________________
જૈનદર્શન અને માંસાહાર,
४७
અર્થાં તેમના કરેલા અર્થાથી વધારે અધખેસતા છે એમ જણાય તે તે અવશ્ય સ્વીકારવા જોઇએ.
66
જૈન ધર્મના પ્રખર અભ્યાસી સ્વર્ગસ્થ ભાઇ વાડીલાલ મોતીલાલ શાહ તેમના તરફથી બહાર પડેલ દશવૈકાલિક સૂત્રના ‘ (૧) તમારા વિચારથી જૂઠ્ઠા માનતા; કદાચ તમારા (ર) શબ્દોને ન વળગી રહે। કલ્યાણની ચાવી છે.
ન
પ્રથમ પાનાપર સૂચના કરે છે કે: પડે, એટલા બધા મૂર્ખ એમ કદી ન કરતાં ખીજા વધારે વ્યાજખી પણ હાય. પરંતુ હેતુ અને રહસ્યને તપાસેા, ત્યાંજ (૩) સને શાન્તિપૂ`ક સાંભળેા, વિચારે અને પછી જ નિશ્ચય બાંધેા. ” એજ ન્યાયે આ લેખમાં વિવાદવાળા શબ્દોના જે અર્થા કરવામાં આવેલ છે તે તરફ્ સમ્પૂર્ણ લક્ષ આપી તેને વિચારવા અને ધટાવવા, અને એમ કસોટીએ ચડાવ્યા બાદ જે તે શાસ્ત્રોક્ત તથા શાસ્ત્રને બંધ બેસતા જણાય તે ગ્રહણ કરવા ભલામણ છે.
હું પાતે અલ્પશ્રુત હાવાથી સૂત્રેાના અર્થ કરવામાં કે ઘટાવવામાં પ્રભુની વાણીના વિપરીત અર્થ મારા અજાણપણાને લીધે થયેલ હાય તેા તે બદલ તેમની ક્ષમા યાચી આ લેખ પૂર્ણ કરૂં છું.
મહુલી” રાજકોટ.) રા. સા. મણીલાલ વનમાળી શાહ. મહાવીર જયતિ મંત્રી, સ્થાનકવાસી જૈન મેાટા સંધ-રાજકોટ,
તા. ૧-૪-૧૯૩૯