Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 610
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશનું , પડવાને કારણે ચોવી ૫૬૮ પડવા દિન તે શિવરાતિ પહોતા, એવું તે નિત્યમેવાઇ. ૧ એક કલ્યાણક સંપ્રતિ જિનનું, ઈમ દશનું પરિમાણુ દસ ક્ષેત્રે મળી ત્રણ ચાવીસ, તેહનાં ગીશ કલ્યાણજી; પડવાનો દિન અનોપમ જાણી, સમક્તિ ગુણ આરાધોજી; સકલ જિસેસર યાન ધરીને, મનવંછીત ફલ સાધો. ૨ એક કૃપારસ અનુભવ સંયુત, આગમ રણની ખાણજી; ભવિક લેકિ ઉપકાર કરવા, ભાખેશ્રી જિનભાણજી; જિમ મીડાં લેખે નવિ આવે, એકાદિક વિણુ અંક તિમ સમકિત વિણ પક્ષ ન લેખે, પ્રતિપદ સમસુવિવેકજી.૩ કુયુ જિનેસર સાંનિધ્યકારી, સેવે ગંધર્વ યક્ષ જી; વાંછિત પૂરે સંકટ ચૂર, દેવી બાલા પ્રત્યક્ષ સંવેગી ગુણવંત મહાશય, સંયમ રંગ રંગીલાજી; શ્રી જ્ઞાનવિમલ કહે શ્રીજિન નામે, નિત નિત હવે લીલા.૪ બીજની સ્તુતિ. બીજ દિને ધર્મનું બીજ આરાધીએ, શીતલ જિનતણું સિદ્ધિગતિ સાધીએ; શ્રીવસ લંછન કંચન સમ તનુ, દારથ ૫ સુત દેહ નેઉ ધણુ. અર અભિનંદન સુમતિ વાસુપૂજયના, ચ્યવન જનમ જ્ઞાન થયા એહના પંચ કલ્યાણક બીજ દિને જાણીએ, કાલ વિહું ત્રણ ચાવીસી જન આણુએ. ધર્મ બિહુ ભેદે જે જિનવર માખી, સાધુ શ્રાવકતણે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643