Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 622
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ બિહું ભેદે ભાખ્યાં, જીવ સકલ જગમાંહે, એક કૃષ્ણ પક્ષી એક શુકલપક્ષી પણ માહે વલી દ્રવ્ય કહ્યા છે, જીવ અજીવ વિચાર; તે આગમ જાણે, નિશ્ચય ને વ્યવહાર. ૩ સંજમધર મુનિવર, શ્રાવક જે ગુણવંત બિહુ પક્ષના સાનિધ્ય કારક સમકિતવંત; જે શાસન સુર નર, વિશ્વ કાડી હરત, શ્રી જ્ઞાનવિમલસૂરિ, લીલા લબ્ધિ લહંત. ૪ પન્નર તિથિની સંપૂર્ણ ૯૨ શ્રી યુગમંદીર જિન સ્તવન. શ્રી યુગમંદીરને કહેજે, કે દધિસત વિનતડી સુણજોરે, કાયા પામી અતિકુડી, પાંખ નહિ આવું ઉડી; લબ્ધિ નહિ કેાઈ રૂડીર, શ્રીયુગમંદીરને કહેજે. તુમ સેવા માંહિ સુર કોડી, ઈહાં આવે જો એક દેડી; આશા ફળે પાતક મેડી રે, શ્રીયુગમંદીરને કહેજે. ૨ દુષમ સમયમાં ઈણે ભરતે, અતિશય નાણું નવિ વરતે, કહીએ કહો કેણ સાંભળતેરે, શ્રીયુગમંદીરને કહેજે. ૩ શ્રવણ સુખી તુમ નામે, નયણુ દરિશણ નવિ પામે; એ તો ઝગડાને ઠામે, શ્રીયુગમંદીરને કહેજો. ૪ ચાર આંગળ અંતર રહેવું, શોકલડીની પેરે દુઃખ સહેવું, પ્રભુ વિના કેણ આગળ કહેવું રે, શ્રીયુગમંદીરને કહેજે. ૫ મહોટા મેળ કરી આપે, બેહુને તોલ કરી સ્થાપે; For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643