________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૫
ચઉરિદ્રિ જીવના, બે બે લાખ વિચાર, તે ૪
દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ઉદાહ, લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે
૫ Uણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; વિવિધ ત્રિવિધ કરી પરિહરૂ, દુર્ગતિના દાતાર. તે ૬
હિંસા કિધી જીવની, બોલ્યા મૃષાવાદ, દેષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે
પરિગ્રહ મે કારમો, કીધો ક્રોધ વિશેષ માન માયા લાભ મેં કીયાં, વળી રાગ ને વેષ. તે ૮
કલહ કરી જીવ દુહવ્યા, કીધાં કૂડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિક. તે ૯
ચાડી કીધી ચોતરે, કીધે થાપણ મોસે; કુગુરૂ કુદેવ કુધર્મને, ભલો આ ભરોસે. તે ૧૦
ખાટકીને ભવે મેં કિયા, છત્ર નાનાવિધ ઘાત; ચીડિમાર ભવે ચરકલા, માર્યા દિન રાત. તે ૧૧
કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર; જીવ અનેક ઝભે છીયા, કીધાં પાપ અાર. તે
૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ, ધીવર ભીલ કેળી ભ, મૃગ પાડ્યા પાશ. તે૦
૧૩ કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ બંદીવાન મરાવીયા, કોરડા છડી દંડ. તે
૧૪
For Private and Personal Use Only