________________
જૈન દર્શન અને માંસાહાર
૧૫
“ફળના ગર (ગીર અથવા નરમ ભાગ) કે જેમાં ઘણા ઢળીયા છે અથવા માછલાની પેઠે જેમાં ઘણા કાંટા અથવા કહેણું ભાગ છે.” અને આ અસ્વીકારીએા વિવાદવાળા સૂત્ર ૬૨૯ ના અર્થ નીચે પ્રમાણે થાય.
હું ભિક્ષુ કે ભિક્ષણી! વળી એટલુ પણ જાણજો કે, જે ફળના ગરમાં ઘણા ઠળીયા હાય અથવા માછલાની પેઠે જેમાં ઘણા કાંટા એટલે કઠણ ભાગ હેાય આહાર મળે તેા તેમાં ખાવા લાયક ભાગ થાડા અને ફૂંકી દેવા લાયક ભાગ ઘણા છે એમ જાણી તે ગ્રહણ કરવા નહિ.”
એવે
ઉપરના ૬૨૯મા સૂત્રમાં વર્ણવેલા આહાર અચેત, કામુક
( નિર્દોષ ) તથા એષણિક છે પણ તેમાં ખાવા અને ફેંકી દેવા લાયક ભાગ ઘણા હોવાને લેવાથી પશ્ચાત્ દોષ લાગે તે કારણે તેને લેવાની આજ્ઞા શાસ્ત્રકારે આપી છે, પરંતુ ાસુક અને એણિક હાવાથી કાઇ દાતાર તેવા આહાર આપવા માગે અને સાધુએ ના સાધુના પાત્રમાં તે આહાર નાખી દે તો તેને પ્રસંગે વવું તથા તે આહારનું શું કરવું તે વિધિ આ ૬૩૦ મા સૂત્રમાં વધ્યું વેલ છે.
લાયક ભાગ થેાડે લીધે તેને આહાર અપ્રાસુક ગણી નહિ તે આહાર અચેત, બહુજ આગ્રહપૂર્ણાંક કહેવા છતાં દાતાર
સાધુએ કેમ
હવે આપણે ૬૩૦મા સૂત્રના અ કરીએ.
આ સૂત્ર ઉપરના ૬૨૯મા સૂત્રના અનુસંધાનમાં જ આવેલું શબ્દો તા એજ છે. અને હાવાથી હવે ફરી કરવા શબ્દોને જે રીતે આ સૂત્રમાં
છે અને તે બન્ને સૂત્રેામાં વાંધા વાળા તે શબ્દોને શબ્દા ઉપર કરેલ આવશ્યકતા રહેતી નથી, પણ તે