________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રૌપદી ઉપર કૂડી નજરે ચાલતા, કયારે માર્યો એક જે, શું સાર પામ્યો તે વલી આ સંસારમાં, જુઓ વિયારી હાથ ન રહ્યું કાંઈ જે. સારા
કેટલાક નરની જીદગી બૂડી ગઈ, આ જગતમાં પામ્યા , નહી કેઈમાન જે, કેટલાક નર તો નરકે પડીયા સાંભળ્યા, તુર્ય તપ ત્રત ખયું સુકૃત દાન જે. સા.
૪ આ જગતમાં રાવણ સરીખો રાજવી, જેને ઘેર છે ચૌદ ચાકડીનું રાજ જે દશ મસ્તક ને વશ ભુજા ગઈ તેહની, કુટુંબ ખોયું પર નારીને કાજ જે. સારા - બ્રહ્મા મોહ્યા મોહનીના રૂપને, ચંદ્રમા ઘેર આવ્યા
રાણુ દુવાર જે હજાર ભાગ થયા તે ઇંદ્ર રાયને, એવા નર તો સહુ પણ ખરાબ છે. સારા
હીરવિજય કહે ચતુર પુરૂષ તમે સાંભળે, પર નારી તજતાં નહી બેસે દામ જે, લાજ વધે ને જગમાં જશે. પામશે, પ્રભુ રાજી તો પૂરણ મલશે રાજ જે. સા. ૭.
૩૭ પડિકમણની સક્ઝાય. ગાયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખે ભા પ્રભુજી સંબંધ પડિમણથી શું ફલ પામીએ છે, શું શું થાય. પ્રાણને બંધ રે, ગો
સાંભળ ગોયમ જે કહું પુન્યથી રે, કરણ કરતાં જે પુન્યનું બંધ છે, પુન્યથી દુજે અધિક કો નહીરે, જેથી થાયે સુખ સંબંધ છે
For Private and Personal Use Only