Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 40
________________ જૈનદર્શન અને માંસાહાર. ૨૯ પણ વિચારણીય છે. દુનિયાની આવી ધણી ગુંચાના ઉકેલ આમ સામાન્ય માણસથી પણ ઘણી વખત મહાન શાધ સામાન્ય માણસથી અને નજીવા થઇ હતી એટલે આ બાબત પર પુખ્ત અભિપ્રાય બાંધવા ભલામણ છે. થાય છે. વરાળયંત્રની ઉપરથી જ પ્રસંગ વિચાર કરી પછી હવે આપણે જૈન શાસ્ત્રમાં માંસાહારને નિષેધ કરેલ છે તેવાં શાસ્ત્રીય પ્રમાણેા રજુ કરી ઉપરની વાતને મજબૂત કરીશું. ૧ જે સાધુએ માંસ ખાતા હોત અને દિરા પીતા હોત તે સૂયગડાંગ સૂત્રમાં, દશવૈકાલિક સૂત્રમાં તથા પ્રશ્નવ્યાકરણ એટલે મદ્ય માંસ સૂત્રમાં સાધુઓને “ અમનયંત્તત્તિને.” નહિ ખાનારા એવું વિશેષણ આપેલ છે તે કેમ બને ? આ ભવ તથા ૨ ઉત્તરાધ્યયનજી સૂત્રમાં માંસ ખાનાર પરભવમાં દુ:ખી થાય છે અને અકાળમરણે મરી ધ્રુતિમાં જાય છે તેવું વણ્ન છે. ॥ हिंसे बाले मुसावाई माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंसं सेयमेयंति मन्नई ॥ ९ ॥ कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थीसु । दुहओ मलं संचिणइ, सिसुनागो व मट्टियं ॥ १० ॥ અધ્યયન ૫ ગાથા ૯-૧૦ इत्थी विसय गिद्धे य, महारंभ परिग्गहे । भुंजमाणे सुरं मंसं परिवृढे परंदमे " ઉત્ત. અધ્ય. ૭ ગાથા ૬

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72