________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે; રતિ અરતિ મિથ્યા તજે સા, માયા મેહ જંજાળ તે.
ત્રિવિધ ત્રિવિધ વિસરાવિએ સા., પાપરથાન અઢાર તે; શિવગતિ આરાધન તણો સારુ, એ ચોથો અધિકાર તા. ૮
ઢાળ પાંચમી. (હવે નિસુણે ઇહાં આવીયા – એ દેશી.) જનમ જરા મરણ કરી એ, આ સંસાર અસાર તો કર્યા કમ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તા. ૧
શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જનનો એ, સાધુ શરણ ગુણવંત તે. ૨
અવર મોહ સવિ પરિહરી એ, ચાર ચરણ ચિત્ત ધાર શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર છે. ૩
આ ભવ પર ભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તો આત્મ શાખે તે નિંદીએ એ, પડિકકમીએ ગુરૂ શાખ તે. ૪
મિથ્યામતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ ઉદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તા.
ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણએ, ઘરટી હળ હથિયાર તે; ભવ લવ મેલી મૂછીયાં એક કરતાં જીવ સંહાર તા. ૬
પાપ કરીને પિષીયા એ, જનમ જનસ પરિવાર તે જન્માંતર પિત્યા પછી એ, કાણે ન કીધી સાર તા. ૭
આ ભવ પર ભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તો;
For Private and Personal Use Only