Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ સરીખા પુત્રજ ચાર ભાડા,તાતની ખબર ન લેતા દેશ વિદેશ જો, અને સુખ નાસે તું રહી રંગ મહેાલ માં, ઋષભજી તેા વનમાં વિએ વેષો, મા॰
3
ખરા? અપેાર ? ફરતા ગૌચરી, શીર ઉધાડે પાય અડવાળું હાય, અરસ નીરસ ઉના જળ મહેશા કપડાં, ઘર ઘર આગણુ કરતા હીડે સેાય જ. મા
૪
આલ લીલા મઢીરીએ રમતા આંગણે, યક્ષ વિદ્યાધર સાહમ ઇંને સંગ જો; હું દેખી મન માંહી હૈડે હીસતી, ચાસ ઇંદ્ર આવી કરતા ઉલગ જો. મા
મારીરે સુખડાંરે સુત સાથે ગયાં, દુઃખના હૈડે ચડી આવ્યાં છે પૂર જો; પુરવની અંતરાય તે આજ આવી નડી, કઈ વિધ કરીને ધીરજ રાખુ ઉર જો. મા
ક્
પુરી અયેાધ્યા દેરા સુત્ત તું રાજી, રાજ બુઘ્ધિ મીર બઢાળા પિરવારો, રાજધાનીના સુખમાં તાત ન સાંભરે, રાત દિવસ રહેતા રંગ મહેલ માઝાર ો. મા
સહસ વરસ ભાજીને ફરતાં વહી ગયાં, હજુ ખર નહિ સ ંદેશો નહિ નામ જો; એવું જે ઋણુ તે હૈયું ક્રમ થયું, સુણુ સુતનાં આવા કામ ન હોય એ. મા
ખબર માતા સુભટ મહુવા મેાલી, જીવા તાત તણી ગતિ શી થી ઢાય જોઇ સેવકના સ્વામીને એટલું કહાન એ, નીજ માતા નીત નીત વાટલડી જોય ને, મા
ૐ
For Private and Personal Use Only

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643