાબત પર પુખ્ત અભિપ્રાય બાંધવા ભલામણ છે. થાય છે. વરાળયંત્રની ઉપરથી જ પ્રસંગ વિચાર કરી પછી હવે આપણે જૈન શાસ્ત્રમાં માંસાહારને નિષેધ કરેલ છે તેવાં શાસ્ત્રીય પ્રમાણેા રજુ કરી ઉપરની વાતને મજબૂત કરીશું. ૧ જે સાધુએ માંસ ખાતા હોત અને દિરા પીતા હોત તે સૂયગડાંગ સૂત્રમાં, દશવૈકાલિક સૂત્રમાં તથા પ્રશ્નવ્યાકરણ એટલે મદ્ય માંસ સૂત્રમાં સાધુઓને “ અમનયંત્તત્તિને.” નહિ ખાનારા એવું વિશેષણ આપેલ છે તે કેમ બને ? આ ભવ તથા ૨ ઉત્તરાધ્યયનજી સૂત્રમાં માંસ ખાનાર પરભવમાં દુ:ખી થાય છે અને અકાળમરણે મરી ધ્રુતિમાં જાય છે તેવું વણ્ન છે. ॥ हिंसे बाले मुसावाई माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंसं सेयमेयंति मन्नई ॥ ९ ॥ कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थीसु । दुहओ मलं संचिणइ, सिसुनागो व मट्टियं ॥ १० ॥ અધ્યયન ૫ ગાથા ૯-૧૦ इत्थी विसय गिद्धे य, महारंभ परिग्गहे । भुंजमाणे सुरं मंसं परिवृढे परंदमे " ઉત્ત. અધ્ય. ૭ ગાથા ૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને માંસાહાર. ૩ ઠાણાંગમાં ચોથે ઠાણે જણાવેલ છે કે, ચાર કારણે જીવ નરકનાં કર્મ બાંધે. ૧ મહારંભ, ૨ મહા પરિગ્રહ, ૩ પંચેકિય જીવને વધ અને ૪ કુણિમહારેણું એટલે માંસાહાર. ૪,ઉવવાઈ સૂત્રમાં પણ માંસાહાર કરનાર નારકીને યોગ્ય કર્મ બાંધી નરક ગતિમાં ઉત્પન્ન થાય છે તે પાઠ છે. ૫ ભગવતીજી શતક ૮ ઉદ્દેશે ૯ મે ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને નરક ગતિને યોગ્ય કાર્માણ શરીર પ્રયોગ બંધનું કારણ પૂછેલ છે. તેને ઉત્તર આપતાં ભગવાને કહેલ છે કે, હે ગૌતમ ! મહારંભ, મહા પરિગ્રહ, માંસાહાર તથા પંચૅક્રિય જીવના વધથી નારકીના આયુષ્યને યોગ્ય કાર્માણ શરીર પ્રયોગ બંધ થાય છે. ૬ સાધુઓને તો શું પણ શ્રાવકને પણ માંસ અને મદિરા ખાવાં કલ્પતાં નથી, જે કલ્પતાં હોત તો શ્રાવકના સાતમા વ્રતમાં ૨૬ બોલની જે મર્યાદાનું વર્ણન કરેલ છે અને જેમાં શ્રાવકના ભોગપભેગમાં આવતી દરેક ચીજને સમાવેશ કરેલ છે તેમાં માંસ, મદિરા, ઈડાં વગેરેને સમાવેશ જરૂર કરત, પણ તેવો ઉલ્લેખ તેમાં કરેલ નથી. એટલે શ્રાવકો તે ચીજ ખાતા નહેતા એમ ચેકસ થાય છે. વળી તેજ વ્રતના અતિચારોમાં ચિ + ओसहि भक्खणयाए, दुपोलिय + ओसहि भक्खणयाए વગેરે પાઠ છે તેમાં જે યદિ શબ્દ વાપરેલ છે તેને અર્થ ધાન્યની જાત બાજરી, જુવાર વગેરે (નાગમ શબ્દ સંગ્રહ છે. ૨૧૮) થાય છે. એટલે કે શ્રાવકને ધાન્ય ખાનાર કહેલ છે નહિ કે માંસ ખાનાર. જે ધર્મના શ્રાવકે ધાન્ય ખાનાર હેય તેજ Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર, ૩૧ ધર્મને શ્રમણે તથા આસ પુરુષો માંસ ખાનાર હોય તે સંભવીજ કેમ શકે ? ઉપર જણાવેલ શાસ્ત્રના પ્રમાણેથી સિદ્ધ થાય છે કે, જેનાગોમાં માંસાહારનો નિષેધ કરેલ છે. અને તે વાત જૈનધર્મના મૂળભૂત અહિંસાના સિદ્ધાંતને મળતી તથા સુસંગત છે. - હવે આપણે આ ચર્ચાના અનુસંધાનમાંજ આચારાંગ સૂત્રના ૬૧૯ મા સૂત્રની ચર્ચા કરીએ. તેમાં વિવાદ વાળો પાઠ નીચે પ્રમાણે છે. __ से भिक्खू वा (२) जाव समाणे सेनं पुण जाणेज्जा मंसं वा मच्छं वा भजिज्झमाणं पेहाए तेल्लपूययं वा आएसाए उवक्खडिजमाणं पेहाए को खद्धं खद्धं उवसंकमित्तु ओभासेन्जा णन्नत्थ गिलाणणीसाए । (६१९) આ સૂત્રમાં મુખ્યત્વે બે શબ્દોના અર્થ કરવાની ખાસ જરૂર છે તે કરી પછી આપણે આ સૂત્રનો અર્થ કરી તેના આશયની ચર્ચા કરીએ. માર (+ મા૫) = યાચના કરવી, માગવું. (પાઈ–સદ્-મહeણ પા. ૨૫૦) સ્થ = ૧ આટલું વિશેષ. ૨ આ નહિ કે તે નહિ પણ એટલું (1) So much in particular. 2 Not this or that but this much. (અર્ધમાગધી કોષ ભા. ૨ જે પા. ૬૧૦.) Page #43 -------------------------------------------------------------------------- ________________ જનાશન અને માંસાહાર. આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. હે ભિક્ષ કે શિક્ષણ વળી એટલું પણ જાણજે કે જે સ્થળે માંસ અને માછલાં તળાતાં હોય તે જોઈને અને પરિણું માટે તેલમાં પુરી તળતી હોય તે જોઈને તેવા સ્થળે મુનિએ ઉતાવળા ઉતાવળા જઈને યાચના કરવી નહિ, પરંતુ કે ગ્લાન એટલે બીમાર મુનિ માટે (તેવા સ્થળે જવાની જરૂર હોય તો જઇને યાચના કરવાને) આગાર. (૬૧૯) હવે આપણે અહિયાં શાસ્ત્રકારને આ સૂત્રમાં કહેવાનો આશય શો છે તે તપાસીએ. પહેલાં તે આ સૂત્ર નિષેધાત્મક છે પણ વિધાનાત્મક નથી એ વાત ધ્યાનમાં રાખી આ સૂત્રનો વિચાર કરવો જોઈએ. જે સ્થળે માંસ અને માછલાં તળાતાં હોય અગર તો પરેણા માટે તેલમાં પૂરીઓ તળાતી હોય તેવા સ્થળે મુનિએ ઉતાવળા ઉતાવળા જઈને યાચના કરવી નહિ એમ શાસ્ત્રકાર ફરમાવે છે, પરંતુ કારણવશાત કોઈ બિમાર મુનિને માટે પુરીઓની જરૂર હોય અને તેવી પુરીઓ જે ઘેર માંસ અને ભાછલાં તળાતાં હોય ત્યાંજ મળી શકે તેમ હોય તે પ્રસંગે તે સ્થળે મુનિએ કેમ જવું અને કેમ યાચના કરવી તે દેખાડવા પૂરતે આમાં ઉલ્લેખ છે. બીમાર મુનિ માટે લાવવાની હોવાથી મુનિ ઉતાવળો ઉતાવળો જાય અને યાચના કરે તે સ્વાભાવિક છે, પણ તેમ કરવાથી દાતારના કે જનતાના મન ઉપર મુનિ માટે લોલુપીપણાની કે ખાવાના ગૃદ્ધિપણાની છાપ પડે અને તે છાપ મુનિને માટે ઉચિત નહિ એમ સમજીનેજ શાસ્ત્રકારનું આ ફરમાન છે કે હે મુનિ ! Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈનદન અને માંસાહાર, ૩૩ તેને સ્થળે ઉતાવળા ઉતાવળા જઈને તારે યાચના કરવી નહિ. અહિયાં શાસ્ત્રકાર બન્નત્ય શબ્દ વાપરે છે, અને તેને અ “આ નહિ કે તે નિહ પણ એટલુ”’ ‘Not this or that but this much” એમ થાય છે. એટલે બીમારના નિમિત્ત સિવાય આવે સ્થળે જઇને યાચના કરવાની શાસ્ત્રકાર મના કરે છે. પરંતુ ખીમાર મુનિ માટે તેને સ્થળે જવાની અને યાચના કરવાની જરૂર પડે તા ધીમેથી ત્યાં જઇ પેાતાને કલ્પતી ચીજની યાચના કરવી, તે સિવાય જવુંજ નહિ, એમ શાસ્ત્રકારને કહેવાના આશય જણાય છે. અહિયાં મુખ્ય વાત આવા પ્રસંગે આવા સ્થળે મુનિએ કેમ જવું તે પૂરતીજ છે. અહીંયાં મુનિએ શું લેવું અને શું ન લેવું તે વાત તદ્દન ગૌણ છે. ગૃહસ્થને ધેર તે મુનિને ગ્રહણ કરવા યેાગ્ય અને ન ગ્રહણ કરવા યાગ્ય અનેક ચીજો હોય, ત્યાં માંસ અને માછલાં હોય તેમ પૂરીએ પણ હાય અને તે બતાવવા ખાતર જ અહિંયાં માંસ અને માછલાંની સાથે પૂરીઓની વાત શાસ્ત્રકારે મુકેલી છે. મુનિ પેાતાને ગ્રહણ કરવા યાગ્ય ચીજ ગ્રહણ કરે અને ન ગ્રહણ કરવા ચેાગ્ય ચીજ ન ગ્રહણ કરે, પરંતુ ગૃહસ્થને ઘેર નહિ ગ્રહણ કરવા યેાગ્ય ચીજોનું અસ્તિત્વ હોવાથીજ મુનિ ત્યાં જાય તે તે તેવી અગ્રાહ્ય ચીજ માટે જ ત્યાં જાય છે તેમ કલ્પવું તે તેા તદન ભૂલ ભરેલું જ ગણાય. વળી બીમારને માટે લાવવાને આ પ્રસંગ હાઇ પૂરીએ જ અનુકૂળ ગણી શકાય અને તેટલા શાસ્ત્રકારે પૂરીઓના ઉલ્લેખ કર્યો છે. ખાતરજ અંતમાં આચારાંગના ૫૬૨મા સૂત્રની ઘેાડી ચર્ચા કરી લઇએ. આચારાંગ સૂત્રના ૫૪૩ થી ૫૬૨ સુધીના સૂત્રામાં જમણવાર (સંઘુડી) ને લગતા અધિકાર છે. અધરણીના, મરણના, વિવાહના કે પ્રીતિભેાજનના જમણવાર-અને તે પણ એ પ્રકારના–સાદા નિરા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈનદર્શન અને માંસાહાર. મિષ ભજનવાળા તથા માંસ, મત્સ્ય, તથા મદિરાવાળા આમિષ ભોજનવાળા–ને લગત અધિકાર છે. આવા જમણવારમાં મુનિએ ભિક્ષાર્થે જવું કે કેમ? તથા ત્યાંનાં આહારપાણી ગ્રહણ કરવાં કે કેમ? તેને ખુલાસો આ સૂત્રમાં શાસ્ત્રકાર કરે છે. શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે જે સ્થળે જમણવાર હેય તે સ્થળે કે તે રસ્તે પણ મુનિએ જવું નહિ તેમજ ત્યાંથી આહારપાણી પણ ગ્રહણ કરવાં નહિ કારણ કે આવા સ્થળે જવું, તથા ત્યાંનાં આહારપાણી લેવાં તે બન્ને સંયમધર્મને અનેક રીતે વિઘકર્તા છે, અને કર્મબંધના હેતુરૂપ છે. આવી સ્પષ્ટ શબ્દોમાં મનાઈ કર્યા પછી ૫૬રમાં સૂત્રમાં શાસ્ત્રકાર તેવા સ્થળે થઈને જવાની આજ્ઞા આપે છે તે શાસ્ત્રકારને કહેવાનો હેતુ શો છે તે તપાસીએ. પ૬૧મા સૂત્રમાં શાસ્ત્રકાર કહે છે કે “મુનિને ગૃહસ્થના વાસ તરફ ભિક્ષાર્થે જતાં, તેને એવું જણાય કે અહિં માંસ, મત્સ્ય, કે મદિરાવાળું વિવાહભેજન, મૃતકભજન, યા પ્રીતિભોજન છે, અને તે સ્થાન તરફ જવાના રસ્તામાં બીજ, વનસ્પતિ, ઠાર, પાણી, કે ઝીણાં જીવજંતુઓ ઘણું હેય, અથવા ત્યાં આગળ બૌદ્ધધર્મના શ્રમણ, બ્રાહ્મણ, વટેમાર્ગુઓ, રંક ભિક્ષુક કે ભાટ ચારણો આવેલા હેય, કે આવવાના હેય, અને તેથી ત્યાં બહુ ભીડ થવાની હોય, કે જેથી મુનિને ભિક્ષાર્થે અગર તે પઠન પાઠન, સર્જાય ધ્યાન, કે ધર્મોપદેશ માટે તે રસ્તે થઈને જવું આવવું મુશ્કેલી ભરેલું હોય, તે તેવા સ્થળે થઈને ચતુર મુનિએ જવાનો વિચાર માત્ર નહિ કરો.” હવે આ પછીનાજ પ૬રમા સૂત્રમાં શાસ્ત્રકાર કહે છે કે, “મુનિને ગૃહસ્થીઓના વાસ તરફ ભિક્ષાર્થે જતાં, તેને એવું જણાય કે અહીં માંસ, મત્સ્ય, કે મદિરાવાળું વિવાહ ભેજન, મૃતકભેજન, કે પ્રીતિજન છે, અને તે સ્થાન તરફ જવાના રસ્તામાં કશી વનસ્પતિ, જળ કે જીવજંતુ ન હોય, તેમજ ત્યાં શ્રમણ બ્રાહ્મણદિકની ભીડ પણ Page #46 -------------------------------------------------------------------------- ________________ જિનદર્શન અને માંસાહાર. ૩૪ ન હેય, અને જવું આવવું સુલભ હોય તો ચતુર મુનિએ ભિક્ષાર્થે અગર પઠન પાઠન, સાય ધ્યાન, કે ધર્મોપદેશ માટે તે રસ્તે થઈને જવું.” - હવે આપણે આ દેખીતા પરસ્પર વિરોધી સૂત્રે બાબત વિચારણ કરીએ. સંવડી=(૧) જમણવાર, જ્ઞાતિભોજન વગેરે (૨) જમણુ નિપજાવવાનું સ્થાન, (પંઠો) (૩) વિવાહનો પ્રસંગ. (જેનાગમ શબ્દ સંગ્રહ પા. ૭૨૧). ઉપરના ૫૬૧ સુધીના સૂત્રોમાં તો શાસ્ત્રકારે જે સ્થળે જમણવાર હોય તેવા સ્થળને લગતી વાત કહી, પરંતુ પ૬રમા સૂત્રમાં જમણવારવાળા સ્થળની નહિ, પરંતુ જમણ નિપજાવવાનું સ્થાન–પંઠા ને લગતી વાત કરી છે. સાધુએ જમણવારમાં તે નજ જવું. પરંતુ રસ્તાની બાજુપરના મકાનમાં તેવું જમણ નિપજાવવાનું સ્થાન–પંઠે આવેલ હોય તો મુનિએ શું કરવું તેને ખુલાસો આ સૂત્રમાં કરેલ છે. સંવાદ ના કષકારે જે અર્થે આપેલા છે, તેમાં આ બન્ને અર્થો છે. અને બીજો અર્થ ૫ ઠે-આ ૫રમા સત્રમાં લઈએ તો તે સ્થળનું જે વર્ણન ત્યાં કરેલ છે તે બરોબર ઘટી શકે છે. કારણ કે જમણવાર રસ્તા પર હોય, પરંતુ પંઠે રસ્તાની બાજુ પર આવેલા મકાનમાં હોય, અને તેને લગતી બધી સાધન સામગ્રી તથા વ્યવસ્થા પણ તે મકાનમાંજ હોય, રસ્તા પર ન હોય, અને તેથી જ રસ્તો તદન નિર્દોષ હોય, અને મુનિને જવું આવવું સુલભ હોય તે શાસ્ત્રકારે તે રસ્તે જવાની આજ્ઞા આપેલ છે. પરંતુ તે કેને? દરેકે દરેક મુનિને નહિ પરંતુ-vouત્ત-પ્રજ્ઞાવંત-ચતુર મુનિને અને તે પણ બીજા રસ્તાના અભાવેજ. (૨) આ ભિક્ષાના પ્રસંગનું વર્ણન છે. એટલે ભિક્ષા લેવાના સ્થાને પઠન પાઠન, સજુય ધ્યાન, કે ધર્મોપદેશ કરવાની વાત જ ન હોય, પરંતુ શાસ્ત્રકારને આશય એ જણાય છે કે ભિક્ષાર્થે તો નહિ જવું એટલું જ નહિ પરંતુ સાય ધ્યાન જેવા ધમકરણને Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર ३४ ब કામ માટે પણ હે મુનિ ! તે રસ્તે થઇને તારે જવું નહિ. આ ઉપરથી સ્પષ્ટ થશે કે આવી અભક્ષ્ય વસ્તુવાળી જમણવારમાં જવાની કે ત્યાંની ભિક્ષા ગ્રહણ કરવાની તે અહિં આં વાતજ નથી. જૈન ધર્મના સાધુ સાધ્વીના આચારને લગતાં પ્રમાણભૂત ગણાતાં આચારાંગ અને દશવૈકાલિક જેવાં સૂત્રેામાં જે જે વિવાદગ્રસ્ત ગાથાઓ તથા પ્રસ ંગેા છે તેની વિસ્તારથી