________________
“જૈનધર્મમાં માંસાહારનું અસંભવપણું” સાફ સાફ કબુલ કરી શકે તેમ છે. તમારા આ પ્રશંસનીય પ્રયાસ માટે અનુદન થાય છે.
पूज्यश्री हस्तिमलजी महाराज साहबकी सम्मति
Www
लेखक महाशयने श्री आचाराङ्ग सूत्र, श्री दशवकालिक सूत्र और श्री भगवती सूत्र इन तीन सूत्रोंमें आए हुए मांसाहार सम्बन्धी शङ्कास्थलोंके उपर खूब परिश्रमके साथ विवेचन किया है x x x विद्वान् लेखककी यह परिभाषा बहुत अच्छी है x x x लेखकने अपनी शक्तिका इस विषयमें पूरा उपयोग किया है x x x इस विषयके शङ्काशीलोंको यह पुस्तक उपयोगी होगी।
હષિ સંપ્રદાયાચાર્ય પૂજ્યશ્રી દેવજીત્રષિજી
મહારાજ સાહેબની સમ્મતિ. કિતાબ સારી છે. પ્રસિદ્ધ કરવામાં ઉપયોગી છે. હિન્દીમાં બહાર પડે તે પણ સારું છે.
जैनदिवाकर प्रसिद्ध वक्ता पं. मुनिश्री चोथमलजी
महाराजकी सम्मति
ww
- लेखकने बहुत परिश्रम कर यह पुस्तक लिखी है, इसके लिए स्थानकवासी समाजके लिए बडी गौरवकी