Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 53
________________ ૪૦ काल चिल्ल જૈનદર્શન અને માંસાહાર. તેવી વનસ્પતિ. = ૧ શિયાળ. कुहन = ૨ કાલ નામે વનસ્પતિ. = ૧ સમળી ૨ ચિલ્લ નામની વનસ્પતિ. ૧ ઉંદર ૨ કુહુન નામની વનસ્પતિ છે. मंडकी = ૧ દેડકી ૨ મ ુકી નામની વનસ્પતિ છે, આવા અનેક શબ્દો આપી શકાય છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે પ્રાણીવાચક દેખાતા શબ્દ વનસ્પતિના અર્થમાં પણ વ૫રાએલ હાય છે. એટલે નૈાતના જે અર્થ આાડજ એટલે કાળુ' એમ ટીકાકારે લીધેલ છે તે યથાર્થ છે અને એ અથ લઇએ તેજ જુવે અને સરીરા એ અન્ને શબ્દો ફળની સાથે મરેાબર ઘટી શકે છે. સુર્વે થાયત્તરીયા = એ કૂષ્માંડ કૂળ એટલે એ સફેદ નાનાં કાળાં, માદ= વનસ્પતિ વિશેષ એ અર્થમાં સૂત્રમાં પણ વપરાએલ છે. અધિકારમાં ૧ પક્ષવણાજીમાં પ્રથમ પ૬માં વૃક્ષના ‘મક્કાર' શબ્દ નીચે પ્રમાણે વપરાએલ છે. " वत्थुल पारगमज्जार पोइवलीय पालक्का' 99 ૨ ભગવતી સૂત્રના ૨૧ મા શતકમાં પણ “મન્ના' શબ્દ વનસ્પતિના અર્થમાં વપરાયેલ છે. " अब्भसहवायाणहरितगतं दुलेज्जगतणवत्थुल આગમજ્ઞાÒા વિહ્રિય” ઇત્યાદિ.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72