અને જુદા જુદા દ્રષ્ટિબિંદુથી છણાવટ કરીને અહીં એમ સિદ્ધ કરેલ છે કે જૈનધમ માં કે તેના અનુયાયીઓમાં માંસ, મત્સ્ય કે મદિરા જેવી અગ્રાહ્ય, અને અભક્ષ્ય ચીજ ગ્રહણ કરવાની અગર તેા ખાવાની કયાંય પણ આજ્ઞા આપેલ નથી. પરંતુ સખ્ત મનાઇ કરેલ છે. —ભગવતી સૂત્ર— ભગવતીમાં ગાશાલકના અધિકાર છે તેનેા ટુક સારાંશ:ગેાશાલક પ્રથમ ભગવાન મહાવીરને શિષ્ય હતા અને ભગવાન મહાવીર પાસે કેટલેક વખત રહ્યો હતા, પરંતુ પાછળથી તે તેમનાથી છૂટા થયા હતા. છૂટા પડયા બાદ તેણે તેજોèસ્યા સાધી તથા અષ્ટાંગ નિમિત્ત ભણીને હું સતા છું એવી પ્રસિદ્ધિ કરવા માંડી. એક વખત તે શ્રાવસ્તી નગરીમાં આવ્યા અને ત્યાં પેાતાને સન તરીકે ઓળખાવવા લાગ્યા. લામાં આ વાત ચર્ચાવા લાગી. પાછળથી તે જ નગરીમાં પ્રભુ મહાવીરનું પધારવું થયું. ગ્રામવાસીઓએ ગોશાલકની આ સનપણાની વાત ગૌતમસ્વામીને પુછી, ગૌતમે પ્રભુ મહાવીરને પૂછ્યું, અને પ્રભુએ ગેશાલકની આખી જીવનકથા કહી સંભળાવી, તથા તેણે સનપણું... (જિનપદ) પ્રાપ્ત કર્યું નથી તેમ પણ કહ્યુ. ગાશાલકનું આ જીવનચરિત્ર લેાકામાં ચર્ચાવા લાગ્યુ, અને કર્ણોપક તે વાત ગેાશાલકના કાન પર આવી એટલે તે ઘણા ક્રાતિ થયા. ક્રેાધથી ખળ્યેા જત્યેા વખત તે પ્રભુ મહાવીરની પાસે આવ્યા, અને ત્યાં એક Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર, ૩૫ પોતાનું ખરૂં સ્વરૂપ છુપાવવા પ્રયત્ન કર્યાં, ત્યારે ભગવાને તે ખુલ્લુ કર્યું, આથી તે ગુસ્સે થયા. આ જોઇ એ સાધુએ તેને સમજાવવા ગયા એટલે તેના પર તેોલેશ્યા મૂક્ત તેને બાળીને ભસ્મ કર્યાં. ભમવાને તેને સમાવ્યા પણ નહિ સમજતાં ભગવાન ઉપર પણ તેજાલેફ્સા મૂકી. આ તેજોલેશ્યા ભગવાનને સ્પર્શી પણ શરીરમાં પ્રવેશી નહિ પરંતુ પાછી કરી ગેાશાલકના શરીરમાં પ્રવેશી ગઇ. આ વખતે ગેાશાલકે પ્રભુને કહ્યું કે, મારી તેજોલેશ્યાના પ્રતાપે તું છ મહિનાની અંદર પિત્તજવરના દાહથી પીડાઇ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં વગર મરણ પામીશ. ત્યારે ભગવાને કહ્યું કે, હું તે હજી ૧૬ વ જીવવાના ધ્યું, પરંતુ તું પાતે તારીજ તેોલેસ્યાના પ્રતાપે સાતમી રાત્રિએ પિત્તજવરના દાહથી પીડાઇ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર મરણ પામીશ. આ તેજોલેશ્યાના પરિણામે ભગવાન મહાવીરને પિત્તજવર તથા લેહીના ઝાડા થઇ આવ્યા. આ જોઇને આમ વર્ગને તથા કેટલાક સાધુઓને ધણીજ ચિંતા થવા લાગી કે શુ ગોશાલકનું કહેવું ખરૂ પડશે ? પ્રભુ ઉપર અત્યંત જેને રાગ હતા તેવા સિંહ નામના અણુગાર જે જંગલમાં ધ્યાન કરતા હતા, ત્યાં તેમણે પણ આ વાત સાંભળી, એટલે તેને ઘણાજ અક્સાસ થયા અને તેઓ ઘણા દુ:ખી થઇ રડવા લાગ્યા. ભગવાને પેાતાના જ્ઞાન વડે આ જાણ્યું એટલે તેને પેાતાની પાસે ખેલાવી સાત્ત્વન આપ્યું. તયા આમ વર્ગોની અને સાધુ વની આ ચિંતા દૂર કરવા માટે સિંહ મુનિને કહ્યું કે, હે સિંહ ! તું મેંઢિક ગામમાં જા અને ત્યાં રેવતી ગાથાપત્નીએ. એ પાકા તૈયાર કરેલ છે. એક મારા માટે તથા એક બીજો. જે પાક મારા માટે બનાવ્યા છે તેનું કામ નથી, પરંતુ બીજો જે પાક છે તે લઇ આવ. ” ભગવાને તે પાક આસકિત "" Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈનદર્શન અને માંસાહાર, રહિતપણે ખાધે અને પીડા શાન્ત થઇ. અહિંયાં ઉપરના પાકના સંબંધમાં જે શબ્દો શાસ્ત્રકારે વાપરેલ છે તેના માટે તે કોઇને વાંધા નથી, તે તે સૌને માન્ય છે, પરંતુ તે શબ્દોના અર્થમાં વાંધા છે. તે અર્થાં વિવાદગ્રસ્ત છે, એટલે તેની ચર્ચા કરી તેને નિષ્ણુય કરવાની જરૂર છે. આ ચર્ચા કરવા પહેલાં એક વાતને ખુલાસા કરવાની જરૂર છે. તેજોલેસ્યા તે કાઇ અલૌકિક ચીજ નથી. તે એક પ્રકારની લબ્ધિ છે. શક્તિવિશેષ છે, અને તે લબ્ધિ. અમુક પ્રકારના તપથી મેળવી શકાય છે, જેમ ચેાગના પ્રયાગથી અમુક પ્રકારની શકિતઓ પ્રાપ્ત થઇ શકે છે, અને તેના પ્રયાગ શરીર ઉપર પણ થઇ શકે છે, તેવીજ રીતે આ લબ્ધિ પણ પ્રાપ્ત થઇ શકે છે અને તેના પ્રયાગથી શરીર બળીને ભસ્મ થઇ શકે છે. એટલે જે તેજોલેશ્યાને અલૌકિક ગણીએ તેા પછી તે આખા પ્રસંગને અલૌકિક ગણી તેની ચર્ચા જ ન કરવી જોઇએ તે તે। તેમાં શ્રદ્દા રાખી તે પ્રસગને જૈનધર્મના અહિંસાના સિદ્ધાંતને ખાધા ન થાય તેવી રીતે ધટાવવા જોઇએ અને માનવા જોઇએ, પરંતુ ઉપર કહ્યું તેમ તેજોલેશ્યાને એક શક્તિવિશેષ ગણીએ તા તેને પ્રયાગ શરીર ઉપર થઇ શકે છે. અને તે પ્રયાગથી શરીર બળીને ભસ્મ થઇ શકે છે, અગર અમુક પ્રકારને વ્યાધિ પણ પેદા થાય છે. અને તે શારીરિક વ્યાધિ હોવાથી તેના લૌકિક ઉપચાર પણ થઇ શકે છે. આપણે પણ તેને લૌકિક ગણી તેની અહીંયાં ચર્ચા કરીશું. મૂળ સૂત્રમાં આ વાંધાવાળા પાઠ નીચે પ્રમાણે છે. तत्थ णं रेवतीए गाहावतिणीए मम अठ्ठाए दुवे कवायसरीरा उवक्खडिया तेहिं नो अट्ठो, अत्थि से 66 Page #50 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન અને માંસાહાર, ૩૭ अन्ने पारियासिए मज्जारकडए कुकुडमंसए तमाहराहि vપ દો.” | (ભગવતી સૂત્ર શ. ૧૫ પૃ. ૬૮૬.) જૈનશાસ્ત્રના નવ અંગ શાસ્ત્રોના ટીકાકાર મહાન સમર્થ વિદ્વાન અભયદેવસૂરિએ ક્રમવાર અંગસૂત્રની ટીકા રચી છે પ્રથમ ઠાણાંગજી સૂત્રની ટીકા કરતાં તેના નવમે ઠાણે પ્રભુ મહાવીરના વખતમાં નવ જણાએ તીર્થકર ગોત્ર બાંધ્યું તેને લગતા પાઠ છે તે નવ જણાએ શા શા કારણે તથા શું કરવાથી તીર્થકર ગોત્ર બાંધ્યું તેનો ત્યાં ઉલ્લેખ છે. ત્યાં રેવતી ગાથાપત્નીએ પણ ઉપરનો વિવાદવાળો આહાર પ્રભુને વહોરાવવાથી તીર્થકર ગેત્ર બાંધ્યું તે પાઠ છે. તે પ્રસંગને વર્ણવતાં ટીકાકાર અભયદેવસૂરિએ વિવાદવાળાં સૂત્રને નીચે પ્રમાણે અર્થ કરેલ છે. “તતા નર છે...............