________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચાર ઈ. ભવી જ અંગ ઉપાંગ નંદિ અનુગા, છ છેદ ને મૂળ ચાર છે; દસ પન્ના એમ પણયાલીસ, પાઠક તેહના ધાર, ભવી. ૫ વેદ ત્રણને હાસ્યાદિક ષ, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતર નવવિધ બાદ્યની, ગ્રંથી તજે મુનિરાય. ભ૦ ૬ ઉપશમ ક્ષયઉપશમ ને લાયક, દર્શન ત્રણ પ્રકાર છે; શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીયે વારંવાર. ભવી૭ અઠ્ઠાવીસ ચૌદ ને ષ ગ ઇગ, મત્યાદિકના જાણજી;
એમ એકાવન ભેદે પ્રણમે, સાતમે પદ વર નાણ. ભવી. ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારજી; નિજ ગુણ રિસ્થરતા ચરણ તે પ્રણ, નિચે શુદ્ધ પ્રકાર. ભ૦ ૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુજી; તે તપ નમીયે ભાવ ધરીને, ભવ સાગરમાં સેતુભવી. ૧૦ એ નવપદમાં પણ છે ધર્મી, ધર્મ તે વરતે ચારજી; દેવ ગુરૂ ને ધર્મ તે એહમાં, દોય ત્રણ ચાર પ્રકાર.ભવી ૧૧ માર્ગદેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતેજી; સહાયપણું ધરતા સાધુજી, પ્રણમ એહી જ હેતે. ભ૦ ૧૨. વિમળેશ્વર સાંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે; પદ્મ વિજય કહે તે ભવિપ્રાણી, નિજ આતમ હિત સાધે. ભ૦ ૧૩
For Private and Personal Use Only