Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 629
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રે; તિમહિજ એથે થઈ પચવિશોજી, આવી સમવસર્યો અરિહંત રે. ધન તે પણ સુલસા નાવી વાંદવા, તેહનું જાણું સમકિત સાચા રે, અંબડ સુલતાને પ્રણમી કરી, કર જોડી કહે એવી વાચ રે. ધન ધન્ય તુ સમકિતધારી શિરોમણિજી, ધન્ય તું સમકિત વિશવા વીશ એમ પ્રશંસી કહે સુલસા ભણજી, જિનજીયે કહિ છે ધર્મ આશિષ રે. ધન નિશ્ચલ સમકિત દેખી સતી તણું છે, તે પણ હુઓ દઢ મન માંય રે; ઈણિ પરે શાંતિવિમળ કવિરાયજી, બુદ્ધિ કલ્યાણ વિમળ ગુણ ગાય છે. ધન ૧ ૦ ૯૭ ઉવસગ્ગહર મહાભાવિક સ્તોત્રમ્ ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્માણમુક, વિસર–વિસ–નિમ્નાસ, મંગલકલ્યાણ–આવાસં. ૧ વિસહર–કુલિંગ-મંત, કંઠે ધોઈ જે સયા મણુઓ; તસ ગહ-રાગ-મારી, દુક–જરા જતિ ઉવસામેં. ૨ ચિઉ દૂરે મતો, તુજજ પણ વિ બહુફલ હાઈ; નરતિરીએ સુ વિ જીવા, પાવૅતિ ન દુખ-દોગચં ૩ ૩ અમરતરૂ-કામધેણુ, ચિંતામણિકામ-કુંભ-માયા; સિરિપાસનાહસેવા, ગહાણ સરવે વિ દાસત્તમ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643