મર્થ ટૂંકમાઇ ફરે उपस्कृते, न च ताभ्यां प्रयोजनं, तथाऽन्यदस्ति तदगृहे परिवासितं मार्जाराभिधानस्य वायोनिवृत्तिकारकं कुक्कुटमांसकं बीजपूरक-कटाहमित्यर्थ :, तदाहर, तेन न: प्रयोजनमिति" “તું નગરમાં જા અને રેવતી નામની ગાથાપત્નીએ મારા માટે બે કોળાનાં ફળો સંસ્કાર કરીને તૈયાર કર્યા છે તેનું પ્રયોજન નથી, પરંતુ તેના ઘરમાં માજર નામના વાયુની નિવૃત્તિ કરવાવાળો બિજેરા ફળને ગર્ભ છે તે લઈ આવ; તેનું ભારે પ્રયોજન છે.” (ઠાણુગળ સૂત્ર ૬૯૧ પૃ. ૪૫૬-૫૭.) ઠાણુગમાં તેમણે આ વિવાદવાળા શબ્દોના વનસ્પતિવાચક અર્થો વિસ્તારથી ચર્ચા કરીને કરેલ છે, એટલે તે ચર્ચા અહીંયાં ફરી કરવામાં આવી નથી. અને તે જ અર્થે તેમને માન્ય Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ . જેનદર્શન અને માંસાહાર, હતા, કારણ કે તે જૈન ધર્મના મૂળભૂત અહિંસાના સિદ્ધાંતને બંધ બેસતા હતા. આજ ટીકાકાર અભયદેવસૂરિએ ઠાણાંગજીની ટકા લખ્યા બાદ ભગવતીજીની ટીકા લખી અને તેમાં જ્યારે તેના પંદરમા શતકમાં આ ગોશાલક વાળો પ્રસંગ આવ્યો ત્યારે તેમણે તે સ્થળે ઠાણુંગજીમાં પોતે જે અર્થ કરેલ હતો, અને જે તેમને માન્ય હતિ તે અર્થ ફરી અહીં કર્યો. પરંતુ એક નિષ્પક્ષ ટીકાકાર; તરીકે તેના વખતમાં પણ કોઈ કોઈ વ્યકિત આ શબ્દોમાંથી ઉપલક દષ્ટિએ ફલિત થતો પ્રાણવાચક અર્થ પણ માનતા હશે તે બતાવવા ખાતર તેમણે જણાવ્યું કે, “મ વાર્થ જિમતે ” એટલે કે “આ સંભાળતો અર્થ પણ કોઈ કોઈ માને છે.” ટીકાકારના વખતમાં પણ જનતામાંના કેઈ કોઈ આને પ્રાણીવાચક અર્થ પણ માનતા હશે તે વાત જણાવવા ખાતર તેમણે તે પણ પોતાની ટીકામાં જણાવી. પણ તે વાત તેમને માન્ય નહોતી. કારણ કે, જે તે વાત તેમને માન્ય હેત તે તે છૂચમાવાઈ કયો? કેમ અર્થ થાય? કેમ સંભવે? વગેરે ચર્ચા કરીને તે અર્થ સ્પષ્ટપણે જણાવત, પણ તેવી કોઈ પણ ચર્ચા કે અર્થ કરેલ નથી, એટલે તે અર્થ તેમને માન્ય નહોતે એ નક્કી છે. તેમને જે અર્થ માન્ય હતો તે તે તેમણે ઠાણાંગજીમાં સ્પષ્ટતાપૂર્વક વિસ્તારથી ચર્ચા કરી અર્થ કરેલ છે અને અહીંયાં પણ તેજ અર્થ કરેલ છે. એટલે તેજ વનસ્પતિવાચક અર્થ સૌએ સ્વીકારો જોઈએ. ઉપરના સૂત્રમાં વાંધા વાળા ૩ શબ્દ આવે છે. જાય, માર અને પૈસા તેના જે વનસ્પતિવાચક અર્થો સપ્રમાણ મળી શકે તે પછી કંઈ પણ વધે રહી શકે નહિ. Page #52 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન અને માંસાહાર, આ શબ્દોના આ સ્થળે સંસ્કૃત કે માગધી શબ્દકોષ પ્રમાશેના પ્રચલિત અર્થ લેવા નહિ જોઈએ. કાણું કે અહિયાં તો તે દવા તરીકે વપરાયેલ છે. એટલે તેના અર્થો વૈદ્યકીય શબ્દકે પ્રમાણેના લેવા જોઈએ. અને ત્યાં જે તેના વનસ્પતિવાચક અર્થો યથાર્થ રીતે મળી શકે છે તે આપણે જરૂર સ્વીકારવા જોઈએ. વૈદ્યકીય શબ્દકે સંસ્કૃત ભાષામાં હાઈ ઉપરના શબ્દોના સંસ્કૃત પર્યાયવાચી શબ્દો જાણવા જોઈએ, જે આ પ્રમાણે છે. कवाय = कपोत मजार = मार्जार कुकुड = कुक्कुट मंसए = मांस રેત = ૧ પારાવત. પારાવત નામનું વૃક્ષ થાય છે અને તે વૃક્ષના ફળને પણ પારાવત કહેવામાં આવે છે. | (સુશ્રુત સંહિતા પૃષ્ટ ૩૩૮ ફળ વર્ગ) ૨ કુષ્માંડ ફળ = સફેદ કોળું. આ અર્થ કપોત અને કોળું બન્નેના સરખા વર્ષે હેવાથી ટીકાકારે તે પ્રમાણે લીધેલ છે. અને સમાન લક્ષણ, ગુણ કે રૂપ હોવાને લીધે એકજ શબ્દ પ્રાણવાચક તેમજ વનસ્પતિવાચક હોઈ શકે છે. જેમકે – મકા = ૧ માછલાંના ઇંડાં. ૨ માછલાંના ઈડાં જેવો જેને રંગ તથા આકાર છે તે, એટલે ખાંડ, સાકર, કરવા = ૧ ઉંદરના કાન. ૨ ઉંદરના કાન જેવાં જેનાં પાન છે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ काल चिल्ल જૈનદર્શન અને માંસાહાર. તેવી વનસ્પતિ. = ૧ શિયાળ. कुहन = ૨ કાલ નામે વનસ્પતિ. = ૧ સમળી ૨ ચિલ્લ નામની વનસ્પતિ. ૧ ઉંદર ૨ કુહુન નામની વનસ્પતિ છે. मंडकी = ૧ દેડકી ૨ મ ુકી નામની વનસ્પતિ છે, આવા અનેક શબ્દો આપી શકાય છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે પ્રાણીવાચક દેખાતા શબ્દ વનસ્પતિના અર્થમાં પણ વ૫રાએલ હાય છે. એટલે નૈાતના જે અર્થ આાડજ એટલે કાળુ' એમ ટીકાકારે લીધેલ છે તે યથાર્થ છે અને એ અથ લઇએ તેજ જુવે અને સરીરા એ અન્ને શબ્દો ફળની સાથે મરેાબર ઘટી શકે છે. સુર્વે થાયત્તરીયા = એ કૂષ્માંડ કૂળ એટલે એ સફેદ નાનાં કાળાં, માદ= વનસ્પતિ વિશેષ એ અર્થમાં સૂત્રમાં પણ વપરાએલ છે. અધિકારમાં ૧ પક્ષવણાજીમાં પ્રથમ પ૬માં વૃક્ષના ‘મક્કાર' શબ્દ નીચે પ્રમાણે વપરાએલ છે. " वत्थुल पारगमज्जार पोइवलीय पालक्का' 99 ૨ ભગવતી સૂત્રના ૨૧ મા શતકમાં પણ “મન્ના' શબ્દ વનસ્પતિના અર્થમાં વપરાયેલ છે. " अब्भसहवायाणहरितगतं दुलेज्जगतणवत्थुल આગમજ્ઞાÒા વિહ્રિય” ઇત્યાદિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર, ૩ રત્નચિત્રક નામના છેડ (રાનિધ’ટુ) ૪ ખટાશ (હેમચંદ્રાચાર્ય) ૫ બિડાલી = ભૂમિ કૂષ્માંડ સિંધુ પૃ. ૮૮૯ ) ૬ એક પ્રકારના વાયુ. मजारकडए = ૪૧ = ૧ માજા રસ્કૃત (સંસ્કૃત) = માાર નામની વનસ્પતિમાંથી બનાવેલ; માજારથી સ`સ્કાર કરેલ; માર ની ભાવના આપેલ. ૨ માર નામના વાયુના સાન્ત્યનાથે તૈયાર કરેલ. "" ભાંયકાળું ( વૈદ્યક શબ્દ તાઢ:- “ વડપ '' શબ્દ મારવાના કે હણવાના અમાં માગધી ભાષામાં વપરાયેલ હેાય તેમ જાણુવામાં નથી એટલે અહીં તેના અર્થે વનસ્પતિમાં પકાવેલ, વનસ્પતિથી બનાવેલ, વનસ્પતિની ભાવના આપેલ જે લેવામાં આવેલ છે તે યચાથ છે. ટ - ૧ સુનિષષ્ણુ નામક શિતિવાર શાક, ચાર પત્તાવાળા ભાજી, (વૈદ્યક શબ્દસિંધુ પૃ. ૨૫૯) (ભાવ પ્રકાશ, પૂર્વભાગ, શાક વિભાગ) શાલિ = સેમલ વૃક્ષ (વૈદ્યક શબ્દ સિંધુ પૃ. ૨૫૯) (ભાવ પ્રકાશ, પૂર્વ ભાગ, શાક વિભાગ) ૩ માતુલિંગ = બિજોરા मंस = કુળના ગર. (આ લેખમાં અગાઉ સિદ્ધ કરેલ છે) ધાડમલપ = બિજારાના ફળના ગર–ગીર. નાટ:- અહીંયાં છુટના પહેલા અર્થ સુનિર્ણા નામની શાક ભાજી એ જે લેવામાં આવેલ છે તે લઇએ Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર. તે તે ભાઇ આવા દર્દોની અંદર ઉપયોગી છે. અને તે અર્થ લઈએ તે મારને અર્થ ખટાશ થાય છે તે લે જોઈએ, કારણ કે ખટાશ નાખીને ભાજીનાં શાક બનાવવાનો રિવાજ ઘણે સ્થળે છે, અને આવી ખટાશ (દહીં) તે આ રોગમાં અત્યંત ફાયદાકારક છે. પરંતુ આ ટુ શબ્દની સાથે મંત્રણ શબ્દ છે તે શબ્દ શાકભાજીના અર્થમાં બરાબર ઘટી શકતો નથી, કારણ કે ભાજીમાં ગર હેય નહિ, ગર તે ફળમાં હેય, એટલે બીજે કે ત્રીજો અર્થ ઘટી શકે છે. ૨ બીજો અર્થ શાલ્મલિ એટલે સેમલ વૃક્ષ. આ વૃક્ષને ફળ થાય છે અને તેમાં ગર પણ હોય છે. પણ તે ગર બહુ ઉષ્ણ હોવાથી આ દર્દ ઉપર ઉપયોગી નથી એટલે તે અર્થ પણ અહીં બંધ બેસતો નથી. ૩ ત્રીજે અર્થ માતુલિંગ અર્થાત બિજેરા એ દરેક રીતે બંધ બેસતે છે. તેના ફળમાં ગર હોય છે, અને તે ગર આવાં દદી ઉપર ઉપયોગી પણ છે, એટલે સુક ને અર્થ બિજેરાને ગર–ગીર એમ થયે. અને ટીકાકારે પણ તેજ અર્થ લીધેલ છે એટલે આપણે પણ તેજ અર્થ સ્વીકારવો જોઈએ. નોટ- અહીંયાં ગુરુ શબ્દન બિજેરા અર્થ કેમ થયો તે જરા સ્પષ્ટ કરવાની જરૂર છે. ર શબ્દને સ્ત્રીલિંગવાચી શબ્દ સુરા થાય છે. અને તે છુટા શબ્દ ઉપરથી મધુટિવ શબ્દ બન્યો છે. આ મધુરૂદદિશા શબ્દમાં મધુ તે વિશેષણ છે. તે વિશેષણવાચી શબ્દ છેડી દઈએ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જનદશન અને માંસાહાર, તો કુટિરા શબ્દ રહે છે. એટલે સુકુર અને દિવ એ બન્ને પર્યાયવાચી શબ્દો થયા. અને તે બન્ને પર્યાયવાચી હોવાથી તેના અર્થો પણ સમાન છે. હવે મધુટિવ એટલે માતુલિંગ એટલે બિજેરા (વૈદ્યક શબ્દસિંધુ) (રાજવલ્લભ ત્રીજો પરિચ્છેદ પૃષ્ટ ૭૦૮) એટલે કુટિર ને અર્થ પણ બિરા થાય છે અને તે અર્થ ટીકાકારે પણ ગ્રહણ કરેલ છે. પ્રાણવાચક પર્યાય શબ્દો જ્યારે વનસ્પતિમાં વપરાય છે ત્યારે દરેક પર્યાયવાચક શબ્દને વનસ્પતિમાં સરખે જ અર્થ કરવામાં આવે છે. જેમકે, કુમાર અને કન્યા આ બન્ને પર્યાય શબ્દો છે અને તેનો અર્થ કુંવારી છોકરી થાય છે. આ બન્ને શબ્દ વનસ્પતિમાં વપરાય છે ત્યારે તેને અર્થ ગુવાર થાય છે. ધૂર્ત અને પિતા એ પર્યાય શબ્દ છે અને તેને અર્થ ધૂતારે થાય છે. અને તે બન્ને વનસ્પતિમાં વપરાય છે ત્યારે તેને અર્થ પતૃ થાય છે. આ ન્યાયે રાત અને પિત્ત પર્યાયવાચી શબ્દો હોવાથી તે બન્નેને અર્થ પારાવત વૃક્ષનું ફળ એમ થાય છે. તથા કુર, લુદરા તથા કુટિયા એ બધા પર્યાયવાચી શબ્દો હોવાથી તેને અર્થ પણ સરખો જ થાય. એટલે કુઠ્ઠર ને અર્થ બીજોરું એ ઉપરના ન્યાયે બરાબર છે. ઉપર જણાવ્યા પ્રમાણે વિવાદવાળા શબ્દોના વનસ્પતિવાચક અર્થો વૈદ્યક શબદકેષોમાંથી મળે છે. અને તેના ઔષધ તરીકેના ગુણો પણ પ્રભુને થએલા રોગ ઉપર ઉપયોગી છે તેમ વૈદ્યક ગ્રંથથી સિદ્ધ થાય છે. વળી ટીકાકારે પણ વનસ્પતિવાચક અર્થે સ્વીકારેલા છે. એટલે તે અર્થો સ્વીકારવા જોઈએ. વળી આ લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે શાસ્ત્રમાં જણાવેલ તે વખતની Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈનાન અને માંસાહાર, વનસ્પતિ અત્યારે માજીદ હોય અને ન પણ્ હાય, તેનાં તે વખતનાં નામેા અત્યારનાં નામેા સાથે અધ એસતાં હાય અગર ન પણ હોય, લાંબા કાળના અંતરને લીધે તેના ગુણદોષામાં પણ ફેર જણાતા હાય. આ બધું બનવું તદ્દન સ્વાભાવિક છે. આવી પરિસ્થતિમાં પશુ ઉપર જણાવ્યા પ્રમાણે વનસ્પતિવાચક અ↑ સબળ પ્રમાણા સહિત મળતા હોય છતાં તેને ન સ્વીકારીએ તે! તે દુરાગ્રહ નહિ તેા ખીજુ શું? હવે આપણે પ્રાણીવાચક અર્થ કેમ ઘટી શકતા નથી તે વાત પણ વિચારીએ. (૧) પ્રાણીનું માંસ આવા દાહક રોગની અંદર ઉપયેાગી હાય તેમ વૈદક શાસ્ત્ર કયાંય પણ કહેતું નથી. (૨) કાઇ વાતના નિય કરતાં પહેલાં તે વાતને લગતા આજુબાજુના સંજોગોના પશુ વિચાર કરીને નિણૅય કરવા જોઇએ. લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ મહાવીરે પ્રાણીહિંસા વિરૂદ્ધ પ્રચંડ ખંડ ઉઠાવેલ હતું તે મહાવીરને પેાતાના માનનીય સિદ્ધાંતની પણ કદર ન હોય તે કેમ સંભવે ? (૩) પાતાના પ્રતિસ્પર્ધીથી થએલ વ્યાધિ મટાડવા માટે આવી પ્રાણીહિંસાથી બનેલ ચીજ પોતે વાપરે તે વાત કેમ માની શકાય? પેાતાના રાગના ઉપશમનના ધણા નિર્દોષ ઉપાયા જાણી શકે તેટલું જ્ઞાન । અવશ્ય પ્રભુ મહાવીરમાં હતું જ, એટલે તે પેાતાના સિદ્ધાંતથી વિરૂદ્ધ જતી ચીજ મગાવે, અને તે તેના ઉપયાગ કરે, તે વાત સુન પુરૂષાના હ્રદયને સ્પ કરી શકતી નથી. (૪) માંસાહાર તે નરક ગતિમાં લઇ જનાર છે, એમ ઠેક ઠેકાણે શાસ્ત્રોમાં પોકારનાર પોતે જ માંસાહાર કરે તે કેમ સભવે, Page #58 -------------------------------------------------------------------------- ________________ જનદાન અને માંસાહાર, ૪૫ અને આવો માંસાહાર કરીને પણ નિર્વાણપદ પ્રાપ્ત કરે, તે કેમ બની શકે! (૫) રેવતી ગાથાપની જે ધનાઢયની સ્ત્રી હતી, ઘણું જ ડાહી અને સમજુ બાઇ હતી, તે આવું ઉચ્છિષ્ટ માંસ રાંધે, રાંધીને વાસી રાખી મુકે, અને ભગવાનને વહોરાવે તે કેમ સંભવે! વળી જે પોતે રાંધે, એટલે ખાય પણ ખરી. આવું માંસ ખાનાર રેવતી આવું વાસી માસ વહેરાવવાથી દેવગતિ પામે અને તીર્થકર ગોત્ર બાંધે તે કેમ બને! શાસ્ત્રકાર તો ઠાણાંગજીમાં કહે છે કે આ સુપાત્ર દાનના પ્રતાપે રેવતી ગાથાપત્ની દેવગતિમાં ગએલ છે અને આવતી ચોવીશીમાં તીર્થકર થશે. આવી પરસ્પર વિરેધી વાતોને કેમ ઘટાવી શકાશે! એક વાતનો વિપરીત અર્થ લેતાં ઘણી વાતે વિપરીત થાય છે, એટલે તે વાત સ્વીકાર્ય ન જ હોઈ શકે. આ ઉપરથી એમ નકકી થાય છે કે પ્રભુ મહાવીરે જે ઔષધ લીધેલ તે વનસ્પતિનું હતું પણ પ્રાણીના માંસનું નહિ હતું. –પ્રાચીન ટીકાકારોછેવટે આ લેખ બંધ કરતાં પહેલાં આ સૂત્રની ટીકાઓ લખનાર પ્રાચીન ટીકાકારો કે જેને આ વિવાદગ્રસ્ત અર્થે કરવામાં આશ્રય લેવામાં આવે છે તેના વિષે પણ થડે વિચાર અહીં કરી લઈએ. મહાવીર સ્વામી પછી લગભગ ૮૦ વર્ષ બાદ આ સૂત્રો પુસ્તકારૂઢ થયાં, ત્યાં સુધી તો કંઠસ્થ હતા. સૂત્રો પુસ્તકારૂઢ થયા બાદ ટીકાઓ રચાયું એટલે મહાવીર પ્રભુ પછી ઘણા સૈકાઓને કાળ વ્યતીત થયા બાદ ટીકાઓ લખાણ હતી. ટીકા લખનાર ટીકાકારે સમર્થ વિદ્વાન, ધર્મના જાણકાર તથા હાડહાડની મજાએ ધમની લાગણી વાળા હતા, છતાં પણ છઘસ્થ હતા, સર્વજ્ઞ નહિ હતા તે વાત તો નિર્વિવાદ છે. અને Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર, પિતાના છવાસ્થપણાને લીધે કોઈ પણ ઠેકાણે ખલના થતી હોય તેમ જણાય છે તે દેષ પિતાને છે પણ પ્રભુની વાણીને નથી તે સ્પષ્ટ ખુલાસો ટીકાકારોએ પિતેજ કરેલ છે. એટલે ટીકાકારના છદ્મસ્થપણાનો પણ આપણે વિચાર કરવો જોઈએ. આચારાંગ સૂત્રના ટીકાકાર શિલાંક આચાર્યો તથા દશવૈકાલિક સૂત્રના ટીકાકાર હરિભદ્રસૂરિએ સૂત્રોમાં આવતા આ વિવાદગ્રસ્ત શબ્દોના અર્થો જેનધર્મના મૂળભૂત સિદ્ધાંતને બંધ બેસતા કરવા માટે પિતાની બુદ્ધિને ઠીક ઠીક કસીને કશીશ કરી હતી. પૃથ્વી, પાણુ જેવા છકાય જીવની દયા પાળનાર, કીડીઓની કરુણુ ખાતર કડવી તુંબીને આહાર કરનાર, અગર પિતાના માનનીય સિદ્ધાંત ખાતર પાંચસો પાંચસો એકી વખતે, હસતે મોઢે, ઘાણીમાં પીલાઈ મરી ફીટનાર જૈન સાધુઓ અનિવાર્ય સંગમાં પણ માંસ અને માછલાં ખાય તે વાત તો તેમને ગળે નજ ઉતરી. તેમ સૂત્રેના તે ભાગને કેટલાક અત્યારે ક્ષેપક કે વિચારણીય ગણે છે તેમ ગણવાની ધૃષ્ટતા પણ તેમણે ન જ કરી, પરંતુ પિતાની બુદ્ધિને કસીને મૂળ સિદ્ધાંતના હાર્દને જેટલું નજીકમાં નજીક જઇ શકાય તેટલું જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ ઠેકાણે માંસ ખાવાને અર્થ તે કરેલ જ નથી. ભગવતી સૂત્રના ટીકાકાર અભયદેવસૂરિએ તે વનસ્પતિવાચક અર્થ જ સ્વીકાર્યો છે અને તે પ્રમાણે ટીકામાં પણ અર્થ કરેલ છે. એટલે ટીકાકારોના મત પ્રમાણે પણ જૈન સાધુઓ માંસ ભિક્ષા અગર માંસાહાર કરતા તેમ કયાંય પણ સિદ્ધ થઈ શકતું નથી. ટીકાકારે પ્રત્યે સંપૂર્ણ પૂજનીય બુદ્ધિ હોવા છતાં વિવાદગ્રસ્ત સૂત્રોના તેમણે જે અર્થો કર્યા છે તે સિવાય બીજા અર્થો નજ હોઈ શકે તેમ તે નજ કહેવાય. એટલે આ લેખમાં જણાવેલા Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને માંસાહાર, ४७ અર્થાં તેમના કરેલા અર્થાથી વધારે અધખેસતા છે એમ જણાય તે તે અવશ્ય સ્વીકારવા જોઇએ. 66 જૈન ધર્મના પ્રખર અભ્યાસી સ્વર્ગસ્થ ભાઇ વાડીલાલ મોતીલાલ શાહ તેમના તરફથી બહાર પડેલ દશવૈકાલિક સૂત્રના ‘ (૧) તમારા વિચારથી જૂઠ્ઠા માનતા; કદાચ તમારા (ર) શબ્દોને ન વળગી રહે। કલ્યાણની ચાવી છે. ન પ્રથમ પાનાપર સૂચના કરે છે કે: પડે, એટલા બધા મૂર્ખ એમ કદી ન કરતાં ખીજા વધારે વ્યાજખી પણ હાય. પરંતુ હેતુ અને રહસ્યને તપાસેા, ત્યાંજ (૩) સને શાન્તિપૂ`ક સાંભળેા, વિચારે અને પછી જ નિશ્ચય બાંધેા. ” એજ ન્યાયે આ લેખમાં વિવાદવાળા શબ્દોના જે અર્થા કરવામાં આવેલ છે તે તરફ્ સમ્પૂર્ણ લક્ષ આપી તેને વિચારવા અને ધટાવવા, અને એમ કસોટીએ ચડાવ્યા બાદ જે તે શાસ્ત્રોક્ત તથા શાસ્ત્રને બંધ બેસતા જણાય તે ગ્રહણ કરવા ભલામણ છે. હું પાતે અલ્પશ્રુત હાવાથી સૂત્રેાના અર્થ કરવામાં કે ઘટાવવામાં પ્રભુની વાણીના વિપરીત અર્થ મારા અજાણપણાને લીધે થયેલ હાય તેા તે બદલ તેમની ક્ષમા યાચી આ લેખ પૂર્ણ કરૂં છું. મહુલી” રાજકોટ.) રા. સા. મણીલાલ વનમાળી શાહ. મહાવીર જયતિ મંત્રી, સ્થાનકવાસી જૈન મેાટા સંધ-રાજકોટ, તા. ૧-૪-૧૯૩૯ Page #61 --------------------------------------------------------------------------  Page #62 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન મુનિરાજ, નિષ્ણાત પડતા, તથી શર શ્રાવકાએ આ પુસ્તકને માટે આપેલ અભિપ્રાયા. corcion जैनधर्मदिवाकर जैनागमरत्नाकर साहित्यरत्न जैनमुनि उपाध्याय श्री आत्मारामजी महाराजकी सम्मति. लेखक महोदयने जैनागम में आये हुए कतिपय मांस विषयक संदिग्ध पाठोंको स्पष्ट और परिमार्जित करने में जो श्रम किया है तथा उसमें उनको जो सफलता प्राप्त हुइ है तदर्थ वे अनेकानेक साधुवाद के पात्र हैं । जैनागमोंमें एसे और भी बहुतसे संदिग्ध पाठ हैं जिनका स्पष्टीकरण नितान्त आवश्यक है, जैनागमों के संदिग्ध स्थलोंका सप्रमाण स्पष्टीकरण करनेका हमारा चिरकाल से विचार चला आता है, तदर्थ हमने आगमोंके कतिपय संदिग्ध पाठोंकी संकलना करके उसको जैन संप्रदाय के प्रतिष्ठित साधु मुनिराजों तथा विद्वान् सद्गृहस्थोंकी सेवामें विचारार्थ उपस्थित भी किया, परन्तु शोकसे कहना पडता है कि इस विषयकी ओर किसी भी विद्वान्ने अधिक ध्यान देनेकी उदारता नही दिखाइ | हर्ष है कि प्रस्तुत पुस्तक के लेखक महोदयने इस ओर ध्यान दे कर आगमोंमें आये हुए मांसादि शब्द की सप्रमाण और समुचित उपपत्ति तथा स्पष्टीकरण करके जैनागम का मांसविधानके सम्पर्कसे अछूता बत Page #63 -------------------------------------------------------------------------- ________________ लाकर उनकी स्वाभाविक निर्मलतामें प्रविष्ट हुए अज्ञान जनित आगन्तुक मलको धोकर जो प्रशंसनीय काम किया है उसके लिये कोई भी तटस्थ व्यक्ति उनको धन्यवाद दिये विना नहीं रह सकता । हमारे बिचारमें तो लेखक महोदय को अपने विवेचनीय विषयमें पूरी सफलता प्राप्त हुइ है, उनकी कल्पनामें जहां नवीनता है वहां प्रामाणिकता और हृदयंगमिता भी है। यदि अन्य विद्वान् भी इस और द्रष्टिपात करनेका श्रम करे तो जैन शासनकी यह सबसे अधिक सेवा है । बाल ब्रह्मचारिणी विदुषी महासतीजी श्री पार्वतीजी महाराजकी सम्मति. इस समय जब कि कइ देशी तथा परदेशी अजैन विद्वानों द्वारा और कई अनजान जैनियोंद्वारा भी आचाराङ्ग दशकालिक तथा भगवतीजी आदि सूत्रोंकी गाथाओंका ठीक अर्थ न समझकर अर्थका अनर्थ हो रहा है, समय में इस पुस्तककी समाजको बहुत ही आवश्यकता थी । आपने इस पुस्तकको छपवाकर जैन समाजपरसे बहुत बडा कलङ्कको उतारने की चेष्टा की है, जिसके लिए सारी समाजको आपका कृतज्ञ होना चाहिए । अगर एसी पुस्तकका हिन्दी भाषा व उर्दूमें अनुवाद करके छपवा दिया जावे तो और भी ज्यादा लाभ हो सकता है । थोडे लिखे को विशेष जानना । Page #64 -------------------------------------------------------------------------- ________________ 3 भारतभूषण पण्डित मुनिश्री रत्नचन्द्रजी शतावधानीजी महाराजकी सम्मति. लेखकने इस विषय में खूब शोधखालपूर्वक लिखा है । जैनधर्मकी मूल प्रकृतिको जो समझता है वह इस प्रकारकी शङ्काही नहीं कर सकता है कि जैनधर्म में मांसाहारका खाद्यरुपसे स्थान है। किसी काल विशेषमें मांसाहारका रिवाज मानने में भी अनेक बाधाएं और परस्पर विरोधी कथन उपस्थित होंगे। अट्ठि, मांस, कंटक आदि शब्दांका जो अर्थ किया गया है वह ठीक है । रेवतीदान समालोचना " में इस विषयपर प्रकाश डाला गया है । पुस्तक पठनीय है। 66 ४ શ્રીમાન પૉંડિત પ્રવર ધર્મવિજયજી મહારાજસાહેબની સમ્મતિ, જૈનધમ માં માંસાહાર નિષેધ માટે તમેાએ જે જે સપ્રમાણ મુદ્દાઓનું આલેખન કર્યુ છે તે આજ સુધીમાં લખાયેલા તે બાબતના લેખાને વધુ પુષ્ટિ આપનારૂં છે, તેમાં પણ ઈંગ્લીશ ડીક્ષનેરીના જે સાથ લીધા છે તે આજના વર્ગ માટે વધુ હિતાવહ છે. ભાષાપદ્ધતિ એટલી સુંદર, સરલ અને રાચક છે કે સામાન્ય પ્રજ્ઞાશીલ પણ તેમાંનું નવનીત તારવી શકે છે. નિષ્પક્ષ દૃષ્ટિએ આ પુસ્તિકાનું વાંચન થાય અને વિચારાય તે હરાઇ વ્યક્તિ Page #65 -------------------------------------------------------------------------- ________________ “જૈનધર્મમાં માંસાહારનું અસંભવપણું” સાફ સાફ કબુલ કરી શકે તેમ છે. તમારા આ પ્રશંસનીય પ્રયાસ માટે અનુદન થાય છે. पूज्यश्री हस्तिमलजी महाराज साहबकी सम्मति Www लेखक महाशयने श्री आचाराङ्ग सूत्र, श्री दशवकालिक सूत्र और श्री भगवती सूत्र इन तीन सूत्रोंमें आए हुए मांसाहार सम्बन्धी शङ्कास्थलोंके उपर खूब परिश्रमके साथ विवेचन किया है x x x विद्वान् लेखककी यह परिभाषा बहुत अच्छी है x x x लेखकने अपनी शक्तिका इस विषयमें पूरा उपयोग किया है x x x इस विषयके शङ्काशीलोंको यह पुस्तक उपयोगी होगी। હષિ સંપ્રદાયાચાર્ય પૂજ્યશ્રી દેવજીત્રષિજી મહારાજ સાહેબની સમ્મતિ. કિતાબ સારી છે. પ્રસિદ્ધ કરવામાં ઉપયોગી છે. હિન્દીમાં બહાર પડે તે પણ સારું છે. जैनदिवाकर प्रसिद्ध वक्ता पं. मुनिश्री चोथमलजी महाराजकी सम्मति ww - लेखकने बहुत परिश्रम कर यह पुस्तक लिखी है, इसके लिए स्थानकवासी समाजके लिए बडी गौरवकी Page #66 -------------------------------------------------------------------------- ________________ बात है । जिन शब्दोंका अन्य लोगोंको भ्रम हो रहा था उनके लिए यह पुस्तक बहुत ही लाभदायक और उपयोगी है। आशा है इस पुस्तकसे आबाल वृद्ध सभी लाभ उठावेंगे। लेखकका प्रयत्न स्तुत्य है। બનારસ હિંદુ યુનિવર્સિટીના જૈન તત્વજ્ઞાનના ફેસર પંડિતરત્ન સુખલાલજીને અભિપ્રાય. પ્રસ્તુત વિષયમાં નીકળેલ સાહિત્ય મેં બહુ થોડું વાંચ્યું છે. તેમાં તમારું જ લખાણ વધારે સાદર વાંચ્યું છે. બેશક એમાં સમભાવ, સફલતા અને પક્ષ રજુઆતની ઢબ - એ બધું હદયગ્રાહી છે. કેટલીક દલીલ પણ નવી અને વિચારણીય છે, તેથી આ વિષય ઉપર વિચાર કરનારાઓને આ પુસ્તક કામનું છે જ. નિશ્ચય અને વ્યવહાર દષ્ટિ વચ્ચે શો ફેર, બેમાં શું સંબંધ, બન્નેની શરૂઆત કઈ ભૂમિકામાં ને તેને વિકાસ તથા આવાં બધાં જ ઉત્સર્ગોપવાદ વાળાં સ્થળોને ઉક્ત બન્ને દષ્ટિએ શે ખુલાસો – એ બધું અવશ્ય વિચારવાનું છે જ. હિંસા અને અહિંસાની – ભજ્યાભઢ્યની તાત્વિક ચર્ચા અતિ સ્પષ્ટતાથી પ્રાચીન જૈન શાસ્ત્રોમાં થઈ છે. એના પ્રકાશમાં પણ પ્રસ્તુત મુદો વિચારવાનું છે જ. પ્રત્યેક પ્રાન્તમાં કાળભેદે અને દેશ પરદેશની નવી નવી જાતિઓના પ્રાથમિક ને પછીના રિવાજ પણ ઐતિહાસિક દૃષ્ટિએ જોવાના છે. આપણે વર્તમાન જૈન સંસ્કાર પ્રથમથી એકજ સરખો છે કે તેમાં અનેકવિધતા હતી એ ઈતિહાસ વિના ન જણાય તેથી પુનઃ શાસ્ત્રીય અને ઐતિહાસિક Page #67 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિએ વિસ્તૃત લખાય કે લખાવાય તે આ પુસ્તિકા ઓર પ્રકાશ આપશે. છતાં છે તે યોગ્ય જ છે. “ ના મgvurat” (પાકત શબ્દકોષ ) ના કર્તા કલકત્તા વિશ્વવિદ્યાલયના સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના અધ્યાપક ન્યાય વ્યાકરણતીથ ૫. હરગેવિંદદાસ ત્રીકમચંદ શેઠને અભિપ્રાય. શ્રી આચારાંગ સૂત્ર, દશવૈકાલિક સૂત્ર અને ભગવતી સૂત્રના અમુક પાઠોને લઇને કેટલાક વિદ્વાન જૈનદર્શનમાં માંસાહારના વિધાનને જે ભ્રમ સેવી રહ્યા છે તે ભ્રમને દૂર કરવા માટે “જૈન દર્શન અને માંસાહાર” નામના આપના લઘુ પણ મહત્ત્વપૂર્ણ પુસ્તકમાં જે અકાટ પ્રમાણે અને દલીલો સાથે સુન્દર, સ્પષ્ટ અને સચોટ ખુલાસાઓ આપવામાં આવેલ છે તે વાંચ્યા પછી તેવા ભ્રમ માટે કોઈપણ વ્યાજબી સ્થાન રહેતું નથી, રહી શકતું નથી. આપે આપેલા ખુલાસાઓમાં કેટલાક નવીન પણ સુસંગત અને આદરણીય છે. ખરેખર આ દિશામાં આપને આ પ્રયત્ન નવીન પ્રકાશ પાડનાર હેઈને સફળ અને સ્તુતિપાત્ર છે. ગોંડલ સંપ્રદાયના વિદ્વાન પંડિત મુનિશ્રી પુરુષોત્તમ મહારાજને અભિપ્રાય. “પુસ્તક મળ્યું, પુરેપુરું ધ્યાનપૂર્વક વાંચ્યું. આ પુસ્તક લખી તમે જૈનધર્મની અતિ ઉત્તમ સેવા બજાવી છે. પુસ્તક સાધુ વર્ગને Page #68 -------------------------------------------------------------------------- ________________ મનન કરવા ચેાગ્ય તેમજ તેના કેટલાક અર્થાં તે યાદ કરવા ચાગ્ય છે. તેમાં પણ ‘વા’ શબ્દને વિકલ્પમાં તથા ઔપમ્યમાં સુદરમાં સુદર રીતે ઘટાવી જે તદન નવાજ પ્રકાશ પાડેલ છે તે તે અનુપમ જ છે. આ વિષયનું વાંચન ઘણી વખત કરવા છતાં આ અર્થ અમાને તેા સુઝયેા જ નહિ' તે નવાઇ જેવું છે. તમારા જેવા ભણેલા પરંતુ નિવૃત્તિ પામેલા ભાઇએ જ્યારે ધમાં આમ રસ લેતા થશે ત્યારે જૈનધમ માં નવા જ પ્રકાશ પડશે, 15 ૧૧ शास्त्रज्ञ पंडित मुनिश्री गब्बुलालजी महाराजकी सम्मति मैंने इस पुस्तकका आद्योपान्त मनन और विचार - पूर्वक वांचन किया, इस परसे मैं उन भाइयोंको यह कह देना चाहता हूं कि, जिन्होंने जैनधर्मके मौलिक तत्त्वोंका यथायोग्य अभ्यास नहीं करनेसे ससलेके सिर सींग उगाने के समान जैन धर्मके चरम तीर्थंकर महावीर भगवान और उनके पवित्र मार्ग पर चलनेवाले साधुओंके लिए मांसाहार का सेवन करना कहने वाले इस पुस्तकको अच्छी तरहसे वांचन करेंगे तो खुदका बिना समझसे कह दिये गये जैन धर्मके अनुयायियों पर आक्षेपरुप वचनोंपर जरुर पश्चात्ताप होगा, ओर लेखक अपनी पवित्र लेखनीसे लिख जैन धर्मीयांसे जरुर क्षमा मांगेगा। इसके सिवाय जिज्ञासु के लिए यह पुस्तक अतीव उत्तम होगी, क्यों कि लेखक श्रमणोपासक जैन रा. मणिलाल वनमाळी शाहने मध्यस्थ भावसे विचारपूर्वक सप्रमाण लिखा है । इससे • Page #69 -------------------------------------------------------------------------- ________________ ર मेरी अन्तरात्मासे श्री महावीरकी प्रथा (धनेसिणं मंडुअ ) से प्रेरित हो कर लेखकको धन्यवाद दिये विना नहीं रहा जाता। इसके साथ २ लेखकने अपना स्तुत्य परिश्रम करके जैनधर्मकी भारी सेवा बजाइ, फिर ऐसे अनेक विवादग्रस्त प्रश्नोंका खुलासा लिखते रहें तो जरुर धर्मकी खरी प्रभावना कर आत्मकल्याण जरुर करेगा । ૧૨ એટાદ સપ્રદાયના પૂજયશ્રી માણેકચંદજી મહારાજ સાહેબની સમ્મતિ. - અમે આ પુસ્તક અથથી ઇતિ સુધી અક્ષરે અક્ષર વાંચેલ છે. તેમાં સૂત્રા ઘણી રીતે સમજીને દાખલ કર્યાં છે ને તેમાં કાંઇ પણ આક્ષેપ કર્યાં વગર આપે પટેલ ગૅપાળદાસની તમામ ગેરસમજૂતી વાળી દલીલોને સચોટ રદીયેા આપેલ છે. અન્ય જૈનદર્શનીયાએ પણ તેને ઘણા પ્રથક્ પ્રથક્ જવા આપેલા છે જે અમારા વાંચવામાં આવેલા છે. તે બધા કરતાં આ પુસ્તકની આપની સરલ તે અસરકારક દલીલે વાંચી અમેને સતાપ થએલ છે. આપણા જૈન વર્ગમાં આવું સુંદર પુસ્તક પહેલું જ ઘણીજ કાળજીપૂર્વક બહાર પડેલ છે તે ખાતે આપને અમે મુબારકબાદી આપીએ છીએ. ૧૩ श्रीमान् सेठ बरदभाणजो साहब पितलिया रतलाम की सम्मति. आपके सूचना अनुसार मैंने सारा निबंध बहुत ध्यानके साथ पढा व भाइश्री बालचंदजी श्रीमालको भी पढाया । Page #70 -------------------------------------------------------------------------- ________________ आपने अपनी सद्बुद्धि, धार्मिक ज्ञान और विवेकका अच्छा परिचय दिया है। निबंधकी विषयशैली अति रोचक व भावोत्पादक है । आजतक इस विषय में जितने मी लेख प्रगट हुए हैं और हमारे देखनेमें आये हैं उन सबका सारांश भी इसमें आ गया है और प्रस्तावना भी अच्छी है । अलावे कोइ २ अर्थ व युक्तियें भी सप्रमाण आपने इसमें दी हैं जो पहिले हमारे देखनेमें नहीं आई । वास्तव में एसे निबंधसे जो गलतफेहमी व भ्रम पैदा हुआ है वह जरुर दूर होना चाहिये । यदि कोइ न्याय द्रष्टिपूर्वक संबंध से अर्थपर विचार करें और यदि कोइ उपरी द्रष्टिसे शब्द के संबंध, आशयको न समझ कर या उसपर लक्ष न देकर केवल शब्द का हालमें प्रचलित एक ही अर्थ पकड़ कर टीका करे तो उनकी हठ बुद्धि है, उनके लिये उपाय ही नहीं है । ૧૪ श्रीमान् दानवीर सेठ अगरचंदजी मैदानजी सेठिया बंबई अधिवेशन के प्रेसीडन्ट साहबकी सम्मति " जैन दर्शन और मांसाहार" पुस्तक पढी । आपने इस विषय में सप्रमाण प्रकाश डाल कर एक बडी आवश्यकताकी पूर्ति की है एवं जैनधर्मपर लगाये जाने वाले असत्य आरोपको दूर किया है । आपका प्रयत्न सुंदर एवं स्तुत्य है । हमें विश्वास है कि इस पुस्तक के प्रचार से लोगोंका एतद्विषयक भ्रम दूर हो जायगा, एवं वे जैनधर्म की ओर विशेषरुपसे आकृष्ट होंगे । · Page #71 -------------------------------------------------------------------------- ________________ શાસા શેઠ દામોદરદાસ જગજીવનભાઇ દામનગરવાળાની સમ્મતિ. આપે ઘણું પુસ્તકના આધારેને ઉલ્લેખ કરીને નિબંધ લખવામાં ખુબ પરિશ્રમ ઉઠાવ્યો છે, એમ મારું માનવું છે. મૂળભૂત સિદ્ધાંતથી આપે ઉપાડયું છે તે સત્ય જ છે કે એક પાંખડી પણ જ્યાં દુભાય ત્યાં જૈન મતની સંમતિ હોઈ શકે નહીં. શ્રી હર્ષચંદ્ર કપુરચંદ દેશી ન્યાય વ્યાકરણતીર્થ સંપાદક જૈન પ્રકાશની સમ્મતિ પુસ્તિકા આઘોપાંત વાંચી, તેમાં આપેલ પ્રમાણે તથા દલીલે નિર્વિવાદ છે. * * * એક યા બીજા રૂપે આ પુસ્તિકા વર્તમાન ચર્ચાના જવાબ રૂપે છે અને જે સરળતા અને સમજણપૂર્વક વિચાર કરવાને અવકાશ હોય તે જરૂર વિચાર પરિવર્તન કરાવે તેવું સચોટ દલિલપૂર્વકનું તેમાં વસ્તુ નિરૂપણ કરવામાં આવેલ છે. આ પ્રયાસ સ્તુત્ય છે. Page #72 -------------------------------------------------------------------------